SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ નળ અને લોકપાલા વચ્ચે સમજાયેલુ અંતર. [ ૧૦૯ ] પછી મનેાહુર હાસ્યવાળી તેમજ સમગ્ર રીતે સમાધિમાં રહેલ તેણીએ લેાકપાલાને ઉદ્દેશીને મનદ્વારા લાંબા સમય સુધી નીચે પ્રમાણે પ્રાર્થના કરી— લાકપાલાને હરહંમેશ મારા નમસ્કાર હા! હું દેવા! તમે આ કુમારી કન્યા પ્રત્યે સુકામળ મનેા. આજે તમા રાષયુક્ત બન્યે છતે તમા જ મારા શરણરૂપ છે, કારણ કે અન્નના ત્યાગ કરનાર વ્યક્તિએ વાયુથી કદી જીવિત રહી શકતા નથી. સં કરતાં અધિક સામર્થ્ય વાળા તમારો હરિફ્ કાણુ હાઈ શકે ? દાવાનળને ખુઝાવવાની શકિત તૃણુમાં કેમ હાઇ શકે ? સમથ પુરુષાના ભૂભંગને જાણવાને અ૫ સત્ત્વવાળા પ્રાણીઓની શક્રિત હાતી નથી, કારણ કે પૃથ્વી સિવાય મેરુપર્વતને વહન કરવાને કાણુ સમર્થ હાય ? સૂર્યા કદી અન્યને ખાળતા નથી અને સમુદ્રો કદી માજા મૂકતા નથી, વળી સમથ પુરુષા ક્ષમા ધારણ કરે છે અને તેથી જ આ જગત વતી રહ્યું છે, ચાલી રહ્યું છે. તમારા પ્રત્યે કોઇપણ પેાતાનુ` સામર્થ્ય દાખવી શકે નહિ તેમજ તમારી પૂરેપૂરી ભક્તિ પણ કરી શકે નહીં, કારણ કે કાઇપણ વ્યક્તિ સમુદ્રને શાષવી શકતી નથી તેમજ પૂરેપૂરી રીતે પૂર્ણ કરી શક્તી નથી, હું જગદીશ્વર ! મારા પ્રત્યે કેવળ દયા દાખવા અને સ્વામીરૂપી ભિક્ષા આપીને મારા પર મહેરબાની કરી. જો મારું મન નલ સિવાય બીજી ફ્રાઈ વ્યકિતમાં રમતું હાય તે! તમારે મને શિક્ષા કરવી. d આ પ્રમાણે ચારે લેાકપાલેાની પ્રસન્નતાને માટે હૃદયમાં સ્મરણ કરતી–ધ્યાન કરતી દમયંતીએ માહરૂપી સાગરને પાર કરવામાં નૌકા સમાન જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે, નલને ઓળખી કાઢનારી બુદ્ધિ પ્રાપ્ત કરનારી તેણીને સહાયક સરખા કારણેા શીઘ્ર સમજાયા; અર્થાત્ નલને ઓળખી કાઢવાના કારણેા તેને જ્ઞાનદ્વારા સમજાયા. " તે સમયે જાણે સ ંકેત કરતા હોય તેમ રાજાના નેત્રના નિમિષે ( આંખનું વીંચાવુ' ) તેણીના હૃદયમાં રહેલ દેવાને વિષે નલના સ ંદેહનેદૂર કર્યાં. કઢબની કળીએ સરખા અને રામાં ચને ધારણ કરતાં નલના ગાએ, દેવાના અગાથી ભિન્ન હાઇને, દમય ંતીને નલ તરીકે જણાન્યા અર્થાત નલના રોમાંચ જોઇને દમયંતીએ તેને નલ તરીકે જાણ્યા. પ્રસ્વેદના બિંદુએથી આર્દ્ર બનવાને કારણે જાણે તાજું જ હોય તેવું નલરાજાના લલાટમાં રહેલ ચંદન તિલક દમચંતીએ જોયુ. પાતાને સ્થાને હુવે દમયંતી આવશે ’ એમ વિચારીને હેાય તેમ નલના હૃદયપ્રદેશ પર રહેલ કરમાયેલી માળાને દમયંતીએ જોઈ. જાણે સ્વામી પ્રત્યેની ભક્તિને લીધે જ હાય તેમ ચરણને સ્પર્શ કરતી પૃથ્વીની માફક દમયંતીએ પણુ રણસંગ્રામમાં વીર નલરાજાના અને ચરણેાને ભૂમિ પર રહેલા જોયા. ( દેવ અને મનુષ્યેાના તફાવત આ પ્રમાણેનાં લક્ષણાદ્વારા જાણી શકાય છે. દેવાને આંખા વીંચવાપણું હેાતું નથી, રામરાજી હાતી નથી, પ્રસ્વેદ થતા નથી, પુષ્પમાળા કરમાતી નથી અને ચરણુ ભૂમિને સ્પર્શ કરતા નથી,) આ પ્રમાણે સ્વેદ, નિમેષ, રામરાજી, કરમાયેલી પુષ્પમાળા અને પૃથ્વીને સ્પર્શીતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy