SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૬ ] શ્રી દમયંતી ચરિત્ર : ધ ૪ થા. સગ ખારમે. સ ખારમે. [નલને કકેટિક સર્પનું ઉદ્માધન : નલનું કુબ્જ બની જવું: નલને સસ્પે કહેલ આત્મવૃત્તાંત : કર્કોટકનું નલને ઋતુપણ રાજાની નગરી સમીપ મૂકવું, ] ****** 0.00000000 અત્યન્ત ધૂળને ઊડાડતા, દિશાના મુખભાગાને ભરી દેતા તેમજ ગ્રીષ્મ ઋતુના banavvarsmanas. શરૂઆતના દિવસેામાં ઉત્પન્ન થયેલા પત્રના વાવા લાગ્યા. તેવામાં તે વનમાં સખ્ત (જોરાવર ) પવનથી પરસ્પર ઘણુ પામેલા વૃક્ષાના અથડાવાથી અચાનક ભયંકર દાવાનળ પ્રગટી નીકળ્યો. ફૂટતા વાંસડાઓના તડ-તડ એવા પ્રકારના શબ્દોદ્વારા અગ્નિની જવાળાએ, સ્ત્રીના ત્યાગ કરનાર નલ પ્રત્યે, દાણુ નહીં ચૂકવનાર પુરુષ પ્રત્યે હોય તેમ આક્રોશ કરવા લાગી-રાષે ભરાણી. પાપી તેમજ વિશ્વાસઘાતી નલની જાણે સ્પર્ધાને લીધે જ હાય તેમ અગ્નિએ આકાશ તેમજ પૃથ્વીને તત્ક્ષણ શ્યામ બનાવી દીધી. આવા પ્રકારના દાવાનલમાં કાઇએક પીડિત વ્યક્તિની “હે રાજા નલ ! હૈ રાજા નલ ! ” એવા પ્રકારની વાણી ઉચ્ચ સ્વરે સંભળાઇ ત્યારે “ આ શું મારા અને ક ની ભ્રાંતિ છે? અથવા તા થ્રુ કાઇ પણ વ્યક્તિ મને કંઇ કહી રહી છે? ' આ પ્રમાણે વિચારતા નલ તેની તે જ વાણી વાર વાર સાંભળવા લાગ્યા. “ આવા અપરિચિત સ્થાનમાં મને મેાલાવનાર કાણુ હશે ? મને ખેલાવવાના આ પુરુષના શે। હેતુ હશે ? તેા મને ખબર પડે કે આ શું છે ? ” આવી વિચારણા કરીને રાજા નલ તેના પ્રત્યે એહ્યા કે—“ અહા તું કાણુ છે? કયાં છે ? અને શા માટે મને વારવાર એલાવી રહ્યો છે ? ” ત્યારે નલને જવાબ મળ્યા કે—“ અગ્નિથી વીંટળાયેલેા ( વ્યાસ ) હું અહીં મેટા ખાડામાં પડ્યો છું. હું તને કહું છું કે તું અહીં આવ અને હું રાજ! મારેા ઉદ્ધાર કર, મને તું બહાર ખેંચી કાઢ. "" Jain Education International આ પ્રમાણે તેનું કથન સાંભળીને, ખાડાની નજીકમાં જઇને નલે તે સ્થળે મનુષ્યવાણીથી ખેલતાં સર્પને જોયા. અગ્નિની ગરમીથી સુકાઇ ગયેલા મુખવાળા તે સર્પ, અનુમાનથી જાણી શકાય તેવી વાણીથી નલ પ્રત્યે ખેલ્યા કે—“ હે રાજન! તું મને ખે...ચી લે, ખેંચી લે, મારી રક્ષા કર, રક્ષા કર. ” ત્યારે “ તારા સ્પર્શી કરવા તે પણ યાગ્ય છે, તા કેવી રીતે બહાર ખેંચી કાઢવા ? '' એ પ્રમાણે ખેલતાં નલને તે સર્પે કહ્યું કે~~ “ આદેશ નહીં પામેલા (વગર કારણે) અમે દુષ્ટ કર્મ કરતા નથી. કાઇને ડ ંખ દેતા નથી. જો હું તને ડંખ દઇને મૃત્યુ પમાડુ તા હું ત્રણ પ્રકારના સત્યના સેગન ખાઉં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy