________________
ચાગષ્ટિ સમુચ્ચય
૫૭
થતાં નથી અને શિષ્ટ પુરુષારાજા, પ્રધાન, પ્રજા, સંઘના અગ્રસર આ બધાએ તરફથી તેને ચેાગ સન્માન મળે છે. એ બધા પ્રતાપ ગુરુભક્તિ સેવા, પૂજય બુદ્ધિ વગેરેને જ જાણવા. ૪૪.
118411
ગુરુ સેવાના બીજા ચુણા બતાવે છે ભય નાડતીવ ભાવજ કૃત્યહાનિન ચાચિત તથાનાભાગતાપ્ચરૢ ન ચાખન ચિતક્રિયા વિવેચન—તારાદૃષ્ટિવાળા જીવને સદ્ગુરુના સહવાસને લઈ ને સંસાર પ્ર૫'ચથી ઘણા ખરા પાછો હટી ગયા હાય છે, તથા અયેાગ્ય કાર્યા તરફ તેની પ્રવૃત્તિ નથી. અજાણતા પણ મયાગ્ય પ્રવૃત્તિ થતી નથી. કાર્યાં કરવામાં તે કદી પાછી પાની કરતેા નથી. આ કારણથી હવે સ`સાર સબંધી જન્મ, મરણ, જરા, રેગ શાક, આધિ, વ્યાધિ અને ઉપાધિ રૂપ જે અતિ ભય રહે છે, તે તારાષ્ટિ પ્રાપ્ત થવાથી રહેતા નથી. ૪૫.
બિલકુલ થતી તેમ જ ધમ
તારા દૃષ્ટિવાળા જીવની પ્રવૃત્તિ બતાવે છે કૃત્યેઽધિકેડધિકગત જિજ્ઞાસા લાલસાન્વિતા । તુલ્યે નિજે તુ વિકલે સત્રાસા દ્વેષવિજ તઃ ॥૪॥ વિવેચન—આ સ’સારમાં એકબીજાથી ચડિયાતા (મેટા) થવાની હદપારની અભિલાષાએ માનવા કરે છે. અને તેને પૂ કરવા પાતાથી ખનતુ તેએ કરે છે. જડ વસ્તુને પ્રાપ્ત કરવાની આવી ઈચ્છાએ કે હરીફાઈ કરવી તે સ'સારવૃદ્ધિનુ કારણ છે. પરંતુ આત્મકલ્યાણ માટે ધ્યાનાદિ ક્રિયા કરવામાં તથા જ્ઞાની પુરુષામાં રહેલા જ્ઞાનાદિ ઉત્તમ ગુણાને પોતે પ્રાપ્ત કરવાની