________________
૮૫
યોગદષ્ટિ સમુચ્ચય કરીને અવેદ્યસંવેદ્યપદને જાણ તથા પિતાનું શુદ્ધ સ્વરૂપ જાણી આત્મસાધના વડે મિથ્યાત્વને દૂર કરવું જેથી ભવભ્રમણ ન કરવું પડે. આ ગ્યતા થી દીપ્રાદષ્ટિના અંતમાં થાય છે પણ મિત્રાદિ ત્રણ દષ્ટિમાં અદ્યસંવેદ્યપદને જીતવાની યેગ્યતા હોતી નથી. એટલા માટે શાસ્ત્રમાં દીપ્રાદષ્ટિના અંતમાં જીતવાનું વિધાન કરેલ છે, પણ મિત્રાદિ ત્રણ દષ્ટિમાં તે માત્ર ઉપદેશનું કથન કરવાનું છે; આમ ગાચાર્યો કહે છે. અયોગ્યને આજ્ઞા હોય જ નહિ. ત્રણ દષ્ટિએ અગ્ય છે, જેથી દષ્ટિના અંતે યોગ્યતા પ્રાપ્ત થાય છે. ૮૫.
એને જીતવાથી મળતું ફળ છયમાન ચ નિયમદેતસિંમસ્તિત્વને ખૂણામાં નિવત તે સ્વતંત્યંત તર્ક વિષમ ગ્રહ
વિવેચન—સિન્યને માલિક મૃત્યુ પામે કે ભાગી જાય તે સૈન્ય સ્વયં કબજે આવે છે. એ રીતે મહામિથ્યાત્વનું કારણભૂત અજ્ઞાનને સત્સમાગમે તથા શ્રુતજ્ઞાન દ્વારા પરાજય કરવાથી કુતર્કો રૂપી વિષમગ્રહ પિતાની મેળે આપે આપ ચાલ્યા જાય છે. કુતર્કે અર્થાત્ શાસ્ત્ર વિરુદ્ધ તકે કરવા તે જીવને દુર્ગતિમાં લઈ જનાર છે. ૮૬.
કુતર્કનું સ્વરૂપ બેધ રેગઃ શમાપાયઃ શ્રદ્ધા ભભિમાનતા તક નેતશે વ્યકત ભાવશત્રુરકધા R૮૭ના
વિવેચન-આ ચાલુ કલિકાળમાં ભાગ્યે જ એવું દર્શન હશે કે જે કુતર્ક રૂપી વિષમગ્રહથી નહિ પીડાતું હોય, જ્ઞાની સિવાય વસ્તુતત્વને નિર્ણય થાય તેમ તે નથી, તે પછી