________________
१२८
ગદષ્ટિ સમુચ્ચય યોગશાસ્ત્રો તેના થકી આ ગષ્ટિ ગ્રંથ માખણ સમાન દષ્ટિના ભેદ વડે જુદો તારવ્યા છે. જેનું સ્વરૂપ પ્રથમ લખાઈ ગયું છે એ આ યુગ અહીં “અધિકૃત આત્માનુસ્મૃત્યર્થ” આત્માના પિતાના સ્મરણ ખાતર ભૂલી ન જવાય તે ખાતર એગદષ્ટિ “પર” પ્રધાન ગ ગ્રંથને ઉદ્ધાર કરેલ છે. ૧૨૯
બીજુ પ્રજન જણાવે છે. કુલાદિ ગિભેદન ચતુર્ધા યોગિને યતઃ | અતઃ પરોપકડપિ લેશતે ન વિરુધ્યતે ૧૪વા
વિવેચન—આ ગ્રંથ બનાવવાનું કારણ પ્રથમ આત્માની સ્મૃતિ ખાતર જણાવેલ છે. ફરી અહીં બીજું કારણ જણાવે છે કે શેત્રયેગી, કુલગી, પ્રવૃત્તચકગી અને નિષ્પન્ન યેગી એમ ચાર પ્રકારના યોગીએ સામાન્ય પ્રકારે કહેલ છે “અતઃ” કહેતાં આ કારણથી તથા પ્રકારના કુલાદિયેગીઓની અપેક્ષાએ તેઓને લેશથી પરેપકાર કરે તે વિરુદ્ધ નથી.
ગીએ પોતાના સાધર્મિક ભાઈઓ છે તેઓને ગની પ્રાપ્તિ થાય અને આત્મકલ્યાણને માર્ગ અંગીકાર કરીને આગળ વધી પરમપદ મોક્ષને પરંપરાઓ પ્રાપ્ત કરે, એ એક મહાન પરોપકાર છે. આ કારણે પણ આ ગ્રંથની રચના સાફલ્યતાવાળી છે. ૧૩૦. કુલ પ્રવૃત્તચકા ત એવા સ્થાધિકારિણઃ | ગિને ન તુ સર્વેડપિ તથાકસિદ્ધયાદિ ભાવતઃ ૧૩
વિવેચન–પ્રથમ ચાર પ્રકારના ગીઓ બતાવ્યા છે. તેમાંથી કુલગીઓ અને પ્રવૃત્તચકગીઓ આ બે પ્રકારના