Page #1
--------------------------------------------------------------------------
________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ક
Page #2
--------------------------------------------------------------------------
________________
વિ. અ. આ. ગ્રથ, પુષ્પ ૧૮-૧૯-૨૦-૨૧-૨૨-૨૩
સાહમ
સોહમ્ ઉ સાહમ્
સાહસ
શ્રીમદ્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ વિરચિત
યોગદષ્ટિ સમુચ્ચય
સપાદક
સાડહમ્
વિશ્વશાન્તિ ચાહક
હે જીવ! તુ શુદ્ધ, બુદ્ધ, આનંદ સ્વરૂપ આત્માનુ ચિંતન કર, જો તું પાતાના આત્માને સંગ કરીશ તે આત્મિક સુખને પ્રાપ્ત કરીશ. જે કોઈ અનંત સુખ પામ્યા છે, તે બધા આત્મ-જ્ઞાન દ્વારા જ પામ્યા છે, ખીન્ને કાઈ ઉપાય નથી. એ માટે હે યાગી ! તું અન્ય કાંઈ પણ ચિ'તવન ન કર; પરંતુ પોતાના આત્માનું જ ચિંતન કર, ભાવના ભાવ.
મૂલ્ય રૂા ૧૦–૦૦ જ્ઞાન ખાતે
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન (૧) વિશ્વ અસ્પૃશ્ય આધ્યાત્મિક ગ્રંથમાળા વતી
કુમારી રજનદેવી સૌ. શ્રોફ મહેતા બિલ્ડીંગ, બીજે માળે, ૧૨ મે રસ્તો, ખાર, મુંબઈ-પર,
(૨) સુરજબહેન ડી. વોરા
C/o મધુસુદન ડી. વોરા અરૂણોદય મિલ્સ, મોરબી. (સૌરાષ્ટ્ર)
પ્રથમવૃત્તિ ઃ પ્રત ૧૦૦૦
ઑગસ્ટ : ૧૯૭૬
મુદ્રક : પોપટલાલ ગેકળદાસ ઠક્કર શ્રી શક્તિ પ્રિન્ટરી ૬, સુરેન્દ્ર હાઉસ, ઘીકાંટા રોડ, અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથમાં આવેલા પુસ્તકની સૂચિ
૧. ગદષ્ટિ સમુચ્ચય ૨. ઈષ્ટપદેશ
સમાધિશતક ૪. આત્મ પ્રબોધકર ભાવનાઓ
આત્મબંધ ૬. સ્વાનુભૂતિ ૭. ડાક અભિપ્રાય
સહનશક્તિ અને ત્યાગ, આ બે વાતો પર પૂર્ણ ધ્યાન રાખશે. ઈચ્છા મુજબ ન મળે તે સહન કરી લેવું. જે જરૂરિયાતથી અધિક સંપત્તિ વગેરે મળી જાય તો તેને ત્યાગ કરી દેવો. સુખી અને શાંત જીવન જીવવાને આ માર્ગ છે.
ભેગ-આનંદની વૃત્તિ તમને સાચું શાન્તિમય જીવન જીવવા દેતી નથી. આ જીવન વિષયાનંદ માટે નથી, એ ન ભૂલશે. આ જીવન
mતના જડ પદાર્થો પાછળ ભટકવા માટે નથી, એ ન ભૂલશે. આ જીવન તો ઉચ્ચ મને બળ પૂર્વક આત્મવિશુદ્ધિ કરવા માટે છે. આ વાત સતત યાદ રાખશે.
આત્મશુદ્ધિ કરવા પૂર્વે શારીરિક શુદ્ધિ અને માનસિક શુદ્ધિ કરવી આવશ્યક છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
મુખ્ય ટાઈટલ ઉપરના ચિત્રને પરિચાં
એક સાધુજી ક્રોધના આવેશમાં મરીને એક રાફડાની અા સર્પ રૂપે ઉત્પન્ન થયા. ક્રોધમાં મૃત્યુ પામેલ હોવાથી ઉગ્ર ઝેરવાવૈ ચંડકેશિયે નાગ છે. તેની દષ્ટિમાં પણ ભયંકર ઝેર હતું. કેઈની પર દૃષ્ટિ પડે તે તેને ઝેર ચડી જતું અને તે મરણશરણ થતાં આ નાગે એ રસ્તામાં નીકળતા અનેકને દંશ આપી પ્રાણ લીધેલા. જેથી લોકેએ તે રસ્તે ચાલવું જ બંધ કરી દીધું. એક સમયે પ્રભુ મહાવીરદેવ તે જ રસ્તે થઈને નીકળ્યા. ગોવાળીઆઓએ તેમને તે રસ્તે જતાં રોકયા ત્યારે પ્રભુએ કહ્યું કે તમે મારી કોઈ ચિંતા ન કરે. હું સર્વ જીવોનું કલ્યાણ કરવા ઇચ્છું છું. અને પ્રભુ જ્યાં ચંકેશિયાનું બિલ હતું ત્યાં રાફડા પાસે આવીને ધ્યાન ધરી ઊભા રહ્યા. ચંડકોશિયાને મનુષ્ય શરીરની ગંધ આવતાં રાફડામાંથી બહાર નીકળ્યો અને પ્રભુને પગે દંશ દીધે. તે લોહીને બદલે દૂધની ધારા પડવા લાગી. આ જોઈને તે વિચારવા લાગ્યો અને તેને જાતિસ્મરણજ્ઞાન થયું. (પૂર્વના ભોનું જ્ઞાન.) અને ત્યાં પ્રભુએ પણ ધ્યાન પાળીને તેને કહ્યું, “બુઝબુઝ તું શું કરી રહ્યો છે? ક્રોધ કરીને તારી તિ વધારી રહ્યો છે વગેરે. તેથી તેને ખૂબ ખૂબ પશ્ચાતાપ. થયે અને પ્રભુની માફી માગી. તેણે કહ્યું, “પ્રભુ હવે હું આજથી હિંસા નહિ કરું મને ત્યાગ કરા, તથા જીવન સુધીને સંથાર કરા.” આમ મહાવીરે તે સપને ઉદ્ધાર કર્યો. નાગ શાંત થવાથી. લે કે એ એની પૂજા કરવી પ્રારંભ કરી, અને પૂજામાં દૂધ, સાકર વગેરે ચડાવવા લાગ્યા. તેથી કીડીઓ આવી અને નાગને ચટકા ભરવા લાગી. પરંતુ સર્પ શાંત ભાવે તે સહન કરવા લાગ્યો. ઘણી કીડીઓના સમૂહ મળીને ચટકા ભરવાથી શરીર ચાળણી સમાન થઈ ગયું પણ તે તે પ્રભુના ધ્યાનમાં મસ્ત રહીને વેદના ભૂલી ગયા તે તે મરીને આઠમા સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થયો. ક્રોધના પ્રભાવે સાધુમાંથી સર્પ થયા અને સમતાને પ્રભાવે સર્પમાંથી દેવ થયો. એ છે ભાવોનો મહિમા. તેને જે સમજી શુભને આશ્રય ગ્રહણ કરે, તે જ ભવ પાર કરે.
Page #6
--------------------------------------------------------------------------
________________
ચંડકોશી વિષ ભરીને વિષધર સૂતો ચંડશિયા નામી, મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી.
“ જાશે મા પ્રભુપથવિકટ છે,
ઝેર ભર્યો એક નાગ નિકટ છે.” હાથ જોડીને વિનવે વીરને લોક બધાં ભય પામી.
આવી ગઈ જ્યાં માનવ કેરી,
ડંખ દીધે ત્યાં થઈને વૈરી હિંસા અને અહિંસા વચ્ચે લડાઈ ભીષણ જામી.
દૂધ વહ્યું જ્યાં પ્રભુને ચરણે,
ચંડકેશિય આવ્યે શરણે, “કંઈક સમજતું કંઈક સમજ) વીર કહે કરુણા આણી.
વેરથી વેર શમે નહિ જગમાં,
પ્રેમથી પ્રેમ વધે છવનમાં.' પ્રિમ ધર્મને પરિચય પામી નાગ રહ્યો શિર નામી, મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી.
સમતામાં સુખ, સ્વર્ગ અને મેક્ષ રહેલ છે. જ્યારે વિષમભાવમાં સાર અને સંસારના દુઃખે રહેલા છે. ચંડકાશિયાના જીવે સમતા છે તે સુખી થયે, અને વિષમભાવ કર્યો તે દુઃખી થયો. આ તક ગદષ્ટિ સમુચ્ચય અને ઈષ્ટપદેશ તથા સમાધિશતક, મણને સમતા તરફ જવા પ્રેરણા આપે છે અને વિષમભાવ જવાનો ઉપદેશ આપે છે. અને તેનું પ્રત્યક્ષ પરિણામ શું છે તે આવવા આ દષ્ટાંત રૂપ ચિત્ર રજુ કરેલ છે. સુજ્ઞજને તે વાંચી– - મારી તેનું જીવનમાં આચરણ કરે. એ જ શુભકામના ! સહ
Page #7
--------------------------------------------------------------------------
________________
સદ્ગત શ્રી દલપતરામભાઈ
ટૂંક પરિચય સગત શ્રી દલપતરામભાઈના માતા-પિતાનું નિવાસસ્થાન સૌરાષ્ટ્રના સરધાર ગામ ખાતે હતું. તેમના માતાપિતાનું નામ શ્રીમતી ઉજમબાઈ અને શ્રી જટાશકરભાઈ હતા. તેમનો જન્મ તા. ૧૯-૫-૧૮૯૫ના રોજ તેમના મોસાળ જેતપુરમાં થયો હતો. માતાપિતા
સ્વભાવે સરળ અને ધર્માનુરાગી હતા. માતુશ્રી ઉજમબાઈની શીતળા વાત્સલ્ય-છાયામાં તેમનો શૈશવકાળ વ્યતીત થયો ત્યારબાદ થોડે પ્રાથમિક અભ્યાસ તેમણે સરધારમાં કર્યો અને પછીના વધુ અભ્યાસ માટે તેઓ રાજકેટ ગયા. અભ્યાસ બાદ તેઓશ્રી સૌરાષ્ટ્રમાંથી હાલના મહારાષ્ટ્ર રાજ્યમાંના સોલાપુર શહેરમાં જઈને વસ્યા. ત્યાંની મીલમાં તેમણે નોકરી સ્વીકારી અને પોતાની વિશિષ્ટ કુશળતા અને કાર્યદક્ષતાને પરિણામે, એક પછી એક ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરતાં કરતાં, અંતે વીવિંગ-માસ્તરના માનભર્યા હોદ્દા પર નિયુક્ત થયા. આ રીતે આ ઉદ્યોગ-કેન્દ્રને એમની સુદીર્ઘ અને નિષ્ઠાભરી સેવાકારકિદીને લાભ મળ્યો હતો. તેઓ સરળ સ્વભાવી અને શાંત હતા. તેઓ જૈન ધર્મના ધાર્મિક અનુષ્ઠાનો યથાશક્તિ આચરતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેઓશ્રી હૃદયરોગના ભોગ બન્યા હતા. અને અન્ય નાના મોટા અનેક વ્યાધિઓએ તેમના શરીરને ઘેરી લીધું હતું. તેમના પુત્રએ તેમની સંપૂર્ણ સેવા બજાવી હતી. અનેક ઉપચારો કર્યા છતાં અંતે તો બધું કુદરતને હાથ છે. કુદરત પાસે માનવીનું શું જોર છે ? અંતે છેવટની ક્ષણ સુધી બોલતાં-ચાલતાં, તા. ૧૫-૨-૭૨ના રોજ આ માયામય જગત અને નશ્વર દેહનો ત્યાગ કરીને તેમને અમર આત્મા પરાકની યાત્રાએ ચાલ્યો ગયો છે. પ્રભુ તેમના અમર આત્માને શાંતિ આપે. તેમના સુપુત્રએ તેમની પાછળ સારે એ ધર્માદ કાઢેલ છે.
ભવદીય કાંતિલાલ
Page #8
--------------------------------------------------------------------------
Page #9
--------------------------------------------------------------------------
________________
રર્વ, વોરા દલપતરામ જટાશંકર
પિતૃ દેવો ભવ જન્મ તા. ૧૯-૫-૧૮૯૫ ] = [ ગ વાસ તા. ૧૫-૨-૭ર પૂજય પિતાશ્રી,
શિશુવયમાં જ ધર્મના સંસ્કારોનું સિંચન કરીને તેમાં અમને દઢ કરીને તથા તમારા પોતાના જ દૃષ્ટાંતથી ધર્મનું આરાધન કરનાર જીવ અંતિમ સમયે પણ કેવી સમાધિ રાખી શકે છે, તેને દાખલો પૂરો પાડીને અમારામાં દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા રાખી શ્રદ્ધાવાન બનાવનાર એવા પૂજ્ય પિતાશ્રી ! આપના અમો ભાભવનાં ઋણી છીએ.
લિ. ભવભવના ઋણી
આપનાં સંતાન, મનસુખલાલ, ચંદ્રકાન્ત, મધુસૂદન, મઉંન્દ્રકુમાર, સુશીલાબેન મુક્તાબેન
Page #10
--------------------------------------------------------------------------
________________
સુરજબહેન વોરા
કેજરી
માતૃ દેવો ભવ પૂજ્ય માતુશ્રી,
આપે અમારી બાલ્યાવસ્થામાં જે દાન, શીલ, તપ અને ભાવરૂપી ધાર્મિક સંસ્કારોનું બીજ વાવ્યું, તેનાથી અમે જીવનને સન્માર્ગે લઈ જવામાં સફળ બન્યા છીએ. આપની પ્રેરણા અને સદા મળતી જ રહે અને આપ આત્મકલ્યાણ કરતા થકા દીર્ધાયુષ્ય ભાગ એ પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે અમારા સર્વની પ્રાર્થના છે.
1 લિ. ભવભવના ઋણી
આપનાં સંતાને, મનસુખલાલ, ચંદ્રકાન્ત, મધુસૂદન, મહેન્દ્રકુમાર, સુશીલાબેન, મુક્તાબેન,
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
સાભાર ધન્યવાદ
આ પ્રકાશન પ્રગટ કરવામાં જે જે ધર્મપ્રેમી બહેને તથા બંધુઓએ આર્થિક, શારીરિક, પ્રત્યક્ષ અને પરોક્ષ, સહકાર આપેલ છે તે સર્વને હાદિક ધન્યવાદ સહ આભાર માનવામાં આવે છે. આ પુસ્તકનું જે મૂલ્ય રાખેલ છે, તે પણ જ્ઞાન ખાતે જ વ્યય થશે. મતલબ કે આવાં આધ્યાત્મિક પુસ્તક પ્રગટ કરવામાં જ તેને સદુપયોગ થશે એ ભાવના હદયમાં વસેલ છે. માટે ગુણશીલ મહાનુભાવો. આ પ્રકાશનને આનંદભેર અપનાવી આધ્યાત્મિક વિકાસ સાધશે. એ જ મંગલ કામના હૈયે રાખી વિરમું છું.
શ્રીયુત મનહરલાલભાઈ મોદી જેમણે આ પુસ્તક છપાવાની સર્વ કામની જવાબદારી લઈને દરેક કાર્ય કાળજીપૂર્વક ખંત અને ધર્મપ્રેમથી જે સેવા બજાવી છે. તેમનો આભાર માનવામાં આવે છે. તેઓ આવા પારમાર્થિક કાર્યો કરી ઉત્તરોત્તર સ્વવિકાસ સાધે. તેમણે જે નિઃસ્વાર્થ ભાવે સેવા બજાવી છે તે માટે તેમને હાદિક ધન્યવાદ સહ આભાર માનવામાં આવે છે.
પ્રેસ માલિક પોપટભાઈએ જે ખંત, લાગણી અને ધાર્મિક પ્રેમસહિત, સેવાભાવે સુંદર અને શુદ્ધ છાપકામ સત્વર કરીને સેવા બજાવી છે તે બદલ તેમને હાર્દિક ધન્યવાદ સહ આભાર માનવામાં આવે છે. ભવિષ્યમાં પણ પ્રસંગ આવે એવા જ પ્રેમથી ભક્તિભાવ સહિત સેવા કરવા તત્પર રહેશે એવી આશા સેવીએ છીએ.
–કુમારી રંજનદેવી શ્રોફ
Page #13
--------------------------------------------------------------------------
________________
આત્મ વિકાસની વિશિષ્ટ પદ્ધતિઓ
જન દષ્ટિએ
ધ્યાન | વિકાસ
જ્ઞાન-પ્રકાશ,
આત્માં ગુણસ્થાન ની દશા ક્રમ ૧ | ૨
અવસ્થા સાખ્ય | શ્રેયાથી
મત પ્રયાથી
૫
• રી-આત અ|િ
મૂઢાવસ્થા તમોગુણ પ્રયાથી
બહિરાત્મ ભાવ
આતંરીક
|| ક્ષિપ્તા તમઃ
વસ્થા | રજ:
તૃણાગ્નિની પ્રભા
સમાન છાણાની અગ્નિની |
પ્રભા સમાન લાકડાની અગ્નિની , પ્રભા સમાન |
આસન
આર્ત-રી.
સમાન
દીવાની પ્રભા દીતા 'પ્રાણાયામ છે |
Page #14
--------------------------------------------------------------------------
________________
અન્તરાત્મભાવ
પરમાત્મભાવ
૪
પ
t
७
આત ધમ
ધ
૮થી૧૨ ધ -શુકલ
!
૧૩
આત -રૌદ્ર વિકાસ
ધ
કાળ
૧૪
,,
..
શુકલ
પરમ
શુકલ
""
"
34
31
ל
,
.
..
|પૂર્ણ વિ
|કાસ કાળ
99
રત્નપ્રભા
""
99
.
..
સ્થિરા પ્રત્યાહાર
,,
"9
તારાની પ્રભા
સૂર્ય પ્રભા સમાન
ચદ્રિકા સમાન પરા
""
""
..
કાન્તા ધારણા
""
પ્રભા ધ્યાન
સમાધિ
સમાધિ
એકાગ્ર રજ:સત્ત્વ શ્રેયાથી
,,
""
,,
નિરુદ્ધ
..
..
..
સહ
"
પરમ
..
''
..
-
""
સત્ત્વ
ગુણાતીત ધ્યેયરૂપ
શ્રેયરૂપ
Page #15
--------------------------------------------------------------------------
________________
દુ:ખનું
ઔષધ
તને બીજુ કઈ દુઃખી કરતું નથી, તારી પોતાની વાસના જ તને દુઃખી કરે છે. “જે દિ તારી વાસના નષ્ટ થઈ જશે તે દિ દુઃખ નહી રહે.
તારામાં માનપ્રાપ્તિની વાસના છે અને તેને કોઈએ માન આપ્યું નહીં, ત્યારે તું એને દુ:ખ આપનાર માને છે ! પરંતુ હકીકતમાં, જે માનપ્રાપ્તિની તારી વાસના જ ન હોત તો તેને તું દુ:ખ આપનાર ન માનત.
| માટે જ્યારે જ્યારે તને લાગે કે “ દુઃખી છું” ત્યારે ત્યારે એની પાછળ કાર્ય કરતી વાસનાને શોધી કાઢજે અને એને નિમૂળ કરવાના ઉપાયે કરજે. પછી બીજું કઈ તને દુઃખ આપનાર નહિ લાગે.
રસ્તામાં ચાલ્યા જતાં અચાનક ખાડો આવે ને પડી જવાય... ત્યારે કેટલું દુઃખ થાય છે ? જોઈને ન ચાલ્યા તેનો કેટલો બધે પશ્ચાતાપ થાય છે ? એમ કોઈ દુષ્ટ વિચાર રૂપી ખાડામાં મન પડી જાય ત્યારે કેટલું દુઃખ થાય છે? કેટલો પશ્ચાતાપ થાય છે ? ખરાબ વિચાર કર્યા પાછળ તીવ્ર દુઃખ અને પશ્ચાતાપ વિના પુનઃ આપણે એ વિચારથી પાછા નહિ ફરી શકીએ.
ખરાબ વિચાર એટલે ઊંડો ફૂ! એવી આત્મપ્રતીતિ વિના તે કૂવામાં જ પડવાનું થશે. ખરાબ વિચારો અટકાવવાની તીવ્ર ઝંખના વિના ખરાબ વિચારો નહિ જ અટકે. આપણું રતિ-આનંદનું પાત્ર માત્ર વિષયે નથી, આપણું રતિનું પાત્ર તો છે પરમાત્મા તીર્થકર દેવ. પરમાત્મા પ્રત્યે રતિ કરી શકીએ તે મનુષ્ય છીએ!
ચિત્ત પ્રસન્નતા
Page #16
--------------------------------------------------------------------------
________________
અહં નમ: શ્રી હરિભદ્ર સૂરિવર્ય વિરચિત યોગદષ્ટિ સમુચ્ચય અનુવાદ
મંગલાચરણમ મહાવીર ભજે દેવ, ભક્તયા સલ્ફલા દાયક, યત પ્રસાદાત મયાપ્રાપિ, વિદ્યા સંતેષ કારિણી II ગુરુ કમલ નામાન તતા વન્દતિભાવાતા યત્પાદ નિરતે નિત્ય ચિત્તે શાંતિ લપરાં પરા શારદા ચરણી નત્વા યોગમાર્ગોભિદર્શક
અનુદિત મયા ખેચ્છા, ગદષ્ટિ સમુચ્ચય: ia અર્થ-અનુવાદ કર્તા મંગલાચરણ કરે છે, પરમાત્મા મહાવીર
દેવ તથા ગુરુવર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ તથા સરસ્વતી દેવીને વંદન કરી ગમાર્ગના સ્વરૂપને બતાવનાર તથા આત્મકલ્યાણ કરનાર ગદષ્ટિ સમુચ્ચય ગ્રંથનો સારાંશ, રહસ્ય અનુવાદ રૂપે અહીં હું જણાવું છું. ૧-૨-૩.
ગતંત્રગ શાસ્ત્રમાં પ્રવેશ કરવાને બહુ નિકટભૂત એવા ગદષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથની વ્યાખ્યાને પ્રારંભ કરું છું. અહીં આ પ્રથમ આચાર્યશ્રી શિષ્ટ પુરુષના આચારને પાલન કરવા સારું તથા વિનેિની ઉપશાંતિ માટે પ્રયજન, અભિધેય,
Page #17
--------------------------------------------------------------------------
________________
ગિદષ્ટિ સમુચ્ચય સંબંધ તથા મંગલાચરણને જણાવવા સારું પ્રથમ લેકરૂપ સૂત્રને જણાવે છે.
મંગલાચરણ તથા પ્રોજનાદિ નચ્છા ગિતોગ ગિગમ્ય જિનેન્નમમ
વીર વચ્ચે સમાસેન યોગ તદ્ દષ્ટિ ભેદતઃ in અથ શ્રત જિનાદિ ગીપુરુષેથી જાણવા લાયક તથા સામાન્ય
કેવલીઓમાં ઉત્તમ તથા મન, વચન અને કાયાના યેગથી રહિત એવા પરમાત્મા મહાવીર દેવને (શાસ્ત્રગ તથા સામર્થ્ય વેગથી નમસ્કાર કરે અશકય હોવાથી) ઈચ્છા વેગથી નમસ્કાર કરીને સંક્ષેપથી મિત્રાદિ લક્ષણવાળા વેગને યંગદષ્ટિના ભેદથી કહીશ. ૧
વિવેચન-શિષ્ટ પુરુષોને એ આચાર છે કે કંઈ પણ સારા કામમાં પ્રવૃત્તિ કરતાં પહેલાં ઈષ્ટ દેવને નમસ્કાર કરીને પછી પ્રવૃત્તિ કરે છે. આ આચાર્ય પણ શિષ્ટ છે. આથી શિષ્ટાચાર પાલન કરવા મંગલાચરણ કરવું જરૂરનું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, શિષ્ટોને આ આચાર છે કે તેઓ સર્વ સ્થળે સારા કામમાં પ્રવૃત્તિ કરતાં ઈષ્ટદેવની સ્તુતિપૂર્વક હંમેશા પ્રવૃત્તિ કરે છે. તેમ જ સારા કામમાં ઘણાં વિદને આવે છે. આ કારણને લઈ આ પ્રકરણ સમ્યમ્ જ્ઞાનને હેતુ હોવાથી શ્રેયોભૂત છે માટે આ કાર્યમાં વિદને ન આવે, તેમ જ વિદનેની ઉપશાંતિ થાય તે ખાતર મંગલની જરૂર છે, તથા બુદ્ધિમાનેની પ્રવૃત્તિ ખાતર આ ગ્રંથ રચવાનું શું પ્રયોજન છે? તથા આ ગ્રંથમાં શું કહેવાનું છે? તે જણાવવું જોઈએ. શાસ્ત્રમાં કહેલ છે કે
Page #18
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય જ્યાં સુધી શાસ્ત્ર રચવાનું અગર કંઈ પણ કાર્ય કરવાનું પ્રયોજન કહેલ ન હોય ત્યાં સુધી તેનું ગ્રહણ કઈ પણ કરતું નથી. તેમ જ જેનું અભિધેય, આમાં આ કહેવાનું છે તે કહેલ ન હોય તેનું પ્રયોજન પણ કહી શકાય નહિ, વળી આ અભિધેય અભીષ્ટ તથા શક્ય હોવું જોઈએ, પણ નકામું કે બિનઉપયોગી ન હોવું જોઈએ. આ ગ્રંથ રચવાનું આ ફળ છે એમ સ્પષ્ટ બતાવવું જોઈએ, તથા સંબંધ પણ કહેવું જોઈએ, પણ આ સંબંધ અંદર આવી જાય છે. વાચ્ય વાચક ભાવરૂપ જેથી જુદે કરેલ નથી.
અહીં હવે ઉપર જણાવેલ મંગલાચરણ, પ્રયોજન વગેરે જણાવે છે. નચ્છા ચોગતોગ ગિગણ્ય જિનોત્તમ, વીર,
આ વાકયથી શિષ્ટ સમય પ્રતિપાલન કરવા તથા વિની શાંતિ કરવા ઈષ્ટદેવને નમસ્કાર કરવામાં આવેલ છે, તથા
વ સમાસેન યોગ તદષ્ટિ ભેદત.. આ વાક્ય વડે પ્રજનાદિ ત્રણ કહેલ છે. આ પ્રમાણે આ કને સામાન્ય અર્થ બતાવેલ છે. હવે તેનું વિવેચન કરવામાં આવે છે-“નત્વાપ્રણમ્ય વીરં,” પરમાત્મા મહાવીરદેવને નમસ્કાર કરીને, કેવી રીતે, તે કહે છે કે “ઈચ્છાગતઃ ઈચ્છાપૂર્વક ઈચ્છાગ આશ્રિ આ ક્રિયા વિશેષણ છે. ઈચ્છાગ વડે નમસ્કાર કરું છું, આમ કહેવાથી શાસ્ત્રાગ તથા સામર્થ્યયેગને નિષેધ કર્યો, કારણ કે શાસ્ત્રગ તથા સામર્થ્યગથી નમસ્કાર થઈ શકે નહિ, અને ગ્રંથની શરૂઆતમાં મૃષાવાદ
Page #19
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય (અસત્ય)ને દેષ લાગે તે દૂર કરવા ઈચ્છાયોગથી નમસ્કાર કરે છે. સર્વ જગ્યાએ ઉચિત પ્રવૃત્તિ કરવી તે જ યોગ્ય છે. આ ત્રણ યોગનું સ્વરૂપ આગળ બતાવવામાં આવશે. શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ ઘણું ઊંચા દરજજાના છે તેથી તે યોગ વડે નમસ્કાર કરે બની શકે નહિ, માટે ઈચ્છાયોગથી નમસ્કાર કરેલ છે. વીરભગવાન કેવા છે? તે કહે છે કે –
જિત્તમ” આ વિશેષણ છે, નામાદિ વીરને વ્યવચ્છેદ કરે છે. રાગદ્વેષાદિ શત્રુને જીતનાર હોવાથી સર્વે વિશિષ્ટ મૃતધરાદિ જિન કહેવાય છે. તે બતાવે છે કૃતજિન, અવધિજિન, મન:પર્યાયજ્ઞાનીજિન, કેવલજ્ઞાનીજિન આ તમામ જિનમાં ઉત્તમ, કેવલજ્ઞાનપણાને લઈ તથા તીર્થંકરપણાને લઈ, પ્રભુ મહાવીરદેવ જિનેત્તમ છે. આમ કહેવાથી પ્રભુના તથા ભવ્યત્વ પરિપકવાણાથી પ્રાપ્ત થયેલ ઉત્તમ બેધિબીજના લાભથી આરાધન કરેલ અહંત પદાદિના વાત્સલ્ય ભાવથી ઉપાર્જિત કરેલ મહાન્ પુણ્યરૂપ તીર્થંકર નામકર્મના વિપાક (ફલરૂ૫) બીજાને પરમપદ સંપાદન કરાવનાર કર્મકાય અવસ્થા–સમવસરણ અવસ્થા જણાવી. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પહેલાંની જે સમગ્ર અવસ્થા તે ધર્મકાય અવસ્થા જાણવી, વળી પ્રભુ કેવા છે. તે કહે છે, “અગ.” મન, વચન અને કાયાના વ્યાપાર રૂપ જે યોગો તે જેઓને હવે નથી. આને લઈને પ્રભુ યોગરહિત છે, આમ કહેવાથી પ્રભુની શૈલેશી અવસ્થાના ઉત્તરકાલમાં થનાર સંપૂર્ણ કર્મ અભાવરૂપ તથા ભવ્યત્વ પરિક્ષયથી પ્રગટ થયેલ પરમજ્ઞાન તથા સુખ લક્ષણથી કૃતકૃત્ય થવાથી પરિપૂર્ણપણે પરમ ફલરૂપ તત્ત્વકાયાવસ્થા-સિદ્ધાવસ્થાને જણાવે
Page #20
--------------------------------------------------------------------------
________________
યોગષ્ટિ સમુચ્ચય
ઃઃ
'
છે. “ અતએવાહુ ” આથી કહે છે કે “ યોગિગમ્ય ” નિષ્પન્ન યોગિએથી જાણવા લાયક છે, અહીંઆ યોગીએ શ્રુતજિનાદિ સેવા; આથી એ જણાવ્યું કે મિથ્યાદષ્ટિએ પ્રભુના સ્વરૂપને જાણી શકતા નથી. પણ શ્રુતજિનાદિ યોગીએ છે તે જ જાણી શકે છે, વળી પ્રભુના સ્વરૂપને જાણવાની ઇચ્છા પણ સમ્યક્ત્વને પ્રાપ્ત થવાના સમયે થનાર ચરમ યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થાય ત્યારે જ થાય છે. ખાજા સમયે પ્રભુને જાણવાની ઇચ્છા પણ થાય નહિ. “ વીર ” આ નામ ગુણનિષ્પન્ન હોવાથી સાક છે. મહાવીર્યથી બિરાજમાન હેાવાથી, તથા મહાઘાર તપશ્ચર્યાથી ક શત્રુને વિદારણ કરવાથી, તથા કષાય રૂપ શત્રુને જીતવાથી, તથા કેવલજ્ઞાનરૂપ લક્ષ્મીને સ્વયં (પોતાની મેળે) ગ્રહણ કરવા રૂપ પરાક્રમવાળા હેાવાથી વીર કહેવાય છે. આમ કહેવાથી પ્રભુના યથાર્થ અસાધારણ ગુણુની સ્તુતિ રૂપ ભાવસ્તવનથી ષ્ટિદેવની સ્તુતિ કરી છે, અહી ઈષ્ટદેવપણાનું સ્વરૂપ બતાવે છે. ‘ઈષ્ટત્વ’ એટલે ગુણના પ્રકરૂપ (શ્રેષ્ઠતારૂપ) ભગવાન છે માટે ઈષ્ટ છે, અને ‘દેવતત્ત્વ’ચ.’ એટલે પરમગતિને પ્રાપ્ત થવાથી દેવ છે, આને લઈને પ્રથમ ઈષ્ટદેવની ભાવસ્તવન રૂપ સ્તુતિ કરેલ છે, “વલ્યે સમાસેન યોગ તદૃષ્ટિ ભેદતઃ” આ વાકચથી પ્રેક્ષાવાનાની પ્રવૃત્તિ નિમિત્તે પ્રયોજનાદિ ત્રણનું સ્વરૂપ બનાવેલ છે, કેવી રીતે, તે જણાવે છે કે વચ્ચે–હીશ યોગં મિત્રાદિ લક્ષણ યોગને સંક્ષેપ વડે, વિસ્તારથી તે પૂર્વના મહાન આચાર્ચાએ ઉત્તરાધ્યયન સૂત્ર તથા યોગનિણ્ યાદિ ગ્રંથેમાં જણાવેલ છે. ‘તષ્ટિભેદત: ’ યોગષ્ટિના ભેદથી. અહીં સક્ષેપ વડે યોગનું કથન કરવું તે કર્તાનું અન'તર પ્રયોજન છે, અને પર`પર પ્રયોજન કર્તાને નિર્વાણુ
Page #21
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય પદ મળવું તે છે. ગ્રંથક્તને આશય શુદ્ધ હોવાથી તથા પ્રાણીએના હિત ખાતર તેઓશ્રીની પ્રવૃત્તિ હોવાથી આ પ્રવૃત્તિ નિર્વાણ સુખ મેળવી આપવામાં અવશ્ય ફળદાતા બીજ સમાન છે.
અભિધેય” આ ગ્રંથમાં કહેવા લાયક યોગનું સ્વરૂપ છે, આ અભીષ્ટ છે, તેમ જ શક્ય પણ છે, આથી અનભીષ્ટ તથા અશક્યપણુની શંકા દૂર કરવી.
સંબંધ” સાધ્ય સાધન લક્ષણ સંબંધ અથવા વાએ વાચક ભાવ લક્ષણ સંબંધ પ્રસિદ્ધ જ છે. શબ્દ રૂપ ગ્રંથ વાચક છે, અને અર્થ વાચ્યું છે. શ્રેતાઓને અનંતર પ્રયજન ચાલુ પ્રકરણના અર્થને બંધ થે તે, અને પરંપરા પ્રજન તે શ્રોતાઓને પણ નિર્વાણ સુખ મેળવવું તે છે, પ્રકરણના અર્થને જાણી ગ્ય રીતે યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવાથી મેક્ષ પ્રાપ્ત થાય છે, ગમાર્ગમાં પ્રવૃત્તિ કરવી તે, મોક્ષ પ્રાપ્ત કરવામાં અવશ્ય ફલદાતા બીજ રૂપ છે. આ પ્રમાણે ઈષ્ટદેવને નમસ્કાર કરીને તથા પ્રજનાદિ કહીને ચાલુ પ્રકરણને ઉપકારક પ્રાસંગિક બીના જણાવે છે.
ઈચ્છાદિ વેગનું સ્વરૂપ કહે છે. હવેચ્છાદિ ગાનાં સ્વરૂપમભિધીયતે, યોગીના મુકરાય વ્યક્ત એગ પ્રસંગતઃ ારા વિવેચન-ચાલુ પ્રકરણમાં ઈચ્છાગ, શાસ્ત્રોગ અને સામવેગનું સ્વરૂપ કહેવામાં આવે છે. શા માટે? ઉત્તર આપે છે કે યેગીઓના ઉપકાર અર્થે, અહીંઆ કુલ યેગીઓ તથા પ્રવૃત્તચક ગીઓ લેવા, પરંતુ નિષ્પન્ન યોગીએ કે
Page #22
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય જેઓ પૂર્ણતાને પામ્યા છે તેઓને ન લેવા, કારણ કે તેઓને આ વેગન ગ્રંથથી હવે લાભ નથી. આ ત્રણ પ્રકારના યોગીઓનું સ્વરૂપ આગળ સવિસ્તારથી જણાવવામાં આવેલ હોવાથી અહીં જણાવેલ નથી. આથી શું ઉપકાર થવાનું છે? ઉત્તર
ગના સ્વરૂપને, રહસ્યને સમ્યક પ્રકારે જાણે. કેવી રીતે કહેશે? ઉત્તર–સ્પષ્ટ રીતે કહીશું પણુ અપ્રસ્તુત નહિ કહીએ.
ગપ્રસંગતઃ” મિત્રાદિ લક્ષણ એગના પ્રસંગને લઈ, પ્રસંગ નોમન શાસ્ત્રની યુક્તિથી આકર્ષાઈને જણાવીશ. ૨.
ઈચ્છા વેગનું સ્વરૂપ કહે છે. કમિચ્છઃ કૃતાર્થસ્ય જ્ઞાનીને ડપિ પ્રમાદત: વિકલ ધમગ યઃ સ ઈચ્છાગ ઉચ્ચતે રૂા
વિવેચન-તથા પ્રકારના ક્ષયોપશમ ભાવને લઈ કઈ એક માણસ દ્રવ્યાદિક પુદ્ગલિક વસ્તુની આશા, તૃષ્ણ રહિત ધર્મના અનુષ્ઠાન કરવાની ભાવનાવાળે હોવા છતાં સિદ્ધાંતમાં કહેલ તત્ત્વની વાત જાણવા છતાં, અને કરવા લાયક ધાર્મિક અનુષ્ઠાને સારી રીતે સમજવા છતાં, જે કાળે જે ધર્મનું અનુષ્ઠાન કરવાનું હોય તેમાં ફેરફાર કરી નાંખે, દૃષ્ટાંત તરીકે પ્રતિક્રમણ કરતાં સૂર્યાસ્ત સમયે વંદિતા સૂત્ર આવવું જોઈએ તેના બદલે પ્રતિક્રમણની શરૂઆત પણ થતી નથી. ચૈત્યવંદન કરતાં અર્થની વિચારણા તથા ચિત્તની એકાગ્રતા થવી જોઈએ, તે પણ પ્રમાદને લઈ બબર થતી નથી. ક્ષયોપશમ ભાવની વિચિત્રતાને પોતે અજ્ઞાની નથી પણ જ્ઞાની છે. તેમ જ ધર્મના અનુષ્ઠાને ના રહસ્યને જાણનાર છે. માત્ર પ્રમાદ, વિકથાને લઈ જે અવસરે
Page #23
--------------------------------------------------------------------------
________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
r
જે ક્રિયા કરવાની છે તે કરે નહિ, પ્રભુભક્તિ કરવાના સમયે ઉપાસના કરે નહિ, ગુરુવંદનના સમયે ગુરુને વંદન કરે નહિ, સુપાત્ર દાન આપવાના સમયે દાન આપે નહિ, હૃદયમાં ઈચ્છા તેા પ્રમળ હાય પણ આળસ, પ્રમાદ, મનની અસ્થિરતા વગેરેને કારણે કરી શકે નહિં, અથવા વિકાલે કરે, તેને ઇચ્છાયોગ કહે છે. આ યોગ ચતુર્થાં ગુણસ્થાનકે હાય છે. ૩. શાસ્ત્ર ચાગનું સ્વરૂપ
શાસ્ર યોગ સ્વિહ રોયા યથાશકત્યપ્રમાદિન: શ્રાદ્ધસ્ય તીવ્રાધેન વસાઽવિકલતા
॥૪॥
વિવેચન—અપ્રમાદિ એવેા શ્રાવક શાસ્ત્રમાં જે પ્રમાણે કહેલ હાય તે પ્રમાણે ધર્મોના સ અનુષ્ઠાને જે સમયે જે કરવાનાં હાય તે પ્રમાણે કરે છે. વિકથાદિ પ્રમાદ જૈને અલ્પ માત્ર પણ નથી, તેમ જ અન્ય પ્રકારના મેહના અભાવથી આત્માદિના નિણૅય જેને ચાક્કસ થઈ ગયો છે. તેમ જ તીવ્ર એધને લઈ અખાધિત યોગ્ય સમયે અખંડ ધર્માનુષ્ઠાન કરે છે. ઇચ્છાયોગમાં યથા યોગ્ય પ્રવૃત્તિની ખામી છે, ત્યારે શાસ્રયોગમાં યથાયોગ્ય પ્રવૃત્તિ થઈ શકે છે. તેમ જ ત્યાગ, વૈરાગ્ય પણ વધારે સારા હેાય છે. વિચક્ષણ મનુષ્યો જ પેાતાના દોષાને, ભૂલાને જાણી શકે છે અને ત્યાગી શકે છે. પણ જે પેાતાની ભૂલાને જાણે જ નહિ તે તેને ત્યાગી તે કયાંથી જ શકે. ૪.
સામથ્યાગનું સ્વરૂપ
શાસુસ'શિ તાપાયસ્તઽતિક્રાન્ત ગાચરઃ શકતુ, કાદ્વિશેષણ સામર્થ્યખ્યાયમુત્તમઃ
11411
Page #24
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય
વિવેચન–શાસ્ત્રમાં યોગની સિદ્ધિ માટે જે જે ઉપાયો બતાવેલ છે, તે સર્વ ઉપાયોને અનુભવપૂર્વક સાક્ષાત્કાર કરીને જેઓ ઘણું આગળ વધ્યા છે તેઓનું જે ઉત્તમોત્તમ ધમનુહઠાન તેને સામર્થ્ય યોગ કહે છે. દષ્ટાંત તરીકે તથા પ્રકારના સંઘયણના અભાવે તથા શ્રુતજ્ઞાનના અભાવે જિન કલ્પાદિ જે વસ્તુને વિચ્છેદ (નાશ) શાસ્ત્રમાં કહેલ છે, તેને અભ્યાસ શક્તિના પ્રાબલ્યપણુથી કરે, જિન કલ્પાદિની તુલના કરવીપ્રેકટીસ કરવી. જેટલી બને તેટલી શક્તિને ફેરવવી તેને સામર્થ્ય યોગ કહે છે. આ યોગ વિના વિલંબે પ્રધાન ફલ-મેક્ષ મેળવી આપવામાં અસાધારણ કારણ રૂપ છે. પ.
આ વાતને સમર્થન કરે છે. સિદ્ધયાર વ્યપદસંપ્રાપ્તિ હેતુ ભેદા ન તત્વતઃ
શાસ્ત્રાદેવાયગમ્મતે સવ વહે ગિભિ દા
વિવેચન–શાસો તે દિશા બતાવે છે, પણ પછી આગળને માર્ગ તે પિતાની મેળે મેળવી લેવું જરૂરી છે. શાસ્ત્રમાં મોક્ષ પ્રાપ્તિના સમ્યગ્ગદર્શન, જ્ઞાન અને ચારિત્રાદિ અનંતા માર્ગો બતાવેલા છે. નવ પદની પૂજામાં મહોપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજી મહારાજ જણાવે છે કે – વેગ અસંખ્ય જિનવર કહ્યા નવપદ મુખ્ય તે જાણે રે સારાંશ એ છે કે, મેક્ષ પ્રાપ્ત કરવાના અસંખ્ય સાધન છે, પણ તે બધાને શાસ્ત્રથી યોગી પુરુષો પણ સર્વ પ્રકારે જાણી શકતા નથી. સ્વાનુભવદ્વારા નિષ્પન્ન યોગીએ જાણી શકે છે. આ વાતને દષ્ટાંત દ્વારા સમજાવે છે. કેઈ નગરમાં પ્રવેશ કરવા
Page #25
--------------------------------------------------------------------------
________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૦
માટે એક જ દરવાજો હાતા નથી, પણ અનેક દરવાજાએ તથા ખારીએ હાય છે. જેને જે ઇચ્છા આવે તે દરવાજેથી નગરમાં પ્રવેશ કરી શકે છે. તેના માટે પ્રતિબધ હાતા નથી, તે પ્રમાણે મેક્ષ રૂપ નગરમાં પ્રવેશ કરવા માટે એકાદ સાધન હેતુ નથી, પણુ અસ`ખ્યાત કે અન'તા સાધના હેાય છે. આ બધા અનંતા સાધનાના ઉલ્લેખ શાસ્ત્રમાં કેવી રીતે હાઈ શકે? શાસ્ર તા માત્ર દિશાસૂચન કરે છે. એકાદ સાધન પકડી આગળ વધવા પ્રયત્ન કરે તેા આગળના માગેર્યાં આપાઆપ સ્વાનુભવે સમજાઈ જાય છે. ૬.
શાસ્ત્રથી તમામ સાધના નણુવામાં દોષ બતાવે છે. સવ થા તપરિચ્છેદાત્ સાક્ષાત્કારિવ યાગતઃ તત્સવ જ્ઞત્વ સ‘સિધ્ધેસ્તદા સિદ્ધિપક્રાપ્તિતઃ 11911 વિવેચન—શાસ્ત્રો દિશાસૂચન કરાવનારા હાવાથી શાસ્ત્ર દ્વારા મેાક્ષના અનંતા સાધના જાણી શકાય જ નહિ અને જાણવામાં આવે તે શ્રેાતારૂપ યોગિને સ્વાનુભવ સિદ્ધ તમામ માર્ગોના સાક્ષાત્કાર થવાથી શાસ્ત્ર સાંભળવાના સમયે જ સજ્ઞપણાની સિદ્ધિ સાથે મુક્તિપદની પ્રાપ્તિ પણ થાય, પણ તેમ તે થતું જ નથી.' ૭.
:
વાદિ આ વાતને ઈષ્ટ ગણે છે. તેને ઉત્તર આપે છે ન ચૈનદેવ યત્તસ્માત્ પ્રાતિભજ્ઞાન સગતઃ સામર્થ્ય યોગાવાાસ્તિ સવજ્ઞત્યાદિ સાધનમ્ ॥૮॥ વિવેચન—ઉપર જે મીના કહેવામાં આવી તે પ્રમાણે અનતું તે નથી. શાસ્ત્રથી અયોગિ કેવલીત્વનું જ્ઞાન થયા છતાં
Page #26
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય પણ મુક્તિ મળતી તે નથી. જે આમ છે તે પ્રતિભજ્ઞાન સંયુક્ત આ સામર્થ્યયોગ ચક્કસ સર્વજ્ઞાણાને પ્રાપ્ત કરી આપે છે. આ યોગ પ્રાપ્ત થતા આત્મસ્વરૂપ પ્રગટ થતા જરાપણ વાર લાગતી નથી. આ પ્રતિભજ્ઞાનને માર્ગાનુસારિ–કેવલજ્ઞાનને અનુસરનાર પ્રકૃષ્ટ ઉહા-જ્ઞાન-માનસિકતાદશ જ્ઞાન કહે છે. સામર્થ્ય છે પ્રધાન જેમાં, એ યોગ ને સામર્થ્યયોગ, અર્થાત્ પકક્ષેમત ઉત્તમ ધર્મ વ્યાપાર. કે જે યોગીઓથી પણ અવાચ છે, અકથનીય છે, જેનું સ્વરૂપ શબ્દ દ્વારા પણ વર્ણન કરી શકાય નહિ, પણ સ્વાનુભવગમ્ય છે. આ સામર્થ્યોગ ધર્મવ્યાપાર વિલંબ વગર કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવે છે. અહીંઆ વાદી શંકા કરે છે કે–પ્રાતિજ્ઞાન છે તે શ્રુતજ્ઞાન છે. અને એમ નહિ માને તે શાસ્ત્રમાં પાંચ જ્ઞાન કહેલ છે તેના છ જ્ઞાન થશે, તેમ જ પ્રતિભજ્ઞાનને કેવળજ્ઞાન પણ કહી શકાય નહિ, કારણ કે કેવલજ્ઞાન તે સામર્થ્ય યોગનું કાર્ય છે. આ યોગમાં પ્રવૃત્તિ કરવાથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે પ્રતિભજ્ઞાનને શ્રતજ્ઞાનની અંદર પ્રવેશ કરાવે, જે શ્રુતજ્ઞાનની અંદર પ્રાતિભજ્ઞાનને સમાવેશ થાય તે પછી મેક્ષપ્રાપ્તિને જે જે કારણે છે તે શ્રતજ્ઞાન રૂપ શાસ્ત્રથી જ જણાય છે એમ ચોક્કસ થયું. આને ઉત્તર એ છે કે પ્રાતિજ્ઞાન છે તે શ્રુતજ્ઞાન નથી. તેમ જ કેવલજ્ઞાન પણ નથી. તેમ જ પાંચ જ્ઞાનથી જુદું જ્ઞાન પણ નથી, જેમ અરૂણોદય. આ અરુણોદય છે તેને રાત્રિ ન કહી શકાય, તેમ દિવસ પણ ન કહી શકાય, તેમ જ રાત્રિ દિવસથી અતિરિક્ત વસ્તુ છે તેમ પણ ન કહી શકાય. પરંતુ સૂર્યોદય પહેલાંની એક અવસ્થા અરુણોદય છે એમ કહી શકાય, તે
Page #27
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય પ્રમાણે પ્રાતિજ્ઞાનને શ્રુતજ્ઞાન તથા કેવલજ્ઞાન પણ ન કહી શકાય. કારણ કે સામર્થ્યયોગના સમયે ક્ષપકશેણુગત હોવાથી ઉત્કૃષ્ટ ક્ષયોપશમભાવને લઈ કૃતજ્ઞાની તરીકે વાસ્તવિક વ્યવહાર થઈ શકે નહિ, માટે શ્રતજ્ઞાન ન કહેવાય, તેમ જ પશમ જ્ઞાન હોવાથી તમામ દ્રવ્ય પ્રર્યાયને નહિ જાણવાથી કેવલજ્ઞાન પણ કહેવાય નહિ, માટે આ પ્રાતિજ્ઞાનને અરુણોદયની જેમ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પહેલાંની દશા કહે છે. આ જ્ઞાનને બીજાઓ તારકનિરીક્ષણ જ્ઞાન શબ્દથી ઓળખાવે છે. માટે તેને પ્રાતિજ્ઞાન કહેવામાં દેષ નથી. ૮.
સામર્થ્યોગના ભેદ કહે છે. દ્વિધાય ઘર્મ સંન્યાસ યોગસંન્યાસ સંતિ, ક્ષાપશમિકાધર્મા ગા: કાયાદિકમ તુ દા
વિવેચનકેવલજ્ઞાન થયા પહેલાના પ્રતિભજ્ઞાનવત તીવ્ર તત્વ બેધથી ઘણે આગળ વધેલ એ અપ્રમત્ત સંયતિ
જ્યારે આઠમા ગુણસ્થાને ક્ષપકક્ષેણી પર ચઢે છે ત્યારે ધર્મ સંન્યાસ નામના સામર્થ્ય યોગને પ્રથમ ભેદ પ્રાપ્ત થાય છે. આ યોગની અંદર ક્ષયોપશમ ભાવથી ઉત્પન્ન થયેલા ક્ષમાદિ દશ પ્રકારના ધર્મોને નાશ થાય છે, અને ક્ષાયિક ભાવના ક્ષમાદિ દશ પ્રકારના ધર્મો પ્રગટ થાય છે. આ ધર્મ સંન્યાસ યોગ છઠ્ઠા ગુણસ્થાનકથી શરૂ થાય છે, અને તેરમાં ગુણસ્થાનક સુધી હોય છે, પણ તાત્વિક દષ્ટિએ ધર્મ સંન્યાસ યોગ આઠમાં ગુણસ્થાનકે ક્ષપકશ્રેણી પર ચઢે ત્યારે જ શરૂ થાય છે, અને ફળ સ્વરૂપે કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવી આપે છે. કેવલજ્ઞાન પ્રાપ્ત
Page #28
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય થયા પછી થયોપશમ ભાવના ક્ષમાદિ ધર્મો, તથા મત્યાદિ ચાર જ્ઞાન રહેતા નથી, અને ક્ષાયક ભાવના ક્ષમાદિ દશ ધર્મો તથા કેવલજ્ઞાનાદિ પ્રાપ્ત થાય છે.
યોગ સંન્યાસ નામને સામર્થ્યયોગ તેરમાં ગુણસ્થાનકના. અંતે મેલ જવાના સમયે જ્યારે શેલેશીકરણ કરે છે, ત્યાર પછી ચૌદમાં ગુણસ્થાનકે આ યોગ હોય છે, આ યોગમાં મન, વચન અને કાયાના વ્યાપારને પણ નિરાધ થાય છે. આ બાબતને આગળના લેકમાં જણાવવામાં આવે છે. ૯
આ બન્ને વેગ જે ગુણસ્થાનકે હોય તે કહે છે. દ્વિતીયાદપૂર્વકરણે પ્રથમસ્તાત્ત્વિક ભવેત આયકરણાદૂર્વે દ્વિતીય ઇતિતદ્ધિદઃ શિવાય
વિવેચન–અહીંઆ બીજું અપૂર્વકરણ ગ્રહણ કરવાથી ગ્રંથભેદના કારણભૂત પ્રથમ અપૂર્વકરણને નિષેધ કરીને દ્વિતીય શબ્દ ગ્રહણ કરેલ છે, કારણ કે પ્રથમ અપૂર્વકરણમાં સામર્થ્ય ગ હોતું નથી.
અપૂર્વકરણ એટલે આત્માને અપૂર્વ ભાવ. જે પહેલા કયારેય પણ આવેલ નથી. આ અનાદિ અપાર સંસારમાં પરિ ભ્રમણ કરતા આ જીવને ધર્મના અનુષ્ઠાન કરવા છતાં પણ પહેલા કયારે નહિ આવે એ આત્માને અપૂર્વ અધ્યવસાય (પરિણામભાવ) ઉત્પન્ન થાય તેનું નામ અપૂર્વકરણ છે. આ અપૂર્વકરણનું ફળ રાગદ્વેષ રૂપી તીવ્ર ગાંઠ છે તેને ભેદ કરે તે છે, અને આ ગ્રંથભેદનું ફલ સમ્યગદર્શન પ્રાપ્ત થવું તે છે. અને આ સમ્યગ્ર દર્શનથી સત્ય વસ્તુ સમજાય છે—જડ
Page #29
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય ચૈતન્યનું જ્ઞાન થાય છે. સમ્યગદર્શન એટલે શુદ્ધ આત્મસ્વરૂપને બંધ થ, અનુભવ થે. શાસ્ત્રમાં કહેલ છે કે, આપણામાં સમ્યગદર્શન છે કે નહિ તે જાણવા માટે સમ્યકત્વના પાંચ લક્ષણે બતાવ્યા છે. આ લક્ષણે આપણામાં હોય તે જાણવું કે આપણામાં સમ્યક્ત્વ છે. અને એ લક્ષણો ન હોય તે તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર, પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યતા. આ પાંચ લક્ષણથી સમ્યક્ત્વ પ્રગટ થાય છે. આપણામાં સમ્યકત્વ છે કે નહિ તેની ખાતરી થાય છે. તત્વાર્થશ્રદ્ધાને સભ્યત્વ કહે છે. આ સમ્યક્ત્વના પાંચ લક્ષણને અનુક્રમ પ્રાધાન્યતાને અનુસરે છે, અને એક પછી એકને લાભ થાય છે.
પ્રશમ-કષાયેને ઉપશમ થાય તે જ મેક્ષની અભિલાષા રૂપ સંવેગ પ્રાપ્ત થાય છે, અને સંવેગ હોય તે જ સંસાર ઉપર ઉદાસીનવૃત્તિ રૂપ નિર્વેદ પ્રગટ થાય ત્યારે વૈરાગ્યભાવ પ્રગટે છે, અને નિર્વેદ હોય તે જ દુઃખી જીવે ઉપર દયા ચિંતવવા રૂપ અનુકંપા પ્રગટ થાય છે અને અનુકંપા હોય તે જ પ્રભુના વચન ઉપર શ્રદ્ધા થવા રૂપ આસ્તિકતા પ્રાપ્ત થાય છે. પૂર્વાનુ પૂવથી પશ્ચાનુપૂવી સુંદર છે. આસ્તિકતા હોય તે અનુકંપાદિ બીજા ગુણે હોય છે એમ શાસ્ત્રના જાણકારો કહે છે.
સમ્યગુદર્શન પાપ્ત થયા પછી કમની જે સ્થિતિ બાકી રહે છે તેમાંથી સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મની સ્થિતિને ક્ષય થવાથી બીજા અપૂર્વકરણમાં પ્રથમ તાત્વિક ધર્મસંન્યાસનામને સામર્થ્યવેગ પ્રાપ્ત થાય છે, અપ્રમત્ત સંયતિ જ્યારે
Page #30
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય
૧૫ આઠમા ગુણસ્થાનકે ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે ત્યારે ધર્મ સંન્યાસ લેગ હોય છે. એ સમયે આત્મસ્કુરણ તીવ્ર થાય છે. પર પરિણતી થતી નથી. આ અતિ ઉત્તમ દશાને જ્ઞાનીઓ પણ વર્ણવી શકે નહિ, તે અનુભવગમ્ય સ્થિતિ છે. યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આ અતિ ઉત્કૃષ્ટ ચારિત્ર તથા જ્ઞાનદશામાં વર્તતાં ઘનઘાતી કર્મને નાશ થાય છે, અને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે ક્ષપશમ ભાવના ક્ષમાદિ દશ ધર્મ તથા મત્યાદિ જ્ઞાનની નિવૃત્તિ થાય છે. અને લાયક ભાવના ક્ષમાદિ ધર્મો તથા કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ તાવિક ધર્મસંન્યાસયેગ છે. પરંતુ અતાત્વિક ધર્મસન્યાસ
ગ છઠ્ઠા ગુણસ્થાનકે પ્રવજ્યા અંગીકાર કરતી વખતે હોય છે. સાવધ પ્રવૃત્તિની નિવૃત્તિરૂપ પ્રવજ્યા જ્ઞાનગની પ્રાપ્તિરૂપ છે. ભગવતી પ્રવજ્યાને અધિકારી સંસારથી વિરક્ત થયે હેય તે જ છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે, દીક્ષાને લાયક તે જીવે છે કે જે (૧) આર્યદેશમાં જન્મેલ હેય, (૨) વિશિષ્ટ જાતિ અને કુળવાળે હોય, (૩) જેના કર્મરૂપી મળ ઉપશાંત થયા હોય એ નિર્મળ બુદ્ધિવાળે હોય, (૪) જેને મનુષ્ય જન્મની દુર્લભતા સમજાણ હોય, (૫) જન્મ – મરણના રેગથી જે ભયભીત બન્યો હોય, (૬) ધન, સંપત્તિની અસ્થિરતાને જાણી લીધી હોય, (૭) વિષયો માત્ર દુઃખના હેતુ છે એમ જાણ્યું હોય, (૮) સંગને વિયેગશીલ જાણ્યો હોય, (૯) મરણને ભય જીવનમાં પ્રતિક્ષણે રહે છે એવું જાણી લીધું હોય, (૧૦) ભેગેનું ફળ અતિ ભયંકર છે એમ જાણી લીધું હેય, (૧૧) ઉપરોક્ત
Page #31
--------------------------------------------------------------------------
________________
હાય, (૧૬
ય તે જ અભ્યાસ
ગદષ્ટિ સમુચ્ચય વસ્તુ સ્વભાવને જાણી જે સંસારથી વિરક્ત રહેતે હય, (૧૨) જેના કષાયો પાતળા પડી ગયા હોય, (૧૩) જે વિનયવંત હેય, (૧૪) જે બધાથી સન્માનીય હોય, (૧૫) કોઈને દ્રોહ ન કરનાર હોય, (૧૬) પરનું હિત કરનાર હોય, (૧૭) શ્રદ્ધાવંત હેય, (૧૮) આચાર્યના પરિચયમાં આવેલ હોય, ઉન્નતિકમમાં આગળ વધેલ હોય તે જ માણસ દીક્ષાને લાયક ગણાય છે. અને તે જ વાસ્તવિક રીતે ધર્મસંન્યાસવાન થઈ શકે છે, કારણ કે ત્યાં જ્ઞાનયોગની પ્રાપ્તિ થાય છે. આવા ગુણવાળું પ્રાણી ન હોય તે જ્ઞાનયોગને આરાધી શકતું નથી. “સર્વજ્ઞોએ ભાષેલું તે જ આગમ છે, અને આ વાત શાસ્ત્રમાં નિરૂપણ (બરેબર વર્ણવેલ) કરેલ છે” તાત્વિ “આ જ્ય કરણું દુર્વે.”
ધર્મસંન્યાસ યોગનું સ્વરૂપ કહ્યા પછી હવે યંગ સંન્યાસ નામના સામર્થ્યથેગનું સ્વરૂપ કહે છે, કેવલજ્ઞાનના ઉપયોગથી તથા અચિંત્ય વીર્યશક્તિ વડે તે તે પ્રકારના તે તે કાળે ક્ષય કરવા યોગ્ય ભયગ્રાહિ કર્મને તથા પ્રકારે ક્ષય કરવા પ્રયત્ન કરે એનું નામ શૈલેશીકરણ અથવા આયોજ્યકરણ છે. સારાંશ એ છે કે તેમાં ગુણસ્થાનકના અંતે શેલેશીકરણ કરવાની શરૂઆત કરતાં ચૌદમાં ગુણસ્થાન કે આ શૈલેશીકરણની ક્રિયાથી મન, વચન અને કાયાના યોગેનું રૂંધન (રેકવાથી) કરવાથી ચાર અઘાતી કર્મોને નાશ થાય છે. શૈલેશી અવસ્થાનું આ ફળ છે. ચાર ઘાતી કર્મો પહેલા ક્ષય થયા હતા, અને શેલેશી કરણથી બીજા ચાર અઘાતી કર્મ ક્ષય થવાથી તરત જ પરમ પદને (સિદ્ધ ગતિને) પ્રાપ્ત કરે છે. સિદ્ધ ગતિમાં આત્મસ્વરૂપ, પરમજ્યોતિ રૂપ સચ્ચિદાનંદ સ્વરૂપમાં લીન થાય છે. જન્મ,
Page #32
--------------------------------------------------------------------------
________________
ગિદષ્ટિ સમુચ્ચય
૧૭. જરા, આધિ, વ્યાધિ અને ઉપાધિ રહિત નિરુપાધિ સુખ પ્રાપ્ત કરે છે. કર્મબીજ સર્વથા દગ્ધ થવાથી ભવાંકુર હવે ઉત્પન્ન થતું નથી. આ આઠમી પર દષ્ટિનું અંતિમ ફળ છે. આ બીજે યોગ સંન્યાસ નામને સામર્થ્યયોગ શશીકરણ અવસ્થામાં થાય છે એમ યોગાચાર્યો જણાવે છે. આ સર્વે બાબત આગમથી સિદ્ધ છે. આ વાતને સાબિત કરવા પ્રાચીન સિદ્ધાંતની ગાથાઓને અર્થ બતાવે છે. “યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ” આ ત્રણ કરણે ભવ્ય જેને હોય છે. અભવ્ય અને પ્રથમ યથાપ્રવૃત્તિકરણ માત્ર હેય છે. કરણ એટલે એક જાતને આત્માને પરિણામ (ભાવ) જ્યાં ગ્રંથિ છે ત્યાં પહેલું કિરણ હોય છે, ગ્રંથિને ભેદ કરતાં બીજું કરણ પ્રાપ્ત થાય છે. અનિવૃત્તિકરણથી આ જીવ સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે. દુઃખે કરીને ભેદી શકાય, એવી પ્રગાઢ અને ગુપ્ત એવી લાકડાની ગાંઠ જેવા જીવના કર્મથી ઉત્પન્ન થયેલે ગાઢ રાગદ્વેષના પરિણામ (ભાવ) તેને ગ્રંથિ કહે છે. આ ગ્રંથિને ભેદ થયા પહેલાં જીવ મિથ્યાત્વી હતું. પરંતુ ગ્રંથિને ભેદ થવાથી તે સમ્યક્ત્વ જ્ઞાનવાન બને છે. થોડું પણ સમ્યકજ્ઞાન ઘણું ઉત્તમ છે અને અસંમેહનું કારણ બને છે. નારાયાજા
સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી જે કર્મની સ્થિતિ બાકી રહી છે. તેમાંથી બે પલ્યોપમથી નવ પલ્યોપમ જેટલી કર્મની સ્થિતિ ઓછી થાય ત્યારે દેશવિરતિ શ્રાવકપણું પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સાગરેપમ જેટલી કર્મની સ્થિતિને ક્ષય કરે ત્યારે પ્રથમ ચારિત્ર પ્રાપ્ત થાય છે. તે પછી સંખ્યાત સાગરોપમ કર્મની સ્થિતિને
છે. ૧
Page #33
--------------------------------------------------------------------------
________________
ચેાગદૃષ્ટિ સમુચ્ચય
૧૮
નાશ થાય ત્યારે ઉપશમ શ્રેણી પ્રાપ્ત થાય છે અને ત્યાર પછી સંખ્યાત સાગરોપમની કમની સ્થિતિ ક્ષય થયે ક્ષપકશ્રેણી પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સિદ્ધાંત ગાથાના સારાંશ જણાવ્યો છે. ૧૦. શૈલેશીકરણ પછી બીજો યાગ બતાવે છે.
અતત્વ ચાગા યાગાનાં યાગઃ પરમુટ્ટાહતઃ, માક્ષરાજનભાવેન સવ સન્યાસ લક્ષણઃ ૧૧૫ વિવેચન—આઠ દૃષ્ટિમાં પરા નામની આઠમી દૃષ્ટિ પ્રાપ્ત થતાં યેાગ સન્યાસ સામર્થ્ય યોગ શૈલેશીકરણ અવસ્થામાં મન, વચન, કાયાના વ્યપારના સવથા અભાવ થતાં પ્રાપ્ત થાય છે. આ યાગ સાગમાં શ્રેષ્ઠ છે. કારણ કે આત્માને મેાક્ષની સાથે જોડી દેવાને લાયક ઉત્કૃષ્ટ ધર્માનુષ્ઠાન રૂપ યોગ સંન્યાસ નામના સામર્થ્ય યોગ છે. આ પ્રમાણે ઈચ્છાદિ ત્રણ યોગનું સ્વરૂપ જણાવીને ચાલુ પ્રસંગને હવે જણાવે છે. ૧૧.
એતત્ત્રયમનાશ્રિત્ય વિશેષણૈતદુભવાઃ। યાગદ્ય ઉચ્ચત્તે અઠ્ઠો સામાન્યતસ્તુ તઃ ॥૨॥ વિવેચન—ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ, સામર્થ્ય યોગનું સ્વરૂપ પ્રથમ કહેલ છે તે ત્રણ યોગના આશ્રય લીધા સિવાય પરંતુ એ યોગથી ઉત્પન્ન થયેલ ષ્ટિએ સામાન્ય પ્રકારે આઠ છે. આગળ આઠ દૃષ્ટિઓનું સ્વરૂપ જણાવે છે. ૧૨.
આઠ દૃષ્ટિઓના નામ જણાવે છે
મિત્રા તારા ખલા દ્વીપ્રા સ્થિરા કાન્તા પ્રભા પરા । નામાનિ ચાગષ્ટિનાં લક્ષણ ચ નિાત ॥૧૬॥ અ-મિત્રા, તારા, ખલા, દીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા, પરા
Page #34
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય
આ યર્થાથ નામવાળી ગદષ્ટિઓ છે. જેનું સ્વરૂપ હવે કહેવામાં આવે છે તે તમે સ્થિર ચિત્તે સાંભળો. ૧૩.
વિવેચન—મિત્રની માફક મિત્રા, સર્વ જીવ પર મૈત્રી ભાવના રાખનાર મિત્રા, તારાની માફક તારા, જેનામાં આંખના તારાની જેમ આત્મપ્રકાશ કંઈક પ્રગટયો છે તે તારા વગેરે યથાર્થ અન્વય (પદોને યોગ્ય સંબંધ) નામવાળી આ આઠ યોગદષ્ટિઓ છે.
આ આઠ યોગદષ્ટિએનું વર્ણન આગળ કરવામાં આવશે. અહીંઆ યોગ દષ્ટિ નામ આપવાથી આગળ બતાવવામાં આવતી એઘ દૃષ્ટિને નિષેધ સમજ. એઘદષ્ટિ છે તે વાસ્તવિક દષ્ટિ નથી. કારણ કે એઘદષ્ટિથી જે જે ધર્મના અનુષ્ઠાન કરવામાં આવે છે તે વિકાસ સાધક થતા નથી. પરંતુ યોગદષ્ટિથી જે જે ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે તે જ વિકાસ સાધક બને છે. ૧૩.
ઓઘદૃષ્ટિનું વર્ણન સમેગા મેધરાવ્યા સંગ્રહાઘર્ભકાદિવતા
ઓઘદષ્ટિ રિહયા મિથ્યાદષ્ટિતરાયા ૧૪ વિવેચન–ઓઘ દષ્ટિ એટલે જનસમુદાયની સામાન્ય દષ્ટિ. ભવાભિનંદી જીવની દષ્ટિ. વિચાર કે સમજણ વગર ગતાનગતિ ન્યાયે બાપદાદાના ધર્મને અનુસરવું; બહુ જન સંમત એવા ધર્મના અનુયાયી થવું તે, પિતાની બુદ્ધિને ઉપયોગ ન કરે આનું નામ ઓઘદષ્ટિ છે. જ્ઞાનાવરણાદિ કર્મની વિચિત્રતાને
Page #35
--------------------------------------------------------------------------
________________
ચાગષ્ટિ સમુચ્ચય
२०
લઈને આ સૃષ્ટિ નાના પ્રકારની હાય છે. દૃષ્ટાંતથી આ વાત સમજાવે છે કે
એક ગ્રહાદ્વિ દોષવાળા બાળક અને એક ગ્રાદિ દોષ વગરના ખાળક, તેમ જ એક બાળક અને એક વૃદ્ધ, યુવાન, તેની દૃષ્ટિમાં (દર્શીનમાં) ફેર પડશે જ. એઘષ્ટિ-(સામાન્ય દર્શન) ભવાભિનંઢી જીવ વિષયવાળી એઘદૃષ્ટિ જાણવી.
કાચ–તિમિર રેગથી ઉપરત થઈ છે જેની ષ્ટિ એવા મિથ્યાદૅષ્ટિ તથા બીજો અનુપરત દૃષ્ટિવાળા મિથ્યા-ષ્ટિ. આ અક્ષરા જણાવ્યો ભાવાથ હુવે જણાવે છે.
મેઘવાળી રાત્રિમાં એક દૃષ્ટિ કિંચિત્ માત્ર વસ્તુને ગ્રહણ કરે છે. બીજી દષ્ટિ મેઘ વગરની રાત્રિમાં જરા વધારે વસ્તુને ગ્રહણ કરે છે. મેઘવાળા દિવસે અને મેઘ વગરના દિવસે જે દૃષ્ટિધ થાય છે તેમાં તરતમત્તા રહેલ હાય છે. તેમ જ ભૂતાદિ ગ્રહવાળી દષ્ટિ તથા ભૂતાદિ ગ્રહ વગરનાની દૃષ્ટિ, આ તેમાં પણ વિશેષતા રહેલ છે, ચિત્તભ્રમાદિ ભેદને લઈ, તેમ જ ખાલકની, ચુવાનની, વૃદ્ધની દૃષ્ટિ, વિવેકી માણસની અને અવિવેકી માણસની દૃષ્ટિ, તેમ જ કાચાદિ તિમિર રાગથી જેનાં લેાચના હણાઈ ગયાં છે એવા મિથ્યા-ષ્ટિની દૃષ્ટિ અને જેનાં લેાચને રાગથી નથી હણાયા એવા મિથ્યાદષ્ટિની દૃષ્ટિ, આ બધાએકની દૃષ્ટિમાં કોઈ એક વસ્તુ જોવામાં જેવી રીતે તરતમત્તા ઉપાધિને લઈ ને પડે છે. તેવી રીતે આત્મધર્મ સંબધી કોઈ પણ એક પદાના નિર્ણયમાં ક્ષયાપશમની વિચિત્રતાને લઈ જુદા જુદા પ્રકારના જ્ઞાનભેદા ( અભિપ્રાયા ) પડે છે. આ જ્ઞાન
Page #36
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય ભેદ-સહણ ભેદ, અથવા દર્શનેમાં પરસ્પર ભેદ મિત્રાદિ ચાર દષ્ટિમાં પરસ્પર પડે છે એમ ગાચાર્યો જણાવે છે. પરંતુ રાગદ્વેષની ગ્રંથિને જેઓએ ભેદી નાખેલ છે એવા સ્થિરાદિ દષ્ટિવાળા ગીઓની અંદર આવા સહણાદિ ભેદો કદાપિ પડતા નથી. કારણ કે તેઓ નય ભેદના સ્વરૂપને બરબર જાણતા હોવાથી દરેક દર્શનના અભિપ્રાયોને સારી રીતે સમજી શકે છે. કારણ કે ષટૂ દર્શને છે તે જૈન દર્શનના અંગે છે, જૈન દર્શન છે તે સમુદ્ર સમાન છે. તેમાં દરેક દર્શન રૂપી નદીઓ આવીને મળે છે. આવા બેધને લઈને આ યોગીઓમાં ઉક્ત ભેદ પડતા નથી. સ્થિરાદિ દષ્ટિવાળા મહાત્માઓની પ્રવૃત્તિ પરના હિતાર્થે જ હોય છે. વળી તેમાં શુદ્ધ બોધને લઈ હઠાગ્રહ જરા પણ તે નથી. નિરંતર મૈત્રી, પ્રમેહ, કરુણા અને મધ્યસ્થ ભાવનાને ભાવતા હોવાથી ગંભીર અને ઉદાર આશયવાળા હેય છે. તેમ જ દરેક જીવને સંજીવની ચારિ ચરનાર બળદનાં દષ્ટાંતથી મધ્યસ્થ ઉપદેશ આપીને આગળ વધારે છે. ૧૪.
આઠ દૃષ્ટિએનું સ્વરૂપ તૃણમયકાણાગ્નિક દીપપ્રપમા
રત્નતારા/ચંદ્રાભાઃ સદ્દષ્ટર્દષ્ટિરષ્ટધા ઉપા વિવેચન—(૧)સામાન્યપણે સદ્દષ્ટિવાળ યોગીઓની દષ્ટિ (બે) આ પ્રકારની છે? મિત્રાદષ્ટિની અંદર બે તૃણાગ્નિના કણ જે છે. વાસ્તવિક પિતાના કાર્યને કરનાર થતું નથી. સુંદર સ્મૃતિના બીજભૂત સારા સંસ્કાર નહિ પડવાથી અલ્પ શક્તિવાળે બંધ ટકી શકતું નથી. આને લઈને દેવ, ગુરુ વંદન
Page #37
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય વગેરેમાં વિકલતા આવે છે. અંતર ઉપયોગ ભાવપૂર્વક વંદનાદિક કાર્ય કરી શકાતા નથી.
(૨) તારાદષ્ટિમાં બોધ છાણની અગ્નિના કણ જેવો હોય છે. પહેલા કરતાં જરા અધિક ખરે, પણ ખરા અવસરે બંધ બુઝાઈ જાય છે. વાસ્તવિક રીતે વધારે વખત ટકી શકે એવા વીર્યને અહીંયા અભાવ હોય છે. આને લઈને કઈ ધાર્મિક અનુષ્ઠાન કરવાનો વિચાર થતાં પ્રથમની સ્મૃતિ સારી ન હોવાથી તે કાર્ય કરી શકતું નથી.
(૩) બલાદષ્ટિમાં કાણાગ્નિના કણ જે બોધ હોય છે. આની અંદર પહેલાં બે કરતાં જરા વધારે બેધ હોય છે. એથી આમાં વિર્યશક્તિ શેડી વધારે હોય છે. સ્મૃતિ પણ આમાં જરા સારી હોય છે. આને લઈને પ્રભુભક્તિ આદિ ધાર્મિક અનુષ્ઠાને કરવામાં અનુરાગ થાય છે. અને થોડે પ્રયત્ન પણ કરે છે.
(૪) દીપ્રાદષ્ટિમાં બેય દીવાની પ્રભા જે હોય છે, પહેલા કરતાં ઘણું વધારે છે. કારણ કે આની અંદર પહેલાના ત્રણે બંધ આવી જાય છે. એથી આમાં વીર્યશક્તિ વધારે હોય છે. તેમ જ કાર્ય કરવાના સમયે સ્મૃતિ ઘણું જ સારી હોવાથી દ્રવ્યથી તથા ભાવથી દેવ, ગુરુ આદિની ભક્તિ, સેવા વગેરે કાર્યો કરવામાં, તથા પાપ પુણ્યના કાર્યોમાં બીજાઓના કરતાં આ દષ્ટિવાળાની પ્રવૃત્તિ સમજણપૂર્વકની હવાથી જુદી પડે છે. અહીંયાં જ પ્રથમ ગુણસ્થાનકની ઉત્કૃષ્ટતા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રકારોએ વ્યકત મિથ્યાત્વરૂપ ગુણ આશ્રી વ્યવહાર રાશિવાળા
Page #38
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય
જીને પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનક કહેલ છે. તે સામાન્ય પ્રકારે જાણવું, બાકી વાસ્તવિક રીતે પ્રથમ ગુણસ્થાનક ઉત્કૃષ્ટ આ ચેથી દષ્ટિમાં આવે ત્યારે જ પ્રાપ્ત થાય છે. શ્રાવકના કુળમાં જન્મ લેવાથી, કે સાધુના વેશ પહેરવાથી થું, પાંચમું કે, છઠ્ઠ ગુણસ્થાનક આવી જતું નથી. તે તે ગુણે પ્રાપ્ત કરવાથી પમાય છે. આગળ ઉપર દષ્ટિઓનું સ્વરૂપ જણાવવામાં આવશે ત્યારે સમજાશે કે કેટલી હદે જીવ આગળ વધે છે ત્યારે તેને પ્રથમ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. ચોથું ગુણ સ્થાનક અને પાંચમું, છઠું વગેરે ગુણસ્થાનક પ્રાપ્ત કરવા માટે કેટલા ગુણે પ્રાપ્ત કરવા પડે છે તે હવે પછી બતાવવામાં આવશે.
(૫) સ્થિરાદષ્ટિ જેઓ રાગદ્વેષ રૂપી ગ્રંથિને ભેદે તેમને હોય છેઅહીંયા સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. સ્થિરાદષ્ટિમાં બોધ રત્નની કાંતિ જે ચિરસ્થાયી પરિણામે અપ્રતિપાતી, પ્રવર્ધમાન, વિનાશરહિત પરને હિતકારક, સંતોષ આપનાર, પ્રાયે કરી ચિત્તની એકાગ્રતાને કરનાર રનની કાંતિ સમાન સ્થિર છે. હદયમાં થયેલ આત્મતિને પ્રકાશ રત્નની કાંતિ સમાન કયારેય પણ જવાને નથી. સત્કર્મોમાં પ્રવૃત્તિ ઘણા જ પ્રેમપૂર્વક તથા વિવેક સહિત કરે છે. અસત્ પ્રવૃત્તિ કરતું નથી.
(૬) કાન્તા દૃષ્ટિમાં બધા તારાની કાંતિ સમાન હોય છે. રત્નની કાંતિને પ્રકાશ મર્યાદિત હોય છે, પરંતુ આકાશમાં રહેલા તારાઓને પ્રકાશ ઘણે દૂર સુધી જઈ શકે છે, સ્થિર કરતાં આ દૃષ્ટિમાં બંધ ઘણું સારું હોય છે. સ્થિર અને શાંત
Page #39
--------------------------------------------------------------------------
________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૪
પ્રવૃત્તિ હાવાથી ધર્માનુષ્ઠાના પણ નિરતિચાર થાય છે. શુદ્ધ ઉપયાગપૂર્વક પ્રમાદરહિત વસ્તુ લેવા મૂકવામાં શુદ્ધ પ્રવૃત્તિ પ્રધાન, ગભીર અને ઉદાર આશયવાળુ' (હેતુ) અનુષ્ઠાન કરે છે.
(૭) પ્રભાદૃષ્ટિમાં સૂર્યના પ્રકાશ સમાન બેધ હાય છે. નિર'તર આત્મધ્યાનમાં જ લીન રહે છે. પ્રત્યે કરી આ દૃષ્ટિમાં બ્યના વિચારી હાતા નથી, પરંતુ આત્મસ્વરૂપમાં પરમશાંતિ સુખના અનુભવ કરે છે. આ દૃષ્ટિવાળા માટે સમાધિમાં લીન રહેવું તે જ શ્રેષ્ઠ ધર્મ અનુષ્ઠાન લાગે છે. તેઓની સમીપમાં સ્વાભાવિક વેરવાળા જીવાના વેરા નાશ પામે છે. જીવા પર મહાન અનુગ્રહ કરનારા હાય છે જે ક્રિયા કરે છે તે અવશ્ય ફલદાતા હેાય છે.
(૮) પરાષ્ટિમાં ચંદ્રમાની ચંદ્રિકા સમાન સૂક્ષ્મ બેધ હાય છે. નિરંતર આત્મ સ્વરૂપમાં રમણતા કરવા રૂપ ધ્યાનમાં લીન રહે છે. અને વિકલ્પ રહિત હાય છે તેથી નિવિકલ્પ આત્મસુખના અનુભવ કરે છે.
આ દૃષ્ટિવાળાઓને પ્રતિક્રમણાદિ અનુષ્ઠાન કરવાની જરૂર રહેતી નથી. પરંતુ ઉદયાનુસારે પરોપકારાદિ તથા પહેલાની જેમ અવશ્યફલદાતા ક્રિયાએ હાય છે, આ પ્રમાણે સામાન્ય રીતે આઠ પ્રકારે સષ્ટિ ખતાવી. અહીયા વાઢી શંકા કરે છે કે ગ્રંથિના ભેદ થાય પછી જ સષ્ટિ કહી શકાય. પણ ગ્રંથિના ભેદ તે મિત્રાદિ દૃષ્ટિમાં થતા નથી, દ્વીપ્રા દૃષ્ટિના ઉત્તરકાલમાં સ્થિરા ષ્ટિમાં થાય છે, તેા સદૃષ્ટિમાં આઠ ષ્ટિ કેવી રીતે સમજવી ?
Page #40
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય
૨૫ શાસ્ત્રકાર તેને ઉત્તર આપે છે કે મિત્રાદિ ચાર દષ્ટિ પણ સદ્દષ્ટિ છે, કારણ કે સ્થિરાદિ ચાર દષ્ટિ પ્રાપ્ત કરવામાં મિત્રાદિ ચાર દૃષ્ટિ છે તે અવશ્ય કારણભૂત છે. આ ચાર દૃષ્ટિ હોય તે જ બીજી સ્થિરાદિ ચાર દષ્ટિ અવશ્ય પ્રાપ્ત થાય છે. પ્રથમની ચાર દષ્ટિ તે કારણ છે અને પાછળની ચાર દષ્ટિ કાર્ય રૂપ છે. આથી પ્રથમની ચારે દષ્ટિને સદ્દષ્ટિ કહેલ છે.
આ વાતને દષ્ટાંત દ્વારા સમજાવે છે. વર્ષોલક–સારામાં સારી સાકર ઉત્પન્ન કરવી હોય તે પ્રથમ શેરડી. શેરડીને રસ, ગોળની રસી અને ગોળની જરૂર પડે છે. પ્રથમની ચાર દષ્ટિ આ શેરડી વગેરેના જેવી છે.
શેરડીમાંથી પ્રથમ રસ નીકળે છે, તેમાંથી ગોળની રસી થાય છે, અને તે ગેળની રસીમાંથી ગોળ થાય છે, આ ગોળમાંથી ખાંડ થાય છે, ખાંડમાંથી સાકર થાય છે, અને સાકરમાંથી મસ્યાંડ થાય છે, અને મત્સ્યાડમાંથી વર્ષોલક ઉત્તમ જાતિની સાકર બને છે.
આ સર્વ જેમ શેરડીમાંથી બને છે તેવી રીતે મિત્રાદિ ચાર દષ્ટિ પ્રાપ્ત થાય પછી જ આગળ વધી શકાય છે. મિત્રાદિ ચાર દષ્ટિ શેરડીના રસાદિ જેવી છે અને એમાંથી જ સ્થિરાદિ ચાર દષ્ટિ રૂપ ઉત્તમ સાકર બને છે.
શેરડી જ અંતે સાકર રૂપ બને છે, તે પ્રમાણે પહેલાની ચાર દૃષ્ટિ ચાદિ વિષયવાળી છે, ધર્મના અનુષ્ઠાને માં રુચિ થવા રૂપ છે અને તેમાંથી જ મેક્ષની અભિલાષા રૂપ માધુર્યતા ઉત્પન્ન થાય છે. મિત્રાદિ ચાર દષ્ટિ શેરડી રૂપ છે. એને લઈને
Page #41
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય ગ્ય જેમાં સંવેગ રૂપ માધુર્યતા ઉત્પન્ન થાય છે પણ નલાદિ–વંશગાંઠ–ઘાસ કે જે શેરડીના વાઢમાં ઉગે છે, પણ તેમાં માધુર્યતાની ગંધ પણ આવતી નથી. આ નવઘાંસ જેવા અભવ્ય જ હોય છે, કે જેમાં ક્યારેય પણ સંવેગ રૂ૫ માધુર્યતા આવવાની નથી.
આ કથનથી એ સમજવાનું છે કે આત્મા પરિણમી છે, જુદા જુદા નિમિત્તોને પામી તેમાં પરિવર્તન થાય છે, મિથ્યાત્વ દશામાં માધુર્યતા વગરને આ જીવ પ્રથમ હતું, પણ પાછળથી સારા સારા સંગે મળવાથી માધુર્યતા રૂ૫ સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. પણ સાંખ્યદર્શનકાર આત્માને વ્યાપક અપ્રચુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવી કુટસ્થ અને અપરિણમી માને છે. આ સર્વવ્યાપક અને કુટસ્થ એક સ્વરૂપ આત્માની અંદર પરિણામી ધર્મ-પલટનધર્મ ન હોવાથી, તેમ જ બૌદ્ધ, દર્શનમાં આત્માને ક્ષણિક-એક ક્ષણની સ્થિતિવાળો માનવાથી આ દષ્ટિના ભેદે તેઓમાં ઘટી શકે નહિ. પરિણમનધર્મ નિત્યાનિત્ય આત્માને માનવામા આવે તે જ ઘટી શકે. પણ એકાંત નિત્ય અને એકાંત અનિત્ય આત્મામાં કદી ઘટી શકે નહિ. આ દૃષ્ટિએ સર્વ ગદર્શનેને સાધારણ છે. આ દષ્ટિએ જેવા પ્રકારના જીવેને જેવી રીતે હોય તેવી રીતે બતાવવામાં આવશે ૧૫. મિત્રાદિ દષ્ટિએ કેને હેય તે જણાવે છે. યમાદિગયુતાનાં ખેદાદિપરિહારતા અષાદિ ગુણસ્થાન ક્રમેëષા સતાં મતા
Page #42
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય
૨૭ વિવેચન–યમ નિયમ વગેરે ભેગના આઠ અંગેથી યુક્ત આ દૃષ્ટિ છે. તેમ જ ખેદાદિ આઠ દેષો જેઓમાં ન હોય, વળી અદ્વેષાદિ આઠ ગુણ જેઓમાં હોય તે મહાનુભાવ મહાભાઓમાં અનુક્રમે આ આઠ દષ્ટિ હોય છે.
શાસ્ત્રમાં કહેલ છે કે, “યમ, નિયમ, આસન, પ્રાણયામ, પ્રત્યાહાર, ધારણું, ધ્યાન, સમાધિ આ યુગના આઠ અંગે છે. આ ગાંગો મિત્રાદિ દૃષ્ટિમાં અનુક્રમે એક એક હોય છે. મિત્રાદષ્ટિમાં યમ, તારાદષ્ટિમાં નિયમ એમ અનુક્રમે પરાદષ્ટિમાં સમાધિ નામનું ગાંગ હોય છે. યમાદિ આઠ યેગાંગના વિરોધી ખેદાદિ દેશે પણ આઠ છે તેને દૂર કરવા તે કહે છે.
(૧) ખેદ-સારા કામની પ્રવૃત્તિ કરતાં જેને થાક લાગે તે ખેદ દેષ. આ ખેદ જેને થાય છે, તેને પ્રભુના ધ્યાનમાં ચિત્તની એકાગ્રતા કદાપિ થતી નથી.
(૨) ઉદ્વેગ-સારા કામ ઉપર અથવા ગ, ધ્યાન આદિ પર અનાદર થાય તેને ઉદ્વેગ કહે છે.
(૩) ક્ષેપ–સારી કિયા કરતાં વચમાં બીજી કિયા તરફ ચિત્તનું જવું, એક બાબતમાં ચિત્ત સ્થિર ન રહે. ચિત્તની એકાગ્રતા ન થાય તે હેપદેષ છે.
(૪) ઉત્થાન-ચિત શાંત ન હોવાથી મનની એકાકાર વૃત્તિને અભાવ તે ઉત્થાન દેષ છે.
(૫) બ્રમ-મનનું વિપરીતપણું, છીપામાં રૂપાનું જ્ઞાન, રસીમાં સપનું જ્ઞાન, આ કામ મેં કર્યું કે નહિ તેનું ભાન ન રહે.
Page #43
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય (૬) અન્યમુદ્દ-જે અવસરે જે ક્રિયા કરવાની હોય તેને છેડીને બીજી ઉપર રાગ થ અને ચાલુ ક્રિયા પર અનાદર કે અબહુમાન તે.
(૭) રૂજ-સારા અનુષ્ઠાનને સર્વથા ઉછેદ કરે, તેમાં કંઈ મહત્વ નથી, એ પિતે નિર્ણય કરે અને બીજાને તે ઉપદેશ આપવો તે.
(૮) આસંગ-સંસારિક ક્રિયામાં જ તત્પર રહે, ભવિષ્યના પરિણામ પર લક્ષ આપે નહિ. પુદ્ગલિક વસ્તુમાં આસક્ત. સંસારી સુખની અપેક્ષા રાખ્યા વગર શાસ્ત્રાનુસારે ધાર્મિક અનુછાને કરવાં તે અસંગ ક્રિયા-અમૃત ક્રિયા તેઓમાં હોતી નથી. મેહને નાશ થયા વિના પ્રગતિ થઈ શકતી નથી. એટલા માટે વિવેકવતાએ આઠ દોષવાળા અંતઃકરણને પ્રયત્નથી ત્યાગ કરે, આઠ દેશના પરિહારથી અનુક્રમે આઠ દષ્ટિઓ પ્રાપ્ત થાય છે. એક એક દોષ એક એક દષ્ટિમાં દૂર થાય છે, અને અષાદિ આઠ ગુણેમાંથી એક એક ગુણ દરેક દષ્ટિમાં પ્રાપ્ત થાય છે.
આઠ ગુણેના નામ (૧) અદ્વેષ-અત્યાર સુધી આ જીવ–વિભાવ દશામાં રાતે હતું અને જીવાદિ ત તરફ તથા મુક્તિ પર દ્વેષભાવ રાખતું હતું. પરંતુ જ્યારે મિત્રાદષ્ટિ પ્રાપ્ત થાય છે, ત્યારે દ્વેષ ઘણે મંદ પડી જાય છે, કરુણાને અંશ વધે છે અને શુભમાં પ્રવૃત્તિ થાય છે.
(૨) જિજ્ઞાસા-આ ગુણ બીજી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. એથી એને તત્વજ્ઞાન કરવાની અભિલાષા ઉત્પન્ન થાય છે,
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૯
ગિદષ્ટિ સમુચ્ચય તેમ જ તત્ત્વબોધ પ્રાપ્ત કરવાની પ્રબળ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે.
(૩) શુશ્રષા-આ ગુણ ત્રીજી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. તેથી તેને તત્વજ્ઞાન શ્રવણ કરવાની અભિલાષા થાય છે.
(૪) શ્રવણ-આ ગુણ એથી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. અત્યાર સુધી તે તત્ત્વજ્ઞાન સાંભળવાની ઈચ્છા હતી, પણ હવે તત્વજ્ઞાન શ્રવણ કરે છે. એથી બોધ વધારે સ્પષ્ટ-વ્યક્ત થાય છે, અને ધર્મ પર અનુરાગ વધે છે.
(૫) બેધ-આ ગુણ પાંચમી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. ઉપરની ચાર દષ્ટિમાં જે બેધ હતું તે કરતાં અહીં ઘણે સ્થિર બંધ થાય છે. અને બધી શંકાઓ વિરમી જાય છે, અને સૂક્ષમ પ્રકારને બેધ પ્રાપ્ત થાય છે.
(૬) મીમાંસા-આ ગુણ છઠ્ઠી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. તત્વજ્ઞાન સંબંધી ઉચ્ચ વિચારશ્રેણી પ્રાપ્ત થાય છે. તત્ત્વજ્ઞાન શ્રવણથી થયેલ સ્થિરતા ગુણ સાથે જ્યારે શુભ વિચાર શ્રેણી ચાલવા માંડે ત્યારે પ્રગતિમાં એકદમ ઘણું સારી રીતે વધારે થાય છે.
(૭) પરિશુદ્ધ પ્રતિપત્તિ-આ ગુણ સાતમી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. એથી તત્ત્વજ્ઞાન પર બહુ આદર, અનુરાગ સૂક્ષ્મરૂપે. થાય છે, આગળ જે વિચારણા થઈ હતી તે આ દૃષ્ટિમાં આદરણા રૂપે વૃદ્ધિ પામે છે.
(૮) પ્રવૃત્તિ-આ ગુણ આઠમી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે, ત્યારે પ્રવૃત્તિ ગુણ પ્રાપ્ત થાય છે. તેને લઈને આત્મગુણમાં સંપૂર્ણ
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૦
-
ધાગરિ સમુચ્ચય
ગદષ્ટિ સમુચ્ચય પણે પ્રવર્તન થાય છે. આગળની દ્રષ્ટિમાં જે પ્રતિપત્તિ (પ્રતીતિ) તત્ત્વબેધને અંગે થઈ હતી તે હવે પ્રવૃતિમાં પરિપૂર્ણતા પામે છે.
આ પ્રમાણે અનુક્રમે આ સદ્દષ્ટિએ મુનિઓ, ભગવંત પતંજલી, ભદંત, ભાસ્કર, બંધુદત, ભગવદંત વગેરે ભેગીઓની જાણવી હવે આ દષ્ટિઓનું સ્વરૂપ અનુક્રમે બતાવવામાં આવશે. ૧૬.
દષ્ટિ શબ્દનો અર્થ કહે છે સન્ડ્રદ્ધા સંગતે બોધ દષ્ટિરિયભિધીયા
અસત પ્રવૃત્તિ વ્યાઘાતાત્ સપ્રવૃત્તિ પદાવહઃ ૧૯ વિવેચન–સત યથાર્થ શ્રદ્ધાયુક્ત જે બેધ તેને દષ્ટિ કહે છે. એ દષ્ટિ શાસ્ત્ર વિરુદ્ધ પ્રવૃત્તિને દૂર કરીને શાસ્ત્ર અનુસાર પ્રવૃત્તિ કરાવી સમ્યકત્વને પ્રાપ્ત કરાવી આપે છે.
પિતાના અભિપ્રાય ઉપર ધર્મ તત્વને નિર્ણય કરે તે જેમ ઉપયોગી નથી, તેમ જ અંધ શ્રદ્ધા રાખવી તે પણ ઉપયોગી નથી, પરંતુ શાસ્ત્ર અનુસાર સત્ શ્રદ્ધા યુક્ત જે બોધ એને દષ્ટિ કહે છે. એ બોધ પ્રાપ્ત થવાથી પાપમય અશુભ પ્રવૃત્તિ રેકાય છે, અને શુભ પ્રવૃત્તિ તરફ ગમન થાય છે. જેમ જેમ દષ્ટિ અથવા બેધ ઉચ્ચ થતું જાય છે, તેમ તેમ ઉન્નતિ ક્રમમાં પ્રગતિ થતી જાય છે. શાસ્ત્ર અનુસાર પ્રવૃત્તિ કરવાથી અવેદ્ય સંવેદ્ય પદ મિથ્યાત્વના ત્યાગથી વેદ્યસંઘપદ-સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. વેદ્ય સંવેદ્યપદરૂપ સ્થિરાદષ્ટિ હોવાથી સમ્યકત્વની યથાર્થ પ્રાપ્તિ સ્થિરાદષ્ટિમાં જ થાય છે. અને સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી જ વિકાસની શરૂઆત થાય છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
ચેોગદૃષ્ટિ સમુચ્ચય
૩૧
અને પરપરાએ ચૌદમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરાવી અંતે મેાક્ષને પ્રાપ્ત કરાવવા સમય બને છે. ૧૭.
દૃષ્ટિ સામાન્ય પ્રકારે આઠે છે તે કહે છે.
ઈય. ચાવાપાય બેઢાદવિધા સ્મૃતા। સામાન્યેન વિશેષાસ્તુ યાંસઃ સૂક્ષ્મભેદતઃ ॥૧૮॥
વિવેચન—આત્મા ઉપરનું આવરણ જેમ જેમ એછું થતું જાય છે, તેમ તેમ આત્મજાગૃતિ (બેધ) વધતી જાય છે. અને જેમ જેમ જાગૃતિ વધે છે, તેમ તેમ દૃષ્ટિના અનેક ભેદ પડે છે. પરંતુ પૂર્વાચાર્યાએ પરિસ્થરનીતિથી જ મુખ્યત્વે આઠ ભેદ પાડયા છે, પણ સૂક્ષ્મ ભેદો તરફ લક્ષ્ય આપેલ નથી, પણ વિશેષથી વિચારવામાં આવે તે સષ્ટિના ઘણા ભેદ પડે છે, અને સૂક્ષ્મ ભાવે વિચારતા દનેાના અનંતા ભેદ થાય છે. પરસ્પર ષટ્રૂસ્થાનક પડતા હેાવાથી, દશનાના જેટલા ભેદ છે તેટલી દૃષ્ટિએ છે. પરં'તુ અહીંયા સામાન્યથી ષ્ટિના આઠ ભેદ બતાવેલ છે. ૧૮.
દૃષ્ટિના પ્રતિપાત અપ્રતિપાત આશ્રી ભેદ કહે છે
પ્રતિપાતત્યુતાન્ધાડ્યાદ્વૈતસ્રોનાતરાસ્તથાઃ, સાપાયા અપિ ચેતાસ્તત્ પ્રતિપાતેન નેતરા
॥૧૯॥
વિવેચન—કની વિચિત્રતાને લઈ મિત્રા, તારા, ખલા, દીપ્રા આ દૃષ્ટિએ પતનના સ્વભાવવાળી હાવાથી આવીને પાછી ચાલી જાય છે. પરંતુ સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા આ ચાર ષ્ટિએ પતનના સ્વભાવવાળી નથી તેથી આવ્યા પછી ચાલી જતી નથી. વળી મિત્રાદિ ચાર ષ્ટિએ દુર્ગતિને
Page #47
--------------------------------------------------------------------------
________________
યોગષ્ટિ સમુચ્ચય
३२
આપનાર છે, પણ સ્થિરાદિ ચાર દૃષ્ટિ વમી નાખેલ ન હેાય તો સદ્ગતિને જ આપનાર છે. પણ વમી નાખેલ હાય તેા જ નરકાદિ આપનાર બને છે. તેમ જ સ્થિરાદિ ચાર દષ્ટિએ સ્વગ અને મેક્ષ દાતા જ છે પણ દુર્ગંતિ દાતા નથી જ.
અહીંયાં વાદી શકા કરે છે કે, સ્થિરાદિ દૃષ્ટિએ દુતિ દાતા નથી તેા પછી શ્રેણીકરાજા, કૃષ્ણવાસુદેવ વગેરે સ્થારાદિ દષ્ટિવાળા ક્ષાયિક સમ્યક્ત્વના સ્વામી છતાં શા માટે નરકગતિમાં ગયા ?
ઉત્તર—સ્થિરાદિ દૃષ્ટિ પ્રાપ્ત થયા પહેલાં નરકગતિ ચેાગ્ય આયુષ્યને અંધ પડયો હાય તે! નરકમાં જવું પડે છે, પણ પ્રથમ નરકના આયુષ્યના ત્રીજે ભાગે મધ ન પડેલ હાય તે સ્વર્ગમાં જાય. કારણ કે સમ્યક્ત્વવાળા જીવ વિમાનિક દેવ સિવાય બીજું આયુષ્ય ખાંધતા નથી. વળી ષ્ટિનું પતન ન થવાથી નરક ગતિ ક્ષેત્રજન્ય અપાય (કષ્ટ, દુઃખ) છતાં જ્ઞાનષ્ટિ જાગૃત હેાવાથી કરેલ કના આ બલા છે આમ જાણતા હાવાથી કષ્ટને સમભાવે વેદવાથી તે કષ્ટ કષ્ટ રૂપ જ નથી, આ તેા ક ચૂકવી દેવાનું છે, આમ વિચારવાથી આનંદ જ થાય છે. શરીરને દુઃખ થાય તે પણ આત્માના આશય (પરિણામ હેતુ) શુદ્ધ હાવાથી વિકાર રૂપ ક્રિયા ઉત્પન્ન થતી ન હેાવાથી ઉપર પ્રમાણે જણાવેલ છે. માકી તા યેાગાચાર્યાં કહે તે જ પ્રમાણે છે. ૧૯.
પ્રયાણભ‘ગાલ્ભાવેન નિશિસ્વાસમ; પુન: વિધાતા ન્ય ભવતઃશ્ર્વણુસ્યોપજાયતે ॥૨૦॥
Page #48
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય
૩૩ વિવેચન–એક મુસાફર કને જ દેશ જવા લાગ્યો, નિરંતર પ્રયાણ ચાલુ હતું પણ રાત્રિ આવે ત્યારે નિદ્રા લેવા વિશ્રામ લેવું પડે છે. રાત્રિ પૂર્ણ થતાં પાછો ચાલે છે અને ઈષ્ટ સ્થાને પહોંચે છે. તેવી રીતે મિત્રાદિ દષ્ટિવાળે જીવ મક્ષ રૂપી નગરે જવા માટે પ્રયાણ શરૂ કરે છે. અને મેક્ષને સંબંધ કરાવનાર યોગના બીજરૂ૫ ગુણનું રાત્રિદિવસ સેવન કરવા રૂપ પ્રયાણ શરૂ રહેવા છતાં રાત્રિએ નિદ્રા લેવા માટે વિશ્રામાં રૂપ દેવલેકમાં ઉત્પન્ન થાય છે. પણ ફરી પાછા દેવલેકમાંથી નીકળી મનુષ્ય ભવને પ્રાપ્ત કરી ચારિત્ર અંગીકાર કરી આગળ પ્રયાણ શરૂ કરે છે. અને એક બે ભ દેવલેકના કરીને અંતે પરાષ્ટિ પ્રાપ્ત કરી પરમપદ (મેલ) રૂપી નગરે પહોંચી પરમ સુખ શાંતિને પામે છે. ૨૦. દષ્ટિનું સ્વરૂપ તથા ગાંગેની યોજના બતાવે છે.
મિત્રાયાં દશન મંદ યમ અછાકિસ્તથા :
અખેદ દેવકાર્યાદા અષસ્થાપત્ર તું મેરા વિવેચન-મિત્રાદિ આઠ દૃષ્ટિમાં અનુક્રમે યોગના આઠ અંગે યમ-નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ ક્રમથી પ્રાપ્ત થાય છે. પ્રથમ મિત્રાદષ્ટિમાં યમ અહિં સાદિ તથા ઈચ્છાદિચાર નિયમ હોય છે. બેદાદિ આઠ દેષમાંથી ખેદ દેષ ચાલ્યા જાય છે, તેમ અષાદિ આઠ ગુણમાંથી અદ્વેષ નામને ગુણ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે દરેક દૃષ્ટિમાં કમ જાણ. મિત્રાદિ દષ્ટિમાં તૃણાગ્નિકણના પ્રકાશ જેવો બોધ મંદ હોય છે. અહિંસાદિ ૧ આગળ વધવામાં આ જ પ્રતિબંધ રૂપ છે.
છે. ૩
Page #49
--------------------------------------------------------------------------
________________
યાગષ્ટિ સમુચ્ચય
૩૪
પ્રવૃત્તિમાં કે દેવ ગુરુની ભક્તિ, પૂજા, ઉપાસનામાં ખરે અવસરે સ્મૃતિ રહે નહિ, કાં તે ભૂલી જાય અગર સમયસર કરે નહિ
અહીં યમ નામનું યોગાંગ હાય છે, તેમાં દેશ થકી અRsિ'સા તથા સત્ય આ બે યમે અમલમાં મૂકે છે—વ્રતા પાળે છે અને બીજા ત્રણ અચૌય, બ્રહ્મચર્ય, અકિંચનપણાને અમલમાં મુકવાની ઇચ્છાવાળા હાય છે, તથા ઇચ્છા, પ્રવૃત્તિ, સ્વૈય અને સિદ્ધિ આ ચાર નિયમે છે. આ ચાર નિયમામાંથી એ નિયમા અમલમાં મૂકે છે અથવા તેનું પાલન કરે છે અને એ નિયમેને પાલન કરવાની ભાવનાવાળા હેાય છે. ‘અખેદે' આ દૃષ્ટિવાળા જીવાત્માને દેવ, ગુરુની સેવા આદિ શુભ કાર્યોં કરવામાં જરા પણ કંટાળા કે આળસ આવતી નથી. તેમ જ કદી થાક પણ લાગતા નથી પરંતુ બધું ઉત્સાહ અને લગનપૂર્વક કરે છે. દેવ, ગુરુની સેવા કરવામાં આનંદ માને છે, પણ તેનાથી કદી પાછે હઠતા નથી. “ અદ્વેષ ” અમત્સર, દેવ, ગુરુને પૂજ્ય માને છે, એટલે તેના પર પૂજ્ય બુદ્ધિ હાય તેમાં આશ્ચર્ય નથી પણ તે સિવાયના બીજા કોઈ ઉપર પણ દ્વેષ ભાવ કરતા નથી. થાડું તત્ત્વજ્ઞાન હેાવાથી આત્મામાં હજી ઈર્ષ્યારૂપી વી - ખીજ કઈક અંશે રહેલ છે. તે પણ તેનાથી કમ'રૂપી ભાવ અંકુરાની ઉત્પતિ થતી નથી. કારણ કે આ દૃષ્ટિવાળાને આશય તાત્ત્વિક અનુષ્ટાનાના આશ્રી હાય છે. ૨૧.
66
૨૨)
આ દૃષ્ટિમાં રહેલા યાગી જે મેળવે છે તે કહે છે કતિ યાગબીજાના મુપાદાનમિહ સ્થિતઃ । અવધ્ય માક્ષહેતુના મિતિયાવિદ્યા વિદુઃ વિવેચન—જીવના ઉદયકાલ આ દૃષ્ટિથી શરૂ થાય છે. અત્યાર સુધી તે એઘષ્ટિથી (વના સ્રમજણથી) ગારિયા
Page #50
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય
૩૫ પ્રવાહની જેમ અનેક ધર્માનુષ્ઠાને જીવે કર્યા છતાં ઉદયકાળની શરૂઆત એટલે મોક્ષ માર્ગ તરફના પ્રયાણની શરૂઆત થઈ ન હતી પરંતુ આ દષ્ટિવાળે જીવ મોક્ષ રૂપી ફળ આપવામાં અવંધ્ય (અવશ્ય ફલદાયક) કારણ એવા યુગના બીજને એકત્ર કરે છે. જે બીજેથી મક્ષ રૂપી ફળ અવશ્ય મળે. આ પ્રમાણે ગાચાર્યો જણાવે છે. ૨૨.
હવે વેગના બીજેનું વર્ણન કરે છે. જિનેષુ કુશલ ચિત્ત તન્નમસ્કાર એવ ચ . પ્રણામાદિ ચ સંશુદ્ધ યોગ બીજ મનુત્તમામ ૨૩
વિવેચન–જગતમાં સારભૂત વસ્તુ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ પરમ તત્ત્વ છે. એ ત્રણ તને સમ્યક્ પ્રકારે જાણવા, તેમના પ્રત્યે બહુમાન કરવું, એ જ જીવના ઉદયનું પ્રથમ પગથિયું છે. પ્રથમ દેવ તત્ત્વનું સ્વરૂપ કહે છે, જેનામાં રાગદ્વેષ ન હોય તે વીતરાગ દેવ કહેવાય. સંસારાસક્ત જીવને દેવ તરીકે વંદન પૂજન થઈ શકે જ નહિ. જ્યાં સુધી રાગદ્વેષ દૂર થયા ન હોય ત્યાં સુધી તેઓમાં અને આપણુમાં શું ફરક છે કે તેઓને વંદન કરીએ? રાગદ્વેષને જીતનાર ગમે તે હોય તેઓ જિન કહેવાય છે. પછી તેને ગમે તે નામથી બોલાવે તેમાં કોઈ હરકત નથી. રાગથી રંગાયેલા એકબીજા પર અનુગ્રહ કરનારા, દ્વેષથી એક બીજાઓનું નિકંદન (નાશ) કરનારા દેવ ન જ હોઈ શકે. રાગદ્વેષ જીતનારા હોય તે જ વાસ્તવિક જિન પ્રભુ છે. તેઓના પ્રત્યે શુદ્ધ હૃદયથી પ્રેમ કરે. હૃદયમાં બહુમાનની લાગણી રાખવી, એ મને ગની એકાગ્રતા જણાવી,
Page #51
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય તથા અંતઃકરણપૂર્વક તેઓના પ્રત્યે બહુમાનથી, આદરસત્કાર વચન દ્વારા કરે, નમો જિર્ણ આદિ મુખથી બોલવું, એ વચન
ગની એકાગ્રતા જાણવી, તેમ જ તેઓને પંચાંગ પ્રણામ બહુમાનથી કરવા. આ પ્રમાણે મન, વચન, કાયા વડે શુદ્ધ ભાવપૂર્વક વંદનાદિ કરવા પ્રદિક્ષણ કરવી, તે મેક્ષ પ્રાપ્ત કરાવનાર યોગના પરમ બીજે છે. “સંશુદ્ધ” એટલે હદયની લાગણું વિના અત્યાર સુધીમાં યથાપ્રવૃત્તિકરણથી-ઘ સંજ્ઞાઓ જે જે વંદન નમસ્કારાદિ કર્યા હતા તે સર્વે ભેગના બીજે તરીકે બન્યા ન હતા, કારણ કે વસ્તુતત્વને સમજી હદયની લાગણીથી બહુમાનપૂર્વક જે જે કિયા થાય તે જ યુગના બીજી તરીકે ગણાય છે. એ ત્રણે મન, વચન અને કાયા દ્વારા થતા વંદન, નમસ્કારે યેગના બીજે છે, મેક્ષને એગ કરાવનાર ધર્મનાં અનુષ્ઠાને છે. એના કરતાં અન્ય બીજા ઉત્તમ બીજે નથી, આ જ મોક્ષના સર્વપ્રધાન બીજો છે. ૨૩.
આ બીજો પ્રાપ્ત થવાને કાલ જણાવે છે. ચેરમે પગલાવત્ત તથાભવ્યત્વપાક તા. સંશુદ્ધમેનનિયમાનાન્યદાપીતિ તદ્વિદઃ રજા
વિવેચન–સત્ય વસ્તુના બંધ થયા વિના આ જીવ ચાર ગતિરૂપ સંસારમાં અનંતકાલથી અનંતા પુદ્ગલ પરાવર્તન કરી રહ્યો છે, તેમ છતાં હજુ સુધી જીવને સાચે બોધ-આત્મનોંધ ૧-બે હાથ, બે પગ અને મસ્તક એ પાંચ અંગે જમીન સાથે સ્પર્શ કરે તેવી રીતે નમાવવા તે પંચાગ પ્રણામ કહેવાય. અર્થાત પંચાગ નમસ્કાર કહેવાય.
Page #52
--------------------------------------------------------------------------
________________
ચોગદૃષ્ટિ સમુચ્ચય
૩૭
૧
એધ થયો નથી. આત્મખેાધ પ્રાપ્ત કરવાની યોગ્યતા પણ પ્રાપ્ત થઈ નથી. આ ચેાગ્યતા ચરમ (છેલ્લું) પુદ્ગલ પરાવર્તન જેટલા કાળ મેાક્ષ જવાને માટે જ્યારે બાકી રહે છે ત્યારે આ જીવને કાંઈક સત્ય વસ્તુ જાણવાની ઇચ્છા થાય છે, અને ક્રમે કરી માર્ગાનુસારીપણું પ્રાપ્ત થાય છે.
અનાદિ અનંત સંસારમાં પરિભ્રમણ કરતા આ જીવને તથાભવ્યત્વતાના પરિપાકથી તથા અકામ નિર્જરાથી ઘણા કર્માંને ખપાવી આગળ વધતા જીવાને પુદ્ગલ પરાવા કોઈ ને અધિક, કોઈ ને એછા અને કેઈ ને ચરમ પુદ્ગલ હાય છે, આ ચરમ પુદ્ગલ પરાવર્તનનુ થવુ' તેમાં પણ તથાભવ્યત્વતાનેા પરિપાક જ કારણભૂત છે. સારાંશ એ છે કે જીવને આગળ વધવાની યોગ્યતા જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે તે યાગ્યતાને લઈ આ જીવના મિથ્યાત્વના કડવા રસ જે અનાદિ કાલના પડ્યો હતા તે દૂર થાય છે, અને જરા મધુર રસ દાખલ થાય છે ત્યારે આ જીવને જિનેશ્વર પ્રભુ પ્રત્યે હૃદયની શુદ્ધ લાગણી-સુંદર અંતઃકરણ પ્રાપ્ત થાય છે, તેમ જ બહુમાન આદર-સત્કાર, સન્માનપૂર્વક તેઓશ્રીને નમસ્કાર કરવારૂપ વચનથી સ્તુતિ કરે છે, તથા શુદ્ધ ભાવથી પંચાંગ પ્રણામ શરીરથી કરે છે, તથાભવ્યત્વતા તથા કર્માંના પરિપાકથી નિયમે કરી આ ચેગના બીજા પ્રાપ્ત થાય છે. ચરમાવ કાલના પહેલાના કાળમાં શુદ્ધ અંતઃકરણુ, નમસ્કાર તથા પ્રણામ વગેરે શુદ્ધ હાતા નથી, એઘ દ્રષ્ટિથી કરતાં ધર્મના અનુષ્ઠાને સમજણુ પૂર્ણાંકના હાતા નથી. કારણ કે આ ખીો પ્રાપ્ત કરવાની માંધ−૧. પુદ્ગલ પરાવર્તનનુ. સ્વસ્વ અન્ય ગ્રંથથી જાણી લેવુ..
Page #53
--------------------------------------------------------------------------
________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ચેાગ્યતાના કાલ હજુ પરિપકવ થયેા નથી, હૃદયની કિલષ્ટતા હજુ ગઈ નથી અને વિશુદ્ધ આશય પણ થયો નથી. પરંતુ ચરમાવત કાલ પ્રાપ્ત થતાં હૃદયની કલષ્ટતા ચાલી જાય છે, અને વિશુદ્ધ આશય થાય છે, આ પ્રમાણે યોગના જાણકાર કહે છે. ર૪.
૩૮
હવે બીજોની શુદ્ધિ કહે છે. ઉપાદેયશ્રિયાત્યત સૌજ્ઞાવિકભણાન્વિતમ્ । લાભિસ’ધિરહિત સશુદ્ધ. શ્વેતદીશમ ॥૨૫॥ વિવેચન—અનાદિ કાળની મિલન વાસનાને લઈ આ જીવ પુગલિક વસ્તુ તરફ એટલેા બધા ટેવાઈ ગયેા છે કે તે વસ્તુને જ ઉપાદેય ( અગીકૃત કરવા યોગ્ય ) તરીકે ગણે છે. અને તે જ વસ્તુ મેળવવાને રાત-દિવસ પ્રયત્ન કર્યાં કરે છે, પણ જ્યારે આ જીવને તથા ભવિતવ્યતાના પરિપાકથી તથા કમના ક્ષયોપશમથી કઈક સત્યજ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે પુદ્ગ લિક સ વસ્તુને હેય જાણી ચૈાગના બીજો તરફ અત્યંત ઉપાદેય બુદ્ધિ થાય છે. ક્ષયાપશમની વિચિત્રતાને કારણે ઉત્પન્ન થતી આહારાદિ સંજ્ઞાઓ ઉદય, તેના પ્રત્યે અત્યંત આસકિત, તેના
આ યોગના બીજકેામાં અભાવ થાય છે. આ ઉપાદેય નથી પણ યોગના ખીજો જ છે એમ સમજાય છે. શાસ્ત્રમાં દશ પ્રકારની સંજ્ઞાએ કહેલ છે. ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે કે હે પ્રભુ! સંજ્ઞાએ કેટલી છે ?
હે ગૌતમ, સંજ્ઞાએ દશ પ્રકારની છે. (૧) આહારસંજ્ઞા, (૨) ભયસ ́જ્ઞા, (૩) મૈથુનસ'જ્ઞા, (૪) પરિગ્રડુસ’જ્ઞા, (૫) ક્રંધ
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૯
યોગદષ્ટિ સમુચ્ચય સંજ્ઞા, (૬) માનસંજ્ઞા, (૭) માયા સંજ્ઞા, (૮) લેભસંજ્ઞા, (૯) ઘસંજ્ઞા, (૧૦) લેક સંજ્ઞા.
દરેક જીને આ સંજ્ઞાઓ અનાદિકાળથી હોય છે. અનાદિકાળના અભ્યાસને લઈ આ જીવને આહાર લેવાની ઈચ્છા થાય છે, અનેક પ્રકારની શંકાઓ દ્વારા ભય પામે છે, વિષયો ભેગવવાની ઇચ્છાઓ થાય છે, ધન પ્રત્યે લાલસા રહે છે. ક્રોધ, માન, માયા, લેભ દરેક જીવમાં સ્પષ્ટ અને અસ્પષ્ટપણે રહેલ જ હોય છે. વેલાનું ઝાડ પર કે ઘર પર ચડવું થાય છે તે એઘ સંજ્ઞા છે. એ સંજ્ઞા મુખ્યપણે એકેન્દ્રિયને હેાય છે. પરમાર્થ સમજ્યા વિના લેક જેમ કરે તેમ કરવું તે લકસંજ્ઞા. આ દશ સંજ્ઞાઓ જાણવી. વસ્તુ મેળવવાની ઈચ્છાથી કલા ધર્મનાં અનુષ્ઠાને, વ્રત, તપ, જપ વગેરે. તે પણ આશય અનુસાર પુદ્ગલિક સુખને આપે છે, પણ મેક્ષ સુખ પ્રદાતા બનતા નથી. કારણ કે આશય (ઉદ્દેશ) આત્મકલ્યાણ માટે હેતે નથી. પુદ્ગલિક સુખની આશા, તૃષ્ણ, વાસના રહિત જે જે ધર્મનાં અનુષ્ઠાને કરવામાં આવે છે તે જ મેક્ષના સુખદાતા બને છે એમ જ્ઞાની પુરુષ વદે છે. સારાંશ એ છે કે આ લેક કે પરલેકના સાંસારિક સુખના ફળની ઈચ્છારહિત કરેલાં ધર્માનુષ્ઠાને જ યોગના બીજે છે. જેમ અશાલિ બીજથી જ્યારે પણ શાલિ બીજને અંકુર થતું નથી. તેવી રીતે યોગના બીજ કે યોગદષ્ટિ તથા વિધ કર્મના ક્ષયોપશમથી રાગદ્વેષ રૂપ કમની ગ્રંથિને જેકે ભેદી નથી તે પણ તેની સન્મુખ તે થયે છે. અને ચરમ યથા પ્રવૃત્તિકરણ જેણે પ્રાપ્ત કરેલ છે, તે જ મેળવે છે. યોગાચાર્યો કહે છે કે યોગના બીજવાળું જે
Page #55
--------------------------------------------------------------------------
________________
Aજ સંસાર અતિ
મૂળ
ન રહસ
૪૦
ગદષ્ટિ સમુચ્ચય ચિત્ત છે તે જ સંસાર સમુદ્રમાં ડૂબતા પ્રાણીને જરા બહાર કાઢવા રૂપ અને સંસારની શક્તિને ખૂબ શિથિલ (નરમ) કરનાર તથા પ્રકૃતિના સ્વરૂપને બરાબર તપાસી તેના રહસ્યને જાણ તેને ત્યાગ કરવામાં એક શાસ્ત્રીય ઉપાય છે. તેમ જ તે બીજેને પ્રાપ્ત કરવા માટે મનની જે આતુરતા તથા વ્યાકુળતા થાય તે જ રાગદ્વેષ રૂ૫ ગ્રંથિ પર્વતને તેડવા માટે વજનું કામ કરે છે. નિયમે કરી ગ્રંથિ ભેદ કરે છે. વળી તે સંસારરૂપી કારાગૃહમાંથી છૂટવા માટે યમરાજાના ઘંટ સમાન છે. જન્મમરણ રૂપી કારાવાસથી મુક્ત કરાવનાર યોગના બીજની આતુરતા, વ્યાકુળતા છે. ઉપરોક્ત યોગ બીજે છે તે જ શુદ્ધ ગણાય છે, જિનકુશલ ચિત્ત વગેરે બીજો તથા પ્રકારના કાલાદિ સામગ્રી ચરમ પગલાદિ પામીને તે તે સ્વભાવ વડે ફળ પાકના પ્રારંભ સમાન મેક્ષરૂપી ફળને આપે છે. ૨૫.
વિશેષ પ્રકારે વેગના બીજે જણાવે છે. આચાર્યાદિષ્ણપિૉન દ્વિશુદ્ધ ભાવગિષ.. વૈયાવૃત્યં ચ વિધિવષ્ણુદ્ધાશય વિશેષતઃ રા
વિવેચન—આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, તપસ્વી, ગણી અને સાધુ કે જેઓ ખરેખરા ભાવગિઓ છે. તેઓના પ્રત્યે જિનેશ્વર પ્રભુની જેમ વિશુદ્ધ ચિત્ત રાખવું, વચનથી સ્તુતિ કરવી તથા શરીર વડે પંચાંગ નમસ્કાર કરવા.'
આવા ભાવ યોગિઓના પ્રત્યે જેટલે આદર સત્કાર, ૧ આ સર્વ આત્મહિતાર્થે કરવું, પરંતુ સંસારિક સુખેચ્છાથી કંઈ ન
જ કરવું.
Page #56
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય સન્માન કરાય તેટલે ઓછા છે. તે બધા યોગના બીજે છે. ઊપરાંત તેઓની ભક્તિ, સેવા શાસ્ત્રોક્ત વિધિપૂર્વક દાનાદિ બહુમાનપૂર્વક આપવું એ પણ યોગને બીજે છે. પરંતુ પ્રભુની ખાસ આજ્ઞા છે કે તે સર્વ ધાર્મિક અનુષ્ઠાને ફળની ઇચ્છારહિત નિષ્કામ બુદ્ધિએ જ કરવા. આશા, તૃષ્ણાના ત્યાગ પૂર્વક જ કરવા. ત્યારે જ તે સાધને વિકાસ રૂપ બને છે. અને તૃષ્ણાદિ સહિત કરેલાં તે ધાર્મિક અનુષ્ઠાને સંસારવૃદ્ધિના હેતુ બને છે, આ વાત સાધકે ખાસ લક્ષમાં રાખવી જોઈએ. આવા શુદ્ધાશયપૂર્વકના ધાર્મિક અનુષ્ઠાને ચરમ પુદ્ગલ પરાવર્તનવાળા માનવે જ કરી શકે છે. ૨૬.
ભાઠેગ & સહેજે. દ્રવ્યાભિગ્રહ પાલનમ, તથા સિદ્ધાંતમાયિ. વિધિના લેખનાદિ ચ રહા
વિવેચન–સંસારની અંદર ઈષ્ટ વસ્તુઓના વિયોગથી દુઃખ ગર્ભિત વૈરાગ્ય પામનારા ઘણું છે હેઈ શકે, પણ તે આર્તધ્યાન રૂપ હોવાથી વાસ્તવિક વૈરાગ્ય ન કહી શકાય.
પરંતુ જન્મ, મરણ, આધિ, વ્યાધિ, અને ઉપાધિ રૂપ આ સંસારમાં તત્ત્વદષ્ટિથી વિચારતા સુખ જ ક્યાં છે? સાચું સુખ, આત્મિક સુખ તે મેક્ષમાં જ છે. એમ જ્ઞાનદષ્ટિથી વિચારી તેને નિશ્ચય કરી અંતરની શ્રદ્ધા સહિત સંસાર પર જે ઉદ્વેગ થ એનું નામ ભ ગ–વૈરાગ્ય છે. એ પણ બેંધ-૧. પણ દ્રવ્ય આચાર્યાદિ પ્રત્યે નહિ. કુટ રૂપ અધમ દ્રવ્ય આચાર્યો પ્રત્યે અકુટ બુદ્ધિસત્ય ગુરુ તરીકે બુદ્ધિ રાખવી તે ગ્ય ન ગણાય.
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૨
યોગદષ્ટિ સમુચ્ચય યોગનું બીજ છે. વળી સાધુઓને કલ્પી શકે એવા ઔષધાદિ આપવાનો નિયમ કરે તે પણ યોગ બીજ છે. જે શાસ્ત્રો વાંચવાથી આત્માની જાગૃતિ થાય, વૈરાગ્યની વૃદ્ધિ થાય એવા શાસ્ત્રો ન્યાય-નીતિથી પ્રાપ્ત કરેલ ધન વડે લખાવવા, તેને પ્રચાર કરે વગેરે પણ યોગના બીજે છે. આ સર્વ ક્ષયોપશમ ભાવ વડે જ્યારે રાગદ્વેષની ગ્રંથિ પાતળી પડે છે ત્યારે જ બને છે. ર૭.
લેખના પૂજના દાન, શ્રવણું વાચનેગ્રહ પ્રકાશનાથ સ્વાધ્યાય શ્ચિન્તના ભાવનેતિ ચ ૨૮
વિવેચન–ન્યાય નીતિથી ઉપાર્જિત ધનને સદ્વ્યય કરવાના બીજા ઉપાય બતાવે છે. આત્મજાગૃતિ થાય અને સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ પ્રગટ થાય તેવા પુસ્તકે લખાવવા, જ્ઞાન આપનાર શાસ્ત્રોનું બહુમાન કરવું, પુરુષોને તેનું દાન આપવું. તેવા પુસ્તકનું વારંવાર ગુરુ પાસે શ્રવણ કરવું, ભાષાંતર કરેલા પુસ્તકોનું બહુમાનપૂર્વક ગ્રહણ કરવું તેને સારી રીતે મૂલ્યવાન આભૂષણોની જેમ સંભાળીને રાખવા, યત્નપૂર્વક રાખવા, તેનું વાંચન કરવું, તેને અર્થ ગુરુ પાસે જાણ અને તે યોગ્ય જીવને સંભળાવ, શીખેલું જ્ઞાન ભૂલી ન જવાય તે માટે વારંવાર તેને યાદ કરતા રહેવું, તેમ જ તેના અર્થનું વારંવાર ચિંતન કરવું, મનન કરવું. એ સર્વ મેક્ષ પ્રાપ્ત કરાવનારા યોગના બીજે છે. ૨૮.
અપર યુગના બીજે કહે છે બીજ શ્રી ચ સવેગાત પ્રતિપત્તિ સ્થિરાશયા ! તદુપાદેય ભાવસ્થ પરિશુદ્ધો મહદયઃ
રેલા
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૩
ગદષ્ટિ સમુચ્ચય
વિવેચન–ગુરુ દ્વારા મેક્ષને મેળવી આપનારા યોગના બીજે શ્રવણ કર્યા તે ખરાં, પણ જ્યાં સુધી શ્રદ્ધાપૂર્વક તે બીજેનો હૃદયપૂર્વક અંતરથી નિશ્ચય ન કર્યો હોય ત્યાં સુધી બધું નકામું. માટે અંતરથી શ્રદ્ધાપૂર્વક તેને નિશ્ચય કરે.
એવમેતતું ” એ કહેલ વાત બરાબર છે. અંતરની શંકાને દૂર કરી સ્થિર ભાવથી વિશ્વાસ કરે, એ પણ યોગનું બીજ છે. વિશ્વાસ કર્યો પણ જ્યાં સુધી એ વાતને આચરણમાં મૂકવામાં ન આવે, ત્યાં સુધી વિશ્વાસ કર્યો તે પણ નકામે છે. માટે એ બીજેની ક્રિયાને આચરવી. ફળ મળવાની ઉત્સુકતા વિના શુદ્ધ પ્રયત્ન કરે. જે વડે સ્વર્ગાદિ સુખ પ્રાપ્ત થઈ પરિણામે પરિશુદ્ધ મેક્ષ પ્રાપ્ત થાય છે. ૨૯ એ ભેગના બીજે કયારે પ્રાપ્ત થાય તે કહે છે
એતદ્ ભાવ મલે ક્ષીણે પ્રભૂતે જાયતે નૃણામ ! કરેત્યવ્યક્ત ચૈતન્ય મહકાય ન યત કથિત સગા
વિવેચન–પૂર્વોક્ત યુગના બીજા જ્યારે કર્મરૂપ ભાવમળ ઘણે ક્ષીણ થાય ત્યારે પ્રાપ્ત થાય છે. આ જીવે ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં અનંતા પુદ્ગલ-પરાવર્તને કર્યા છે. તેમ છતાં હજુ સુધી મેક્ષમાર્ગ પ્રાપ્ત થયો નથી. આ પુદ્ગલ પરાવર્તને-જીવને કર્મની સ્થિતિને કાળ ઘણે ખરે ક્ષય થાય અને માત્ર એક પુદ્ગલ પરાવર્તન જેટલે કાળ મેક્ષ જવાને માટે જ્યારે બાકી રહે છે, ત્યારે આ જીવ ઉપરોક્ત
ગન બીજે મનુષ્ય ગતિમાં મેળવી શકે છે. પ્રાયે કરીને મનુષ્યો જ તેના અધિકારી ગણાય છે. કારણ કે અવ્યક્ત ચૈતન્ય-હિતાહિત જાણવાને વિવેકશન્ય એ બાળ, ચતુર્ગતિ
Page #59
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય
રૂપ સંસારને યથાપ્રવૃત્તિકરણ દ્વારા ઘણે ભાવમળક્ષય કરવા છતાં મહાન ધર્માનુષ્ઠાન કરવા સમર્થ થતું નથી, પણ વ્યક્ત ચૈતન્યો-વિવેકવાન મનુષ્યો જ મહાન ધર્માનુષ્ઠાને કરવા સમર્થ બને છે. સારાંશ એ છે કે ચારગતિ રૂપ સંસારમાં આ જીવ અકામ નિર્જરા વડે કર્મરૂપ ભાવમળને ઘણે ક્ષય કરે છે, પણ મનુષ્યગતિ સિવાય આ યોગના બીજે કયારેય પણ પ્રાપ્ત કરી શક્તિ નથી. ૩૦.
આ વાતને આગળ બતાવે છે ચરમે પગલાવતે ક્ષયહ્યાપદ્યતે |
જીવાનાં લક્ષણે તત્ર યત એતદ્દાહતમ ૩ વિવેચન–પિતાના આત્મસ્વરૂપને નહિ જાણવાથી, આ જીવે અનંતા પુદ્ગલ પરાવર્તન કરેલા છે. એ પુદ્ગલ પરાવર્તનમાં માત્ર એક જ પુદ્ગલ પરાવર્તન કાળ-મક્ષ જવા માટે બાકી રહે છે, ત્યારે જીવની કર્મની સ્થિતિ ઘણી ખરી ક્ષય થઈ ગઈ હોય છે. સીત્તેર-ત્રીસ-અને વીસ ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિમાંથી, ઓગણોતેર, ઓગણત્રીશ અને ઓગણીશ કોડાકોડી સાગરેપમની સ્થિતિ ક્ષય થઈ જાય અને દરેક કર્મની સ્થિતિ એક ક્રોડાકોડી સાગરોપમની બાકી રહે ત્યારે આ જીવને ભાવમળ ઘણે ક્ષય થઈ જાય છે અને હૃદયની શુદ્ધિ થવાથી જીવ આત્મ સન્મુખ થવાને અધિકારી થાય છે. ૩૧.
દુખિતેષ દયાત્યંત મદ્રેષગુણવત્સ ચ |
ઔચિત્યાન્સેવન ચેવ સર્વત્રવા વિશેષતઃ પ૩રા વિવેચન–જ્યારે આ જીવના ઘણા કર્મરૂપી મળે ક્ષય થઈ જાય છે ત્યારે આ જીવ કઈ પણ દીન, દુઃખી,
Page #60
--------------------------------------------------------------------------
________________
ચાગર્દિષ્ટ સમુચ્ચય
૪૫
અનાથ જીવને દેખે છે કે તરત જ તેના હૃદયમાં અત્યંત લાગણી તેના દુઃખ દૂર કરવા થઈ આવે છે. આ જ જીવનુ ઉત્તમ લક્ષણ છે કે તેની મનોમય ભૂમિકા કરુણામય બની છે, અને તેવી ભૂમિમાં જ યોગના બીજોનું વાવેતર થાય છે. તથા વિદ્યાદિ ગુણવાળા ધર્માંચામાં, ગુરુએ, વડીલેા તેના પ્રત્યે દ્વેષભાવ કદી પણ ન કરે. શાસ્ત્રાનુસારે સંત્ર, સર્વ જગ્યાએ સામાન્યપણે દરેક જીવાના પ્રત્યે અનુક’પાદાનની બુદ્ધિને ધારણ કરે છે.
૩૨.
ઉપરાક્ત ગુણાથી થતા લાભ જણાવે છે એવ’ વિધસ્ય જીવસ્ય ભદ્રસૂતે મહાત્મનઃ । શુભેાનિમિત્ત સમેગા જાયતે ચાયાત્ ॥૩શા વિવેચન—જેને ભાવમળ ઘણા એછે થઈ ગયો છે એવા પરમશાંતમૂર્તિ, પ્રિયદર્શનીય—જેના દર્શનથી સામા માણસ પર અપૂર્વ છાપ બેસે, તેને પણ શાન્તિના અનુભવ થાય એવા યોગી મહાત્માઓના આત્મબળ વડે પ્રાપ્ત થતુ ઉત્તમ નિમિત્ત સત્ યોગાદિ સંયોગ-સત્ સમાગમ, કે જે મેાક્ષ મેળવી આપવામાં નિમિત્ત કારણ છે તેની પ્રાપ્તિ થાય છે. ૩૩, અવ'ચક ત્રણનુ સ્વરૂપ
યોગ ક્રિયાક઼લાખ્ય' યચ્છયતેઽવ'ચકત્રયમ્ । સાધુનાશ્રિત્ય પરમ મિથુલક્ષ્ય ક્રિયામ 113811 વિવેચન—યોગાવ’ચક, ક્રિયાવચક અને ફલાવ'ચક આ પ્રમાણે અવ'ચક ત્રણ શાસ્ત્રમાં કહેલ છે, આ અવંચક ત્રણ અવ્યક્ત સમાધિ છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય વિવિધ પ્રકારના ક્ષે પશમથી થતે તથા પ્રકારના હૃદયને સુંદર આશય (વિચારહેતુ) તે જ સમાધિ છે. સાધુઓને આશ્રિ યોગાવંચક-પૂર્વે કહેલ-વિસંવાદ વગરના યોગના બીજેને સંગ કે તે ગાવંચક, અથવા સદ્દગુરુને સંયોગ થે તે યોગ અવંચક, સદ્ગુરુને વંદન, નમસ્કાર, પ્રણામ ભાવપૂર્વક કરવા તે કિયા અવંચક અને તેનાથી જે લાભ કર્મલયાદિ તે ફલ અવંચક. એ ભાવ અવંચક ત્રણનું સ્વરૂપ કહ્યું. તથા અન્ય રીતે પણ યોગ અવંચક કહે છે. મનને શુદ્ધ રીતે પ્રવર્તાવવું તે યોગ અવંચક છે. વાણી અને શરીરને આગમાનુસારે પ્રવર્તાવવા તે કિયાવંચક અને આ અવંચકપણાના યોગે મિથ્યાત્વ, કષાયાદિના ત્યાગથી શુભ ગતિ પ્રાપ્ત થાય તે ફળ અવંચક કહેવાય છે. ૩૪.
યોગ અવંચક જે નિમિતે થાય તે કહે છે એતચ્ચ સત પ્રણામાદિ નિમિત્તે સમયે સ્થિતમ, અસ્ય હેતુ0 પરમસ્તથા ભાવમલાપતા રૂપા
વિવેચન-આધિ, વ્યાધિ અને ઉપધિથી ભરપૂર એવા આ સંસારમાં આ જીવને વિકાસ કરનાર ખાસ કંઈ પણ કારણ હોય છે તે માત્ર સત્ સંગ જ છે. આ વાતને શ્રીમાન હરિભદ્રસૂરિ પુષ્ટિ આપતા જણાવે છે કે, ગ અવંચક એટલે સદ્ગુરુને સમાગમ થે તે કાંઈ સહેજ નથી. ભાવમળ ઘણે જ ઓછો થાય છે ત્યારે જ સદ્ગુરુને સમાગમ થાય છે, આ સમાગમ થયા પછી તે પૂજ્ય ગુરુ પ્રત્યે વંદન. નમસ્કાર, સત્કાર, સન્માન જે ન કરવામાં આવે તે તેના વડે જે અપૂર્વ લાભ મળવાનું છે તે કદાપિ પણ મળસે નથી, અને ક્રિયા અવંચક
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૭
ગિદષ્ટિ સમુચ્ચય યોગ પણ થતું નથી. આ માટે પૂજ્ય ગુરુશ્રીએ જણાવ્યું છે કે, “સપ્રણામાદિ નિમિત્ત” સદ્ગુરુને વંદન નમસ્કારાદિ કરવામાં આવે તે જ કિયા અવંચક ગની પ્રાપ્તિ થાય છે. સદ્ગુરુને વંદનાદિ કરવાથી તેઓને કાંઈ લાભ થતું નથી, લાભ તે વંદન કરનારને જ થાય છે. શ્રીકૃષ્ણવાસુદેવે અઢાર હજાર સાધુઓને વંદન કરવાથી સાતમી નરકને જે આયુષ્યને બંધ હતે તે ઘટીને ત્રીજીને જ રહ્યો. આ લાભ કંઈ જે તે નથી. આજકાલના સુધારક વગે આ વાત ખાસ લક્ષમાં રાખવા જેવી છે. ગુરુ પ્રત્યે નમસકારાદિ કર્યા વિના કર્મમળની અલ્પતા કયારેય પણ થતી નથી. સદ્દગુરુને સમાગમ તે થાય પણ તેમને ઓળખવા તે પણ પુણ્યબળ વિના ન થાય, કદાચ ઓળખે પણ તેઓશ્રીને વિનય કર્યા વિના ઉપદેશને લાભ મળતું નથી. અને ઉપદેશની અસર થયા વિના સ્વરૂપ સમજાય નહિ. અને આત્મસ્વરૂપ જાણ્યા વિના મોક્ષ પણ મળી શકે નહિ. આમ કાર્ય કારણની પરંપરા સંકળાયેલી છે તે વિવેકીજનેએ જાણવું જોઈએ. જેઓ સદ્ગુરુને ઓળખી તેના પ્રત્યે ભાવ ભક્તિપૂર્વક વંદનાદિ કરે છે, તેઓ રત્ન પર આવેલ મળને જેમ દૂર થતાં રત્નનું સાચું સ્વરૂપ તિ રૂપ પ્રગટ થાય છે, તેવી રીતે આત્માનું સાચું સ્વરૂપ જ્યોતિ રૂપ છે તેને પ્રાપ્ત કરે છે એમ ગાચાર્યો કહે છે. ૩૫.
આજ વાતને બીજી રીતે જણાવે છે
નાસ્મિન ઘને યતઃ સુ તપ્રતીતિમહેદયા. કિ સમ્યગ્ર રુપમાદને કદાચિહ્મદચનઃ
૩૬
Page #63
--------------------------------------------------------------------------
________________
યોગષ્ટિ સમુચ્ચય
વિવેચન—પ્રથમ વિધિ માથી આ વાત કહી, હુવે નિષેધ માર્ગથી આ વાત જણાવે છે જ્યાં સુધી ભાવમળ રૂપીકમાં પ્રગાઢ હોય છે ત્યાં સુધી આ જીવને સદ્ગુરુના સમાગમ થતા નથી, અને કદાચિત સદ્ગુરુને સમાગમ થાય તે પણ તેમને સદ્ગુરુ તરીકે એળખી શકતા નથી. તેમ જ સદ્ગુરુની પ્રતીતિ દ્વારા થનાર અભ્યુદયને સાધનાર મુક્તિ તેને મેળવી શકતે નથી. આ વાત દૃષ્ટાંત દ્વારા સમજાવે છે કે, ચક્ષુ ઇન્દ્રિયના દોષને લીધે જેના નેત્રોમાં છારી કે મેતિયા આવવાથી જેની દૃષ્ટિ મઢ થઈ ગઈ છે તે માણસ શું સમ્યક્ પ્રકારે સામી વ્યક્તિમાં રહેલ લક્ષણુ, સાથિયા, વગેરેને સપૂર્ણ રીતે જોઈ શકે છે ? કદાપિ જોઈ શકવાનેા નથી. ૩૬.
૪૮
એ જ વાતનું સમન કરે છે અપવ્યાધિય થાલા કે તકિારે ન ખાધ્યતે, ચેષ્ટતે ચેષ્ટ સિદ્ધય નૃત્યેવાય તયાહિતે
||3s||
વિવેચન—પૂર્વ કહેલા અપૂર્વ ચેત્ર મીોનેા લાભ ભાવવ્યાધિ (ક મળ) ક્ષીપ્રાયઃ થઈ ગયા છે તેને જ મળે છે દૃષ્ટાંત–જેની વ્યાધિ ક્ષીણ થઈ ગઈ છે એવા મનુષ્ય જગતમાં ખજવાલ વગેરે વિકારોથી હેરાન થતા નથી, પણ પેાતાના કુટુબના પેષણ માટે રાજસેવા આદિ કાર્યામાં જોડાય છે. ધૈર્યંતા, શ્રદ્ધા, સત્ય વસ્તુ જાણવાની તાલાવેલી અને તેનુ જ્ઞાન એ બધા ધર્મ પ્રાપ્ત કરવાનાં સાધના છે. એ સાધના વડે યાગી અલ્પ વ્યાધિવાળા પુરુષની જેમ પેાતાની ભૂમિકાને અનુસાર હિતકારી દાનાદિ કાર્યોંમાં જોડાય છે. ૩૭.
Page #64
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય ઉપર કહેલા સર્વ કાર્ય ક્યારે થાય છે તે કહે છે
યથાપ્રવૃત્તિકરણે ચરમેડલ્પ મલવત : / આસનગ્રંથિભેદસ્ય સમસ્ત જાયતે હ્યદક / ૩૮
વિવેચન–યથાપ્રવૃત્તિકરણ બે પ્રકારના હોય છે, એક સાધારણ અને બીજું વિશિષ્ટ. સાધારણ યથાપ્રવૃત્તિકરણવાળે જીવ વિશુદ્ધિના પંથ પર અસર થઈ શકતું નથી. એ કરણ એટલું સામાન્ય છે કે અભવ્ય જીવોને પણ અનંતવાર પ્રાપ્ત થાય છે.
વિશિષ્ટ યથાપ્રવૃત્તિકરણવાળા આત્માને જ્યારે આત્મપટ પર રાગ-દ્વેષના ડાઘ દેખાય છે ત્યારે તે એ મેલને નષ્ટ કરવાને પ્રબલ પ્રયત્ન કરે છે. એ તીવ્ર રાગ-દ્વેષના ડાઘ શિથિલ બની જવાને જ અપૂર્વકરણ કહેવાય છે. એ પ્રકારના પરિણામ (ભાવ) પુનઃ પુનઃ પ્રાપ્ત થતાં નથી એથી એ અપૂર્વકરણ કહેવાય છે. એ કરણ પ્રાપ્ત થવાથી જ આત્મામાં સમ્યગદર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા આવે છે. તીવ્રતમ રાગદ્વેષના અત્યંત મલિન પરિણામેને જેન કર્મશાસ્ત્રોમાં ગ્રંથિ કહે છે. એ ગ્રંથિનું ભેદન કર્યા વિના સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ સંભવે નહિ, અપૂર્વકરણ દ્વારા જ એ ગ્રંથિનું ભેદન થઈ શકે નેધ -૧ જિનભદ્ર ક્ષમા શ્રમણે લખ્યું છે કે – સઘન રાગદ્વેષ રૂષ
આત્મ પરિણામ જ ગ્રંથિ છે. એ ગ્રંથિનું અત્યંત મુશ્કેલીથી ભેદન કરવામાં આવે છે. એ ગ્રંથિ આત્મામાં અનાદિકાળથી લાગેલી છે. વાંસની ગુપ્ત ગાંઠ સમાન એ ગ્રંથિનું ભેદન કરવું સરળ નથી.
છે. ૪
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૦.
ગદષ્ટિ સમુચ્ચય છે. ગ્રંથિભેદન થવાથી આત્મામાં એક પ્રકારની અનિર્વચનીય અનનુભૂત પૂર્વ કેત્તર નિર્મળતા પ્રાપ્ત થાય છે. અને એ જ સમ્યક્ત્વ પ્રાપ્તિનું દ્વાર છે. અપૂર્વકરણ વડે ગ્રંથિનું ભેદન થાય છે ત્યારે તેને ચરમયથાપ્રવૃત્તિકરણ કહેવાય છે, કારણ કે સમ્યક્ત્વની પ્રાપ્તિ અહીંયાં જ થાય છે. તે પહેલાં જે જે ધર્માનુષ્ઠાને કરવામાં આવે છે, તે બધાં ઓઘદૃષ્ટિથી થાય છે, ત્યાર પછી બધાં ધમનુષ્ઠાને વિવેકપૂર્વક થાય છે. આ વખતે જીવને પૂર્વે કહેલા સર્વ ગનાં બીજો પ્રાપ્ત થાય છે. ૩૮. ચરમ યથાપ્રવૃત્તિકરણ, તે જ અપૂર્વકરણ છે તે કહે છે
અપૂર્વાસન ભાવેન વ્યભિચાર વિગતઃ | તપૂર્વ મેદ મિતિયુગ વિદો વિલ ફિલા
વિવેચન–અરૂણોદય પછી જેમ સૂર્યોદય થાય છે. તે અરૂણોદય પણ સૂર્યોદય જ કહેવાય છે. તે પ્રમાણે જે કરણ પછી અનંતર સમયે અપૂર્વકરણ થાય છે અને ગ્રંથિને ભેદ કરે છે, તે કરણને ચરમયથાપ્રવૃત્તિકરણ કહે છે. પણ તાત્વિક દષ્ટિએ વિચારતાં એ અપૂર્વકરણ જ છે. કારણ કે અપૂર્વકરણનું કાર્ય ગ્રંથિ ભેદ કરવાનું છે તે જ કાર્ય ચરમયથાપ્રવૃત્તિકરણ કરે છે. એમ કહેવામાં જરા પણ અયોગ્ય નથી, એમ એગના જ્ઞાતાઓ જણાવે છે. વેદક સમ્યકત્વ પછી જેમ લાયક સભ્યત્વ પ્રાપ્ત થાય છે, તે પ્રમાણે ચરમ યથાપ્રવૃત્તિકરણ પછી અપૂર્વકરણ થાય છે. માટે અપૂર્વકરણની નજીક હોવાથી ચરમયથાપ્રવૃત્તિકરણ છે તે અપૂર્વકરણ છે. ૩૯.
નોંધ-૧, કરણ એટલે જીવનાં પરિણામ જાણવા.
યોગ થી જ થાય પછી અતિકરણ
Page #66
--------------------------------------------------------------------------
________________
ચાગષ્ટિ સમુચ્ચય
ગુણસ્થાનકની યોજના
પ્રથમ ય ગુણસ્થાન' સામાન્યનાપણ તમ્ । અસ્યાં તુ તઃવસ્થાયાં મુખ્યમન્ત્ર યાગતઃ
૫૧
॥૪૦॥
'
વિવેચન—શાસ્ત્રમાં “ મિચ્છા ૢિ સાસાયણાઈં” મિથ્યા દૃષ્ટિને પ્રથમ ગુરુસ્થાનક કહેલ છે તે સામાન્ય પ્રકારે જાણવુ, અવ્યવહાર રાશિ તથા સૂક્ષ્મપણાને ત્યાગ કરી વ્યવહાર રાશિ તથા બાદરપણામાં જીવ આવ્યો, અવ્યકતપણાના ત્યાગ કરી વ્યકતપણામાં જીવ આવ્યેા, અકામ નિર્જરા વડે આટલે જરા ગુણ પ્રાપ્ત થવાથી પ્રથમ ગુણસ્થાનક કમ ગ્રંથકારોએ જે કહેલ છે તે ઉપચારિક જાણવું, વાસ્તવિક ગુણસ્થાનક તેઓમાં નથી. “ ગુણાનાં ગુણસ્થાન ” આ વ્યુત્પત્તિ પ્રમાણે વાસ્તવિક ગુણાને સમુદાય જેમાં હાય તેને જ ગુણસ્થાનક કહે છે. પ્રથમ દૃષ્ટિમાં જે યોગના બીજે જણાવેલ છે, તે ગુણા જેનામાં હાય તેનામાં જ વાસ્તવિક પ્રથમ ગુણસ્થાનક હાય છે તેમ જાણ્યું. અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આવા મહા વિમળ ગુણને પ્રાપ્ત કરનાર જીવાત્મા જો પ્રથમના ગુણસ્થાનકમાં વતા હાય તા પછી ઘણા જીવાને ઉપરના ગુણુસ્થાના કેમ પ્રાપ્ત થાય ? ધર્મનાં બીજો વાવનાર સ'સારથી ઉદ્વેગ પામનાર, અને ઉત્તમ સયોગા પ્રાપ્ત કરનાર જીવાત્માએ પણ પ્રથમના ગુણસ્થાનકે જ હાય તે પછી ઘણા ખરા જીવાત્માઓને તેા ઊભા રહેવાનું સ્થાન પણ આ ગુણસ્થાને મળે જ નહિ. તે। પછી સત્કૃત્વ અને ચેાથા, પાંચમા ગુણુસ્થાનની તે વાત શું કરવી ? આ પ્રશ્ન ખરેખર વિચાર કરવા
Page #67
--------------------------------------------------------------------------
________________
પર
યોગદષ્ટિ સમુચ્ચય જે છે. પરંતુ આને ઉત્તર એ જ છે કે આ વસ્તુસ્થિતિ છે, સાધારણ બાહ્ય ક્રિયા માત્ર કરવાથી પિતાની જાતને ઉન્નત થયેલી માનનારાઓ ઘણે ભાગે આત્મવંચના જ કરે છે, દીર્ઘ દૃષ્ટિથી વિચારીને જ્ઞાની મહાત્માએ અહીંયાં આ દૃષ્ટિઓની રચના અને સંકલન કરી છે. તે ઉપરથી પિતાની જાતને વિચાર કરવાને છે કે આપણે ઉન્નનિ કમમાં કઈ દશામાં વર્તીએ છીએ; પોતે આગળ વધે છે એમ માનનાર કદાચ આ દીર્ઘ વિચારથી લખાયેલા દૃષ્ટિભેદના સૂત્ર જ્ઞાનથી પિતાને તેટલી હદે વિકાસ પામેલે ન જોઈ શકે તે તેમાં અન્યને દેષ નથી. ભૂલભરેલી ભ્રમણામાં રહેવું અથવા દાંભિકવૃત્તિ ધારણ કરવા કરતાં મૂળ વસ્તુને સમજી તે હદ સુધી આત્માને ઉન્નત કરવા વિચાર કરે એ જ સાધ્ય છે, અને તેને અંગે કદાચ બેટી ભ્રમણા આવતી હોય તે તે ખાસ દૂર કરવા યોગ્ય છે. ઘણા ખરા ઓઘ દૃષ્ટિવાળા જ પિતાને સમકિતી માની લેવાની ભૂલ કરે છે. તે હવે પછીની ત્રણ દષ્ટિએનું અને આ દૃષ્ટિમાં રહેલા છ સંબંધી વિવેચન વાંચીને પોતાની અલના (ભૂલો સમજી જશે અને વિચારશે કે મહા નિર્મળ સસ્કૃત્વ જેવી શુદ્ધ દશાને પ્રાપ્ત કરવા માટે ઘણા ગુણેને પ્રાપ્ત કરવાની જરૂર છે. અધિકાર વગર વસ્તુ રહેતી નથી. જ્યાં પિતાને પગ મૂકવાને પણ અધિકાર ન હોય ત્યાં એકદમ પહેલાને બદલે પાંચમી દૃષ્ટિની વાત કરવી તે એક પ્રકારનું ઉદ્ધતપણું છે. બાહ્ય ક્રિયા કરનારી વસ્તુતત્વને નહિ સમજનારા એવા યોગીઓ, સાધુઓ, યતિઓ, શ્રાવકે ગમે તે હોય તેને દ્રવ્યલિંગીઓ કહેવામાં આવે છે. તાત્વિક દૃષ્ટિએ વિચારતાં તેઓ ઉન્નતિ કમમાં હજુ
Page #68
--------------------------------------------------------------------------
________________
ચાગષ્ટિ સમુચ્ચય
૫૩
પ્રથમ દૃષ્ટિમાં પણ આવેલા હાતા નથી, એમ જાણવું, જ્યારે તત્ત્વાધપૂર્વક ક્રિયા કરવામાં આવે અને સાથે સાથે ઉપરોક્ત અવ'ચક યાગ તથા ભત્ર ઉદ્વેગ આદિ ગુણા પ્રગટ થાય છે. ત્યારે ભાવ ચેાગીપણાની શરૂઆત થાય છે. ૪૦,
કૃતિ પ્રથમા મિત્રા થ્રિસમામા
તારા નામની બીજી દષ્ટિનું વર્ણન તારાં તુ મનાક્ સ્પષ્ટ નિયમન્ધ તથાવિધઃ । અનુ વેગા હિતાઽર્ભે જિજ્ઞાસા તત્ત્વચરા
૫૪૧૫
વિવેચન—તારાદૃષ્ટિનું વિવેચન કરતા પહેલાં જણાવવાનું કે ઘણા ખરા જીવા એઘદૃષ્ટિમાં જ રહેલા હોય છે, તે ચેગાષ્ટિમાં આવ્યા હાતા જ નથી. આ જીવને ઉન્નતિ ક્રમમાં જ્યારે ઘણા વિકાસ થયા હેાય છે તથા ભવસ્થિતિ મહે અલ્પ રહે છે, અને સંસારના અંત નિકટમાં આવવાના ડાય છે ત્યારે જ આ યોગદૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. ખીજી તારા નામની દૃષ્ટિમાં બેધ છાણાની અગ્નિની પ્રભા જેવા હાય છે. પ્રથમની મિત્રા દૃષ્ટિમાં તૃણાગ્નિની પ્રભા જેવા ખાધ હતા, પણ તે લાંખા સમય સુધી ટકી રહે તેવા ન હતા. બીજી દૃષ્ટિમાં અષ્ટાંગ યોગમાંથી બીજું યોગાંગ નિયમ નામનું પ્રાપ્ત થાય છે. નિયમ પાંચ છેઃ
(૧) શેચ—શરીર અને મનને પવિત્ર રાખવા એટલે મનમાં ખરાબ, અશુભ વિચાર આવવા દેવા નહિ, અને શરીરથી પણ ખરાબ આચરણ કરવું નહિ.
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૪
યોગદષ્ટિ સમુચ્ચય (૨) સંતેષ–પ્રાણયાત્રાને નિભાવવા સિવાય અન્ય ઈચ્છાઓ ન કરવી.
(૩) તપ-અનેક પ્રકારના માનસિક તપ તથા શારીરિક તપ કરવા.
(૪) સ્વાધ્યાય-ગુરુ પાસેથી સૂત્ર ગ્રંથ વગેરેનું જ્ઞાન ગ્રહણ કરવું તથા સ્વ એટલે પોતે આત્મા અને ધ્યાય એટલે નિરીક્ષણ કરવું હું કોણ છું? મારું કર્તવ્ય શું છે, મારું કર્તવ્ય પર વસ્તુથી રાગમમત્વ ત્યાગ તે છે. તે હું કરું કે નહિ અથવા હું પ્રતિદિન મમત્વ ભાવથી કેટલા અંશે મુક્ત થયો એવી વિચારણા કરવી, નિરીક્ષણ કરવું.
(૫) ઈશ્વર પ્રણિધાન – દેવ ગુરુને નમસ્કાર કરે, તેમની આજ્ઞાનું પાલન કરવી, સ્વાર્પણ કરવું.
એ પાંચ નિયમો તારાદષ્ટિમાં પ્રાપ્ત થાય છે. મિત્રા દૃષ્ટિમાં તથા પ્રકારના ક્ષયે પશમના અભાવથી આ નિયમે, હોતા નથી. પ્રથમ દૃષ્ટિમાં જે શુભ કાર્યો કરવામાં અખેદ નામને ગુણ હવે તેના સાથે તારા દૃષ્ટિમાં આત્મહિત માટે દાનાદિક શુભ પ્રવૃત્તિ કરવામાં અનુક્રેગ ગુણ આવવાથી શુભ કાર્યો આનંદ તથા ઉત્સાહપૂર્વક કરે છે. અહીંયા ઉદ્વેગ નામને બીજે દોષ નાશ પામે છે. તથા “જિજ્ઞાસા તત્વ બેચરાપ્રથમ દૃષ્ટિમાં અદ્વેષ ગુણ પ્રાપ્ત થાય છે, અને તે ગુણની સાથે બીજી દૃષ્ટિમાં તત્વજ્ઞાન કરવાની પ્રબળ અભિલાષા ઉત્પન્ન થાય છે. અષ ગુણ પ્રાપ્ત થાય પછી જ જિજ્ઞાસા ગુણ સફળ બને છે. ૪૧.
Page #70
--------------------------------------------------------------------------
________________
પપ
ગદષ્ટિ સમુચ્ચય બીજી દષ્ટિમાં બીજા ગુણે ઉત્પન્ન થાય છે તેનું વર્ણન
ભવયસ્યાં તથાછિન્ના પ્રીતિગકથા સ્વલમાં
શુદ્ધ ગેષ નિયમાત બહુમાનગિષ ઇશા વિવેચન—તારા દષ્ટિ પ્રાપ્ત થયેલ છે એવા ગીને યોગ સંબંધી જ્ઞાન શ્રવણ કરવામાં જ અત્યંત અનુરાગ હોય છે, પણ અન્ય કથાવાર્તાઓમાં તેને રસ આવતું નથી. પણ મન, વચન, શરીરના યોગને કેવી રીતે વશ કરવા, કેણે વશ કર્યા હતા, કયા કયા ઉપાય વડે વશ થાય, તેને વશ કરવાથી જ શ્રેય થાય છે, મન, વચન, શરીરને સંયમ કરવાથી જ આત્મશ્રેય થાય છે, સંયમ જ સુખકર છે અને અસંયમ જ દુઃખદાતા છે, એવું જ્ઞાન કેઈ આપે કે તેવાં પુસ્તક વાંચવામાં તેને બહુ રુચિ થાય છે. તથા દાંભિકવૃત્તિ રહિત જે સાચા
ગીઓ હોય છે તેને ઉપર તેને બહુમાન પેદા થાય છે. પ્રથમ જેને તે સાધુડા, વગેરે શબ્દોથી તિરસ્કાર કરતે હવે, તેને તરફ હવે નિયમે કરી પૂજ્ય બુદ્ધિથી બહુમાનપૂર્વક જુએ છે. ૪૨.
યથા શકયુપચારિશ્વ ગવૃદ્ધિ ફલ પ્રદ યોગિનાં નિયમાદેવ તદનુગ્રહ ધીયુતઃ જવા
વિવેચન – દરેક તીર્થકરે, શ્રેયાંસકુમાર, શાલિભદ્ર, ધનાશેઠ, ચંદનબાલાજી, વગેરે અનેક મહાત્માઓ પરમપદને પામ્યા અને પામશે તેઓની મુખ્ય શરૂઆત દાનથી જ થઈ છે, ધનાસાર્થવાહ તથા નયસાર, ચંદનબાલા વગેરે દાનથી જ પરમપદને પામ્યા છે. આ વાત શાસ્ત્ર પ્રસિદ્ધ જ છે. સ્વારને
Page #71
--------------------------------------------------------------------------
________________
તારનારા અને નહિ
અને એ પર
૫૬
યોગદષ્ટિ સમુચ્ચય તારનાર દાન ગણેલ છે. બાકીના શીલ, તપ અને ભાવ એ ત્રણ ધર્મો સ્વને જ તારનાર છે, પણ દાન લેનાર અને દેનાર બંનેને તારે છે. આથી દાનાદિ ચાર પ્રકારના ધર્મોમાં દાનને તીર્થકરેએ મુખ્ય ગણું પ્રથમપદે દાનને મૂકેલ છે, આથી સહજ સમજાશે કે દાનધર્મની કેટલી ઉપયોગીતા છે. આ જ વાત ગુરુશ્રી જણાવે છે કે, શક્તિ અનુસારે યોગી મહાત્માઓને અન્ન, પાણી, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાટ, પાટલા, શય્યા, ઔષધ વગેરે ખપતી વસ્તુઓ ઉદાર ભાવથી આપવી. આવી રીતે દાન આપવાથી પરિણામની ધારામાં ઘણે સારે સુધારે થાય છે. અને નિયમે કરી બહુમાનની બુદ્ધિ તથા દાન આપવાની બુદ્ધિ જ્યારે મહાત્માઓ, સાધુ પુરુષે પર થાય છે ત્યારે તે યોગમાં ઈશ્વર પ્રણિધાન–પ્રભુના તરફ દૃષ્ટિ કરી ચિત્તની એકાગ્રતા કરવા રૂપ ધ્યાનમાં ગુરુના અનુગ્રહથી ઘણે આગળ વધે છે અને અંતે પરમપદને પ્રાપ્ત કરે છે. ૪૩. લાભાન્તર ફલશ્ચાસ્ય શ્રદ્ધાયુક્તો હિદય શુદ્રોપદ્રવ હાનિશ્ચ શિષ્ટ સમ્મતતા તથા
વિવેચન–સદ્ગુરુ તરફ જ્યારે જીવને પૂજ્ય બુદ્ધિ થાય છે, ત્યારે તેઓ પોતાનું સર્વસ્વ-પ્રાણ અર્પણ કરતાં પણ પાછી પાની કરતા નથી. આ પ્રમાણે શ્રદ્ધા અને ભાવપૂર્વક દાન આપવાની ટેવ પાડવાથી આ જીવને અનેક પ્રકારના લાભે થાય છે. પૂર્વે બાંધેલા લાભાંતરાય કર્મ ખસી જવાથી અનેક પ્રકારના ફળ મળે છે, કે જેના વડે ભવિષ્યમાં પિતાને અભ્યદય થતાં વાર લાગતી નથી અને અનેક પ્રકારના હલકા ઉપદ્રરે વગેરે નાશ પામે છે. તેમ જ ભૂતાદિના ઉપદ્રવે પણ
I૪૪
Page #72
--------------------------------------------------------------------------
________________
ચાગષ્ટિ સમુચ્ચય
૫૭
થતાં નથી અને શિષ્ટ પુરુષારાજા, પ્રધાન, પ્રજા, સંઘના અગ્રસર આ બધાએ તરફથી તેને ચેાગ સન્માન મળે છે. એ બધા પ્રતાપ ગુરુભક્તિ સેવા, પૂજય બુદ્ધિ વગેરેને જ જાણવા. ૪૪.
118411
ગુરુ સેવાના બીજા ચુણા બતાવે છે ભય નાડતીવ ભાવજ કૃત્યહાનિન ચાચિત તથાનાભાગતાપ્ચરૢ ન ચાખન ચિતક્રિયા વિવેચન—તારાદૃષ્ટિવાળા જીવને સદ્ગુરુના સહવાસને લઈ ને સંસાર પ્ર૫'ચથી ઘણા ખરા પાછો હટી ગયા હાય છે, તથા અયેાગ્ય કાર્યા તરફ તેની પ્રવૃત્તિ નથી. અજાણતા પણ મયાગ્ય પ્રવૃત્તિ થતી નથી. કાર્યાં કરવામાં તે કદી પાછી પાની કરતેા નથી. આ કારણથી હવે સ`સાર સબંધી જન્મ, મરણ, જરા, રેગ શાક, આધિ, વ્યાધિ અને ઉપાધિ રૂપ જે અતિ ભય રહે છે, તે તારાષ્ટિ પ્રાપ્ત થવાથી રહેતા નથી. ૪૫.
બિલકુલ થતી તેમ જ ધમ
તારા દૃષ્ટિવાળા જીવની પ્રવૃત્તિ બતાવે છે કૃત્યેઽધિકેડધિકગત જિજ્ઞાસા લાલસાન્વિતા । તુલ્યે નિજે તુ વિકલે સત્રાસા દ્વેષવિજ તઃ ॥૪॥ વિવેચન—આ સ’સારમાં એકબીજાથી ચડિયાતા (મેટા) થવાની હદપારની અભિલાષાએ માનવા કરે છે. અને તેને પૂ કરવા પાતાથી ખનતુ તેએ કરે છે. જડ વસ્તુને પ્રાપ્ત કરવાની આવી ઈચ્છાએ કે હરીફાઈ કરવી તે સ'સારવૃદ્ધિનુ કારણ છે. પરંતુ આત્મકલ્યાણ માટે ધ્યાનાદિ ક્રિયા કરવામાં તથા જ્ઞાની પુરુષામાં રહેલા જ્ઞાનાદિ ઉત્તમ ગુણાને પોતે પ્રાપ્ત કરવાની
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૮
ગદષ્ટિ સમુચ્ચય ઉત્કૃષ્ટ જિજ્ઞાસા તથા અભિલાષા રૂપ સ્પર્ધા કરવી તે મોક્ષ સુખ આપનાર છે. એવા ઉત્તમ કૃત્ય કરતાં કદાચ બીજાથી પિતામાં ન્યૂનતા જોવામાં આવે તે તારાદષ્ટિવાળાને ઘણો ખેદ થાય છે. અન્ય કરતાં ધર્મ કાર્યો કરવામાં હું શા માટે પાછળ રહું? તેમ જ ધર્મ કાર્યોમાં કોઈ દોષ લાગે તે હૃદયમાં ઘણે પશ્ચાતાપ થાય છે, અને અન્યના ઉત્તમ, નિર્દોષ ધર્માનુષ્ઠાને જોઈને તેના પ્રત્યે પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય છે, પણ દ્વેષ ભાવ તે ક્યારેય પણ થતું નથી. એ બધા ગુણે આ દષ્ટિના પ્રતાપે પ્રગટ થાય છે. ૪૬.
તારા દષ્ટિવાળા જીવાત્માના વિચારે દુઃખરૂપો ભવઃ સવ ઉછેદોસ્યા કુતઃ કથમા ચિત્રા સત્તાં પ્રવૃત્તિ સારેષા શાયતે કથમ દા
વિવેચન—આ તારાદષ્ટિવાળા ગીમહાત્માઓને આત્મકલ્યાણ કરવાની ઉત્કૃષ્ટ જિજ્ઞાસા થાય છે. અને આચાર્યાદિ કરતાં આગળ વધવાની પ્રબળ ઈચ્છા હોય છે, એ કારણથી તે યોગીએ વિચાર કરે છે કે જન્મ, જરા, આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર એ આ દુઃખરૂપ સંસાર છે, એને ક્ષય કેવી રીતે થાય ક્ષમા, સરળતા, નમ્રતા વગેરે આત્મિક ગુણેથી જ સંસારને ક્ષય થઈ શકે છે. તે પછી એ ક્ષમાદિ ગુણે કેવી રીતે પ્રાપ્ત કરવા? વળી મહાત્માઓની શુભ કાર્યો રૂપી પ્રવૃત્તિ અનેક પ્રકારની હોય છે. મેક્ષ નગરે જવાના અનેક માર્ગો હોય છે. કેઈને પ્રભુ પૂજા પર રુચિ હોય છે, કેઈને વ્યાખ્યાન શ્રવણુ સહ જ્ઞાન પ્રાપ્ત કરવાની રુચિ થાય છે, કોઈને સમભાવ રૂપી સામાયિક
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૯
યોગદષ્ટિ સમુચ્ચય કરવાની, કેઈને પ્રતિક્રમણ કરવાની, કેઈને દાન આપવાની, કોઈને શીલ પાળવાની અને કોઈને તપ કરવાની, કોઈને ભાવના ભાવવાની, આમ આત્મકલ્યાણ માટે મહાત્માઓ ભિન્ન ભિન્ન રુચિઓવાળા જોવામાં આવે છે. એથી તારાદષ્ટિવાળે યેગી વિચાર કરે છે કે આ સર્વ પ્રવૃત્તિઓમાં શું શું આચરવું? અને તેને ત્યાગ કરે અને કેવી રીતે વિકાસ સાધવે. ૪૭.
અંતે નિર્ણય કરે છે. નાસ્માકં મહતી પ્રજ્ઞા સુમહાન શાશ્વ વિસ્તરઃ આ શિષ્ટા પ્રમાણુમિહ ત દિત્પસ્યાં મતે સદા ૪૮
વિવેચન—આગળ વધવાની અત્યંત જિજ્ઞાસાવાળા તારાદષ્ટિવાળા ગીઓ જોવામાં આવતી અનેક પ્રકારની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓથી નહિ મુઝાતાં અંતમાં નિર્ણય કરે છે કે અમારી બુદ્ધિ એવી નથી કે અમે દરેકની સાથે શાસ્ત્રાર્થ કરી વસ્તુતત્વને નિર્ણય કરી શકીએ ? અમારી બુદ્ધિથી નિર્ણય કરેલ વસ્તુમાં પણ વિસંવાદ જોવામાં આવે છે, તેમ જ ધર્મની જુદી જુદી પ્રવૃત્તિઓ જણાવનાર શાસ્ત્રને વિસ્તાર પણ કાંઈ નાસુને નથી, એથી સાધુ પુરુષોને સંમત એવા મહાન પુરુષો જે કહે તે જ અમારે પ્રમાણ છે, બીજાઓ કહે તે પ્રમાણ નથી. તથા સાધુ પુરુષોએ જે પ્રમાણે આચરણ કરેલ છે, જે માર્ગે ચાલ્યા છે, તે જ માર્ગ ઉત્તમ છે; અને તેથી તે જ માગે અમારી પિતાની શક્તિ અનુસાર ચાલવું તે યોગ્ય છે, એ પ્રમાણે નિર્ણય કરે છે. વળી એ દૃષ્ટિવાળામાં એટલું બધું સરળપણું હોય છે કે, તેને કઈ હિતકર શિક્ષા આપે તે તે બહુ જ સરળતાથી શ્રવણ કરે છે, અને તે શિક્ષા જે શિષ્ટ
Page #75
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય સંમત હોય તે તે પિતાને લાભપ્રદ જાણું તરત જ અમલમાં મૂકે છે. વળી તે દૃષ્ટિવાળામાં હઠાગ્રહ, કદાગ્રહ હોતા નથી. પરમત સહિષ્ણુતા હોય છે. પિતે શિષ્ટ સંમત માગે ચાલે છે પણ પિતાથી વિપરીત માગે ચાલનાર છ ઉપર દ્વેષભાવ ન રાખતાં તેઓને સુમાર્ગ પર લાવવા પિતાથી બનતે પ્રયત્ન કરે છે. અને તેમ છતાં જે તે સન્માર્ગગામી ન બને તે તેના પર ઉપેક્ષા બુદ્ધિ કરે છે પણ દ્વેષભાવ તે કયારેય પણ કરતું નથી. તેમ જ સત્ય વસ્તુની શોધ માટે તનતોડ પ્રયત્ન કરે છે. મારું તે જ સાચું એ વાત ન કરતાં સત્ય તે જ મારે તેને સ્વીકાર કરે છે. અને દાંભિકવૃત્તિને સર્વથા ત્યાગ કરે છે. જેમ જેમ આત્મજાગૃતિ વધતી જાય છે તેમ તેમ તેની ઉન્નતિ થતી જાય છે. ૪૮. ઇતિ તારા નામની બીજી દષ્ટિ સમાપ્તમ,
બલા દૃષ્ટિનું વર્ણન સુખાસનસમાયુક્ત બેલાયાં દર્શન દઢમ | પરા ચ તત્ત્વશુશ્રષા ન ક્ષેપો યોગગોચર કલા
વિવેચન-ત્રીજી બલાદષ્ટિમાં સાધ્યનું દર્શન કાંઈક વિશેષ દઢ થાય છે, અહીંયા આત્મા ગ્રંથિ ભેદની નજીક આવી જાય છે. તેથી કરી હવે બલાદષ્ટિવાળા જીવાત્માની ઉન્નતિ ઘણું સારી રીતે થાય છે. આસન સ્થિર થાય તે ધ્યાન સારું થાય છે, એથી આ દષ્ટિમાં કેગના આઠ અંગેમાંથી ત્રીજું આસન નામનું અંગ પ્રાપ્ત થાય છે, પદ્માસન, સિદ્ધાસન, સ્વસ્તિકાસન, સુખાસન વગેરે આસનેમાંથી ગમે તે અનુકૂળ આસનને સિદ્ધ કરે છે, એથી ત્રણ ત્રણ કલાકથી વધારે એક
Page #76
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય આસને બેસી ધ્યાન કરી શકે છે. બલાદષ્ટિમાં બેધ ઘણે સારે. અને દઢ કાછગ્નિના પ્રકાશ સમાન હોય છે. ગુરુ પાસેથી જે સત્ય વસ્તુને બેધ થયેલ છે તે અમલમાં મૂકવાના સમયે તે બેધની સ્મૃતિ રહે છે. બલાદષ્ટિમાં તત્વજ્ઞાન શ્રવણ કરવાની. ઈચ્છા ઘણી જ પ્રબલ હોય છે. તેમ જ યોગને અભ્યાસ કે ધ્યાન કરે ત્યારે તે વિષયને છોડી બીજા વિષયમાં પ્રવૃત્તિ કરવા રૂપ ક્ષેપ નામને દોષ અહીં રહેતું નથી. ધાર્મિક અનુષ્ઠાને કરવામાં પણ કંટાળો આવતું નથી. તેમ જ તે ધાર્મિક અનુષ્ઠાને બરાબર લક્ષપૂર્વક કરે છે. આ પ્રમાણે બલાદષ્ટિમાં યોગના આઠ અંગોમાંથી ત્રીજું આસન નામનું અંગ પ્રાપ્ત થાય છે. આઠ ગુણોમાંથી તત્ત્વ શ્રવણ નામને ગુણ પ્રાપ્ત થાય છે, અને આઠ દોષમાંથી ત્રીજે ક્ષેપ નામને દોષ અહીં રહેતે નથી. આ પ્રમાણે બલાદષ્ટિમાં આ ગુણ પ્રાપ્ત થાય છે. ૪૯
વિશેષ ગુણેની પ્રાપ્તિ નાસ્યાં સત્યામસષ્ણા પ્રકૃવ નિવતે.
તદડભાવાશ્ચ સર્વત્ર સ્થિતમેવસુખાસનમ યોગા વિવેચન—આ બલાદષ્ટિ જીવાત્માને જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે તેનામાં એક એવા પ્રકારની સ્થિરતા આવી જાય છે કે, તેથી તેને અસત્ નાશવાન ઉપર તૃષ્ણા થતી નથી. સામાન્ય જીવને પુદ્ગલિક વસ્તુ પ્રાપ્ત કરવાની બહુ તૃષ્ણા હોય છે, અને તૃષ્ણાવશાત્ અનેક કષ્ટો સહન કરી વસ્તુ પ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યા કરે છે. વસ્તુ પ્રાપ્ત થવી કે ન થવો તે તે સ્વાધીન નથી, કર્માધીન છે; છતાં તૃષ્ણને આધીન થઈ અનેક પ્રકારે વલખા મારે છે. આવી વ્યાકુળતા ઉપજાવનાર તૃષ્ણ બલાદષ્ટિમાં નિવૃત્ત
Page #77
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય થાય છે–નષ્ટ થાય છે. તૃણાને અભાવ થવાથી ચિત્ત શાંત, સ્થિર અને વ્યગ્રતા રહિત બને છે, અને ધાર્મિક અનુષ્ઠાને કરવામાં તથા ધ્યાન કરવામાં મન તલ્લીન બની જાય છે. ૫૦.
અવારા પૂર્વક સર્વગમન કૃત્યમેવ વા !
પ્રણિધાનસમાયુક્ત મપાયપરિહારતઃ પા વિવેચન–અત્યાર સુધી આ જીવને પુલિક વસ્તુ તરફ વધારે લાગણી હેવાને કારણે દેવ ગુરુવંદન, દર્શન, પૂજન વગેરે ધાર્મિક અનુષ્ઠાને તરફ પ્રવૃત્તિ ઘણું જ ઓછી હતી, તેમ જ ભાવરહિત વેઠ સમાન થતી હતી, પણ હવે જરા સત્ય વસ્તુ સમજાવાથી પુદ્ગલિક વસ્તુ તરફની લાગણી ઓછી થવાથી, તેમ જ તૃષ્ણ પણ ઘટી જવાથી ધર્મનાં અનુષ્ઠાને તે જ આત્મકલ્યાણ કરનાર છે, એમ સમજવાથી આ જીવમાં સ્થિરતા આવે છે અને દરેક શુભ કાર્યો કરવામાં આનંદ અને ઉત્સાહ આવે છે. મન એકાગ્ર થવાથી ચિત્તમાં શાંતિને અનુભવ થાય છે. મન, વચન, શરીર, નેત્ર વગેરેની અસ્થિરતા રૂપ જે અપાય (દુઃખ) તેને આ દષ્ટિમાં અભાવ થાય છે. પ૧.
શુશ્રષા ગુણ બતાવે છે કાન્તકાન્તાસમેતસ્ય દિવ્યયશ્રત યથા |
ચૂનો ભવતિ શુશ્રષા તથાસ્યાં તત્ત્વોચર પરા
વિવેચન—પરિપૂર્ણ સમૃદ્ધિ સંપન કેઈ યુવાન પુરુષ પિતાની સુંદર પત્ની સાથે દિવ્ય ગાયન શ્રવણ કરતો જેમ તેમાં તલ્લીન થાય અને આનંદને અનુભવે તેમ બલાદષ્ટિવાળા જીવને તત્વ શ્રવણ કરવાની ઈચ્છા પ્રબળ થાય છે અને તે
Page #78
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય
ગ થતાં તે શ્રવણ કરવામાં તદાકાર થાય છે અને આનંદને અનુભવ કરે છે. પર. શુશ્રષાથી જે ગુણ ઉત્પન્ન થાય તે કહે છે બેઘાલ્સ: તસૌષા સિરાતુલ્યા સતાં મતા છે. અભાવેશ્યાઃ શ્રdવ્યર્થ મસિરાવનિકૂપવત પર વિવેચન—તત્વજ્ઞાન સાંભળવાની જે પ્રબળ ઈચ્છા તે જ જીવને ઘણે આગળ વધારી અંતે મોક્ષ પ્રાપ્ત કરાવનાર છે. એ શ્રવણ જ્ઞાનરૂપી પાણીના પ્રવાહને વધારનાર પાણીની સિરા-વહેણનું કામ કરે છે, પાણીના વહેણ વગરની જગ્યાએ કૂવો
દાવ્યો તે ખરી, પણ અંદર પાણીની સિરા-વહેણ ન હોવાથી તે કૂવે શું ઉપગને? કાયફલેશ સિવાય બીજું કંઈ જ ફળ નથી. તે પ્રમાણે શ્રવણ કરવાની પ્રબળ ભાવના વિના શ્રુતજ્ઞાન પણ નકામું છે, અર્થાત્ શ્રુતજ્ઞાન પ્રાપ્ત થતું જ નથી. એ માટે આત્માથીંઓએ તત્વજ્ઞાન શ્રવણ કરવાની પ્રબળ ભાવના રાખવી જરૂરી છે. પ૩. તવશ્રવણની પ્રબળ જિજ્ઞાસાને અપૂર્વ લાભ
થતાભાવેદપિ ભાસ્યાઃ શુભભાવપ્રવૃત્તિતઃ | ફલ કર્મક્ષયાન્વેસ્માત પરબઘનિંબધનમ પઝા
વિવેચન–બલાદષ્ટિમાં આઠગુણમાંથી ત્રીજે શુશ્રષા નામને ગુણ પ્રાપ્ત થાય છે. એ ગુણની મહત્તા એટલી બધી ગણવામાં આવે છે કે કદાચ આ જીવને તત્વજ્ઞાન શ્રવણને લાભ અંતરાયકર્મના યોગે ન પણ મળે, તે પણ તત્ત્વજ્ઞાન શ્રવણની
Page #79
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય પ્રબળ ભાવનાના યોગે તેના અનેક કર્મોને ક્ષય થાય છે. આ કર્મક્ષય થવામાં ઉત્કૃષ્ટ બાધ શ્રવણની ભાવના જ કારણભૂત છે.
અહીંયાં કઈ શંકા કરે છે કે, તત્વ શ્રવણ કર્યા વિના માત્ર ભાવનાથી કર્મ ક્ષય કેવી રીતે થાય ? –એને ઉત્તર એ છે કે, ભાવના એ જ માનસકમ છે અને પ્રબળ ભાવનામાં મહાન બળ રહેલ છે. ભરત મહારાજાને ભાવના બળે જ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. મરુદેવી માતાજીને પણ ભાવ વડે જ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એથી ભાવનામાં મહાન બળ રહેલ છે અને તે વડે કર્મક્ષય થઈ શકે છે. અને ભાવના વડે કર્મક્ષય થતાં શ્રવણને લાભ પણ મળે છે. સાધારણ રીતે તે ઘણું વ્યાખ્યાને સાંભળવામાં આવે છે, અને ઉપદેશ કર્ણ પર પડે છે, પરંતુ જ્યાં સુધી તે શ્રવણથી મનમાં અને તનમાં ઉલ્લાસભાવ ન પ્રગટે અને આનંદને અતિરિક્ત ન આવે ત્યાં સુધી બહેરા આગળ ગાયન સમાન છે. તેથી જ અહીં આ તત્ત્વ શ્રવણની પ્રબળ ભાવનાને મહાલાભનું કારણ બતાવેલ છે, અર્થાત્ તે વડે જીવાત્મા વિકાસપંથમાં આગળ વધે છે. ૫૪.
બલાદ્રષ્ટિમાં વિને દૂર થાય છે શુભગ સમારંભે ન લેપસ્યાં કદાચના ઉપાય કૌશલ ચાપિ ચારુ તત વિષય ભવેત પપા વિવેચન–બલાદષ્ટિમાં એક મહત્વની વાત એ છે કે બલાદષ્ટિવાળે જીવ ધર્મ સંબંધી કે યોગ સંબંધી ગમે તે શુભ કાર્ય કરે ત્યારે તે કાર્યો કરતી વખતે કઈ વિદને આવતાં નથી. તે તેણે આદરેલાં કાર્યો નિર્વિદને પરિપૂર્ણ થાય છે. ઘણા મનુષ્યો
Page #80
--------------------------------------------------------------------------
________________
ચોગદૃષ્ટિ સમુચ્ચય
૬૫
શુભ કાર્યાં કરતાં ભય કરે છે, અને કદી આદરે તે વિઘ્ના આવતાં તે કાર્યાને ત્યાગ કરે છે. ધ્યાન કેવી જગ્યાએ કરવુ', લક્ષ્યવૃત્તિ કયાં રાખવી, આસન કર્યું કરવું', સકલ્પ કેવી રીતે ઓછા કરવા વગેરે જાણવાની ખાખતમાં કુશળપણું તેનામાં આવી જાય છે, અર્થાત્ વિવેકદૃષ્ટિ પ્રાપ્ત થાય છે. ૫૫. અલાદષ્ટિની ઉચ્ચ મહત્વતા
પરિષ્કારગતઃ પ્રાચે. વિધાતાઽપ્ ન વિદ્યતે । અવિધાનશ્ચ સાવદ્ય પરિહારામહાયઃ ॥૫॥ વિવેચન—બલાદષ્ટિવાળા યોગી મહાત્માઓમાં પુગલિક વસ્તુની આસક્તિપૂર્ણ ભાવ ઘણા જ એછા થઈ જાય છે. વળી તે મહાત્માઓને ખાવા, પીવા કે પહેરવા ઓઢવાની કોઈપણ વસ્તુ ઉપર પ્રાયઃ કરી આગ્રહ રહેતા નથી. આ વસ્તુ મળે તે જ સારું વગેરે કોઈ જાતની આસક્તિ હાતી નથી. અને આ અનાસક્ત ભાવ જ મેાક્ષને યોગ કરાવનાર મુખ્ય કારણ છે. પ્રભુ મહાવીરદેવ જણાવે છે કે ક`બંધનનું કારણ આસક્ત ભાવ છે તે જ્યારે દૂર થાય છે ત્યારે મેક્ષ પ્રાપ્ત થતાં વાર લાગતી નથી. બલાષ્ટિમાં આત્મવિકાસ ઘણે! થયેલા હાય છે જેથી સમ્યક્ એધની સામીપ્યતા સ્પષ્ટ જણાય છે. સાધારણ રીતે અમુક વિચારમાત્રની ઉત્પત્તિથી પોતાની જાતને સમિતી માનનારને તે અહીંયા ઊભા રહેવાનું સ્થાન જ નથી. એ અલાદષ્ટિમાં વતા જીવેાના લક્ષણ પરથી એ વાત સ્પષ્ટ રીતે સમજાય છે. ૫૬.
ઇત્તિ ત્રીજી લાષ્ટિ સમાસમ
યેા. ૫
Page #81
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય દીપ્રા દૃષ્ટિને અધિકાર પ્રાણાયામવતી દીપ્રા ન ગોત્થાનંવત્સલમાં તત્ત્વશ્રવણ સંયુક્તા સૂક્ષ્મધ વિવજિત અપા
વિવેચન–આ ચોથી દીપ્રા નામની દષ્ટિમાં બોધ દીવાની પ્રભા જે ઘણુ સમય રહેનાર તથા પ્રથમની ત્રણ દષ્ટિ કરતાં ઘણું સરસ તેમ જ અવસરે બરબર સ્મૃતિને આપનારે હેય છે. આ દૃષ્ટિમાં અષ્ટાંગ યેગમાં ચતુર્થ ભેગાંગ પ્રાણાયામ પ્રાપ્ત થાય છે. પ્રાણાયામ ત્રણ પ્રકારના છે (૧) પ્રાણને અંદર ભરે તે પૂરક, (૨) પ્રાણવાયુને બહાર કાઢવો તે રેચક, (૩) પ્રાણવાયુને અંદર રેકે તે કુંભક પ્રાણયામ કહેવાય છે. એ પ્રકારે એ ત્રણ પ્રકારના પ્રાણાયામ કરવાથી શરીરની અંદરની નાડીઓ શુદ્ધ થાય છે તથા મનની સ્થિરતા થાય છે તેથી ધ્યાનનો અભ્યાસ સારો થાય છે.
હવે ભાવપ્રાણાયામનું વર્ણન કરે છે
જડ વસ્તુના રાગભાવને ત્યાગ કરવો તે રેચક, આત્મિક ગુણેને ગ્રહણ કરવા તે પૂરક, આત્મસ્વરૂપમાં સ્થિર થવું તે કુંભક પ્રાણાયામ. દ્રવ્ય પ્રાણાયામથી શરીરાદિની શુદ્ધિ થાય છે, ભાવપ્રાણાયામથી આત્મવિકાસ થાય છે. વળી ભાવપ્રાણાયામથી ગ્રંથિ ભેદ તુરત થાય છે, તેમ જ ચિત્તની અસ્થિરતારૂપ ઉત્થાન દેષને અભાવ થવાથી પ્રશાંતવાહિતાને લાભ થાય છે, અર્થાત ચિત્ત પરમશાતિને અનુભવ કરે છે. વળી ત્રીજી દષ્ટિમાં શ્રવણની ઈચ્છા હતી તે હવે શ્રવણ કરે છે, તેથી બેઘ વધારે સ્પષ્ટ
Page #82
--------------------------------------------------------------------------
________________
ગિદષ્ટિ સમુચ્ચય થાય છે અને અહીંયા પ્રથમ કહેલા કેગના બીજેના અંકુરાઓ ફળ રૂપે સહજ ઉગવા માંડે છે. દીપ્રા દૃષ્ટિમાં બંધ ઘણે સારે હેવા છતાં પણ સૂક્ષ્મબોધ અહીંયા હોતું નથી. પ૭. ભાવ રેચકાદિ પ્રાણાયામને ગુણ બતાવે છે.
પ્રાણેભ્યોડપિગુરમ: સત્યામસ્યામસશયમાં પ્રાણ ત્યજતિધર્માર્થ ન ધર્મ પ્રાણ સંક. ૫૮
વિવેચન–બહિરવૃત્તિના ત્યાગ રૂપે ભાવરેચક પ્રાણાયામ કરવાથી દીપ્રા દષ્ટિવાળા યોગી મહાત્માને ધર્મ ઉપર એટલી બધી પ્રીતિ ઉત્પન્ન થાય છે કે જેથી પોતાના પ્રાણ કરતાં પણ ધર્મને અધિક ગણે છે, તેમ જ ધર્મ માટે પ્રાણ ત્યાગ કરે પણ ધર્મથી વિમુખ થતું નથી. ગમે તેવા સંકટો આવે અથવા પ્રાણુત કષ્ટ આવે તે પણ ધર્મ કે ધર્મના નિયમેને તે ત્યાગ કરતું નથી. આ દૃષ્ટિવાળાનું દઢ વર્તન થવામાં મુખ્ય કારણ એ છે કે તેને સંસારિક વ્યવહાર તરફ પ્રબળ ઉદાસીન ભાવ વરતે છે, એ જ છે. ૫૮.
એક એવ સુહ મૃતમમ્પનુયાતિ યઃ
શરીરેણ સમે નાશ સર્વ મન્યત્ત ગચ્છતિ અપા વિવેચન—દીપ્રા દૃષ્ટિવાળા જીવને અમુક અંશે વિવેક જ્ઞાન પ્રગટ થાય છે, એથી તે સમજે છે કે પ્રાણુને નાશ થાય તે પણ ધર્મ તે ભવાંતરમાં મિત્ર સમાન સાથે જ આવવાને છે, પણ ધર્મને ત્યાગ કરીશ તે શરીર કંઈ પણ કામમાં આવવાનું નથી અને તે ભવાંતરમાં સાથે પણ આવનાર નથી. આમ સમજીને શરીર કરતાં પણ ધર્મ પ્રત્યે અધિક સ્નેહ રાખે
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૮
ગદષ્ટિ સમુચ્ચય છે, તેમ જ સ્વજન, પરિવાર તથા શરીર સહ સર્વ પુદ્ગલિક વસ્તુઓને અનિત્ય, અશાશ્વત, વિનાશી જાણ તેને મેહ, ત્યાગે છે, અને ધર્મને દઢતાપૂર્વક આરાધે છે. ૫૯.
ઇર્થ સદાશપતસ્તત્ત્વશ્રવણ તત્પરઃ |
પ્રાણેભ્યઃ પરમં ધમ બલાદેવ પ્રપદ્યતે I૬ શા વિવેચન – દષ્ટિવાળા જીવમાં અમુક અંશે વિવેકજ્ઞાન પ્રાપ્ત થવાથી, સત્ય સ્વરૂપ કાંઈક અંશે સમજવાથી પુદ્ગલિક વસ્તુની આસક્તિ ઓછી થવાથી ધર્મ પ્રત્યે ઘણો પ્રેમ ભાવ વધે છે, તેથી શુદ્ધ ભાવપૂર્વક તત્ત્વજ્ઞાન શ્રવણ કરવામાં તત્પર રહે છે, ઉચ્ચ તત્વજ્ઞાનના બોધ વડે પ્રાણુ કરતાં પણ ધર્મને ઉત્કૃષ્ટ માને છે, એ તેને સ્વભાવ છે. દીપ્રાદષ્ટિવાળાને ધ્યાન કરે તે સમયે મન, વચન અને શરીરના યોગની ચપળતા, ચંચળતા રૂપી દોષને અભાવ થાય છે. ૬૦.
તવ શ્રવણથી થતે લાભ. ક્ષારાભત્યાગતયન્મધુરોદક ગતઃ બીજ પ્રહમાધને તત્તત્વ શ્રેનર
વિવેચનગમે તે જાતના બીજને મીઠું પાણી મળે તે તે તુરત જ ઉગે છે, પણ જે ખારું પાણી મળે તે તે બીજ વાવ્યું હોય તે પણ ઉગતું નથી, પણ તે બીજ બળી જાય છે. તે પ્રમાણે અચિંત્ય સામર્થ્યવાળી તથા મહાપ્રભાવવાળી એવી તત્ત્વશ્રુતિ વડે દીપ્રાદષ્ટિવાળા જીવાત્મા પિતામાં મેક્ષના બીજને વાવે છે. ૬૧.
Page #84
--------------------------------------------------------------------------
________________
ચાગષ્ટિ સમુચ્ચય
તત્ત્વ શ્રુતિના ભાવાર્થ
ક્ષારભસ્તુલ્ય હચ ભવયેાગાડિખલા . મતઃ। મધુરાઠક યોગેન સમા તત્ત્વવ્રુતિસ્તથા ॥૬॥
૬૯
વિવેચનસ’સારી જે સયોગા માત, તાત, પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય અને મિત્રાદિ વગેરે છે તે ખારા પાણી સમાન અસાર અને અતત્ત્વ શ્રવણ સ્વરૂપ છે, તેના વડે કોઈ દિવસ બીજનું વાવેતર ન થાય, ખીજને વાવ્યું હેાય તે પણ અંકુરે! કદી ઉત્પન્ન થતા નથી, પણ મીઠા પાણી સમાન તત્ત્વ શ્રવણુ છે. એના સયોગ થાય તે નિશ્ચય સમ્યક્ત્વ રૂપ બીજનું વાવેતર થાય છે, અને પરિણામે તેના વડે સ્વના સુખરૂપ અંકુશ નીકળી પર પરાએ મોક્ષરૂપ ફળ પ્રાપ્ત થાય છે. ૬૨. તત્ત્વ શ્રવણના લાભ. અતસ્તુ નિયમાદેવ કલ્યાણમખિલ' નૃણામ્ । ગુરુભક્તિસુખાયેત લેાકયહિતાવહમ
11311
વિવેચન સત્ સમાગમના અપૂર્વ લાભ માટે ગુરુશ્રી જણાવે છે કે, ગુરુ દ્વારા તત્ત્વજ્ઞાન શ્રવણના લાભ મળે છે. અને તત્ત્વશ્રવણથી તેના હૃદયમાં સ્વાર્થવૃત્તિ એછી થવાથી પરમાવૃત્તિ જાગૃત થાય છે, તેથી તેને પ્રાણી માત્રનું હિત કરવાની ભાવના જાગૃત થાય છે, એ ભાવનાના બળ વડે તે પરમાનું આચરણ કરે છે. પરમાથી જ જીવના વિકાસ થાય છે, વળી ગુરુની ભિકત, સેવા સત્કાર સન્માન કરવાથી તથા તેએશ્રીની આજ્ઞા અનુસાર આચરણ કરવાથી વાસ્તવિક રીતે તે જ શ્રેયના કરનાર છે. તેમજ આલેક પરલેાકનું હિતકરનાર જ પુણ્યાનુખ ધી
Page #85
--------------------------------------------------------------------------
________________
ચેાગદૃષ્ટિ સમુચ્ચય
પુણ્ય છે તે પણ ગુરુભકિતથી જ સાધ્ય છે, પ્રાપ્તવ્ય છે. ગુરુની મદદ વગર કયારેય પણ આગળ વધી શકાતું નથી.
૬૩.
૭૦
||૬૪ા
ગુરુભક્તિનું ઉત્કૃષ્ટ ફળ ગુરુભક્તિ પ્રભાવેન તીર્થ કૃદ્દેશન” મતમ્ । સમાપન્ત્યાદિ ભેદૈન નિર્વાણૂંક નિબંધનમ વિવેચન—આત્મ સ્વરૂપમાં રમણ કરનાર ધ્યાની, જ્ઞાની મહાત્મા એક શ્વાસેાવાસમાં પૂક્રોડ વર્ષના કર્માંના ક્ષય કરે છે. ધ્યાનના અનેક ભેદે શાસ્ત્રમાં બતાવેલ છે, પણ વર્તમાન કાળે એ ધ્યાનને ઉત્તમાત્તમ માર્ગ પ્રાયઃ નષ્ટ જેવા થયો છે. ભાગ્યે જ ધ્યાન કરનારા જોવામાં આવે છે, પણ ધ્યાન વિના આગળ વધી શકાતું નથી એ ચેાક્કસ છે. જ્યારે ત્યારે પણ ધ્યાન કર્યાં વિના છૂટકો નથી આ ધ્યાનના લાભ ગુરુની ભક્તિ કરવાથી મળે છે. અહી’ સમાપત્યાદ્રિ” જે લખેલ છે તે એક પ્રકારનું ધ્યાન છે. એના બીજા ભેદે છે તે પાતજલ વગેરે યાગદનામાંથી જાણવા આ સમાપત્તિ આત્મસ્વરૂપની પ્રાપ્તિ રૂપ ધ્યાન ભકુટિ કે બ્રહ્મરંધ્રમાં લક્ષ્ય રાખી કરવાથી પ્રભુ-આત્માનું સાક્ષાત્ દર્શન થાય છે અને તે સાક્ષાત્કાર રૂપ દર્શન તે જ અલ્પ સમયમાં મેાક્ષ પ્રાપ્ત કરવાનું અસાધારણ કાય છે. ૬૪.
6:
સૂક્ષ્મ બેધનુ સ્વરૂપ સભ્યશ્વેતવાદિભેદન લેકેયસ્તત્ત્વ નિય:। વેદ્ય સવેદ્ય પદ્મતઃ સૂક્ષ્મમાષઃ સ ઉચ્યતે વિવેચન—શ્રીમાન વાદિવેતાળ શ્રી દેવસૂરિજી મહારાજે પ્રમાણનયતા લેાકાલકાર નામના ન્યાયના ગ્રંથ બનાવેલ
રા
Page #86
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય
૭૧ છે. આ ગ્રંથમાં હેતુઓનું સ્વરૂપ-કેટલા પ્રકારના સમ્યફ હેતુઓ અને કેટલા પ્રકારના હેત્વાભાસે છે, તેમ જ પ્રમાણ, નય તથા સપ્તભંગીનું સ્વરૂપ, વસ્તુતત્વને નિર્ણય કેમ કર, વાદ કેવી રીતે કરે વગેરે અનેક બાબતેનું તેમાં ઘણી સારી રીતે વર્ણન કરેલ છે. એની અંદર હેતુનું સમ્યફ પ્રકારે, અવિપરીતપણે જે સ્વરૂપ બતાવેલ છે તેને યથાર્થપણે જાણી તથા તેના ભેદો, ફળ વગેરે જાણી તેના વડે વિદ્વાનેની સભામાં તત્વને નિર્ણય કરે “વેદ્યસંવેદ્યપદતઃ” વેદ્યસંવેદ્યપદથી તત્વને નિશ્ચય કરે. સમ્યફદષ્ટિ જીવ વસ્તુતત્વને નિર્ણય ઘણી સરસ રીતે કરી શકે છે. દરેક વાક્યો સાપેક્ષ હોય છે અને તે નય, પ્રમાણુ તથા સપ્તભંગી વડે જ વસ્તુતત્ત્વને નિર્ણય વેધસંવેદ્યપદવાળો જ કરી શકે છે, પણ અવેદ્યસંવેદ્ય પદવાળે મિથ્યાદષ્ટિ વસ્તુતત્ત્વને નિર્ણય કયારેય પણ કરી શક્તિ નથી. માટે જ અહીંયા કહ્યું છે કે વેદ્યસંવેદ્ય પદથી જે વસ્તુ તત્ત્વને નિર્ણય થાય તેને જ શાસ્ત્રકાર સૂક્ષ્મ બોધ કહે છે. ૬પ.
સૂક્ષ્મ બોધનું સ્વરૂપ ભવાધિ સમુરારાત કવવિભેદતા રેય વ્યાપ્તશ્ચકન સૂત્વે નાયમત્ર તુ જુદા
વિવેચન–અત્યાર સુધી ચાર દૃષ્ટિમાં જે બેધ બતાવ્યો તે સ્થૂલ બોધ છે પણ તે સૂક્ષ્મ બોધ નહોતે. સૂફમજ્ઞાન તે તે કહેવાય કે જે જ્ઞાન વડે પિતાના રાગાદિ શત્રુઓને પિછાણી અને તેના ત્યાગને પુરુષાર્થ કરે. પ્રથમ ચાર દૃષ્ટિમાં જે જ્ઞાન બતાવેલ છે તે સામાન્ય મનુષ્યની અપેક્ષાએ ઘણું સારું છે,
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૨
ગદષ્ટિ સમુચ્ચય તે પણ સ્થિર દૃષ્ટિમાં જે સુક્ષમ બધ થાય છે તેવો સૂક્ષ્મ બધ પહેલાની ચાર દૃષ્ટિમાં હેતે નથી. તેમાં પુદ્ગલિક વસ્તુ તરફ પ્રસંગ આવતાં પ્રવૃત્તિ થઈ જાય છે, તેમ જ સંસારસમુદ્રથી મુક્ત થવાની પ્રબળ ભાવના તથા કર્મક્ષય કરવાની ભાવના તીવ્ર થતી નથી. વળી દરેક પદાર્થમાં અનંતા ધર્મો રહેલા હોય છે તથા નય, નિક્ષેપ સતભંગી અને પ્રમાણ એ ચારથી વસ્તુતત્વને નિર્ણય થતો હોવાથી આ બોધ પ્રથમની ચાર દૃષ્ટિમાં ન હોવાથી તેને સૂકમ બેધ કહેવાય નહિ. ઉપરોક્ત બાબત સ્થિરાદિ ચાર દષ્ટિમાં છે. લેકોત્તર પ્રવૃત્તિથી સંસાર સમુદ્ર પાર કરવાને સર્મથ બંને છે, તથા કમ
ય પણ સારી રીતે કરી શકે છે. સૂક્ષ્મતત્વ એટલે બોધનું નિપુણપણું એ દીપ્રાદષ્ટિમાં હેતું નથી, કારણ કે પ્રથમની ચાર દૃષ્ટિમાં ગ્રંથિભેદ થતો નથી. આ કારણથી સૂકમ બોધ પ્રથમની ચાર દષ્ટિમાં હેત નથી, પણ સ્થિરાદિ ચાર દષ્ટિમાં હોય છે. ૬૬. પ્રથમની ચાર દૃષ્ટિમાં અદ્યસંવેદ્ય પદ છે તેનું વર્ણન
અદ્યસંવેદ્યપદં યમદાસુ તથાવણમ | પક્ષિચ્છાયાજલચર પ્રત્યાભમતઃ પરમ ૬ વિવેચન–અદ્યસંવેદ્ય પદ એટલે મિથ્યાત્વ, વેવસંવેદ્ય પદ એટલે સમ્યકત્વ. પ્રથમની ચાર દૃષ્ટિમાં સમ્યકત્વ ન હોવાથી ભ્રમ થવાને હજુ સંભવ છે. દષ્ટાંત તરીકે પાણીમાં પડતી પક્ષીઓની છાયાને જેમ કોઈ અજ્ઞાની મનુષ્ય સાચા પક્ષી તરીકે માની તેને પકડવા માટે પાણીમાં પ્રવેશ કરે તે શું તે મનુષ્ય તેને મેળવી શકવા સમર્થ બને ખરે? કદાપિ તે નહિ
Page #88
--------------------------------------------------------------------------
________________
૭૩
યોગદષ્ટિ સમુચ્ચય મેળવે. એ જેમ અજ્ઞાન અને બ્રાન્તિથી બને છે તે પ્રમાણે પ્રથમની ચાર દષ્ટિ પણ ઉત્કૃષ્ટ અવેદ્યસંવેદ્ય પદવાળી હોવાથી સૂક્ષ્મ બોધના અભાવને કારણે વસ્તુમાં રહેલ અનંતધર્મો તથા સાપેક્ષપણાને બરાબર સમજી શકતા નથી. વળી ચાર દષ્ટિમાં ગ્રંથિભેદ પણ થતું નથી. આ સૂમ બેધની શરૂઆત થી દીપ્રાદષ્ટિના અંતે ચરમયથાપ્રવૃત્તિકરણ થતા થાય છે, એમ યોગાચાર્યો જણાવે છે. ૬૭.
આમ શા માટે તેને ઉત્તર આપે છે અપાય શક્તિ માલિત્યં સૂક્ષ્મ બોધ વિબંધત ! નૈતતાયંત તત્તે કદાચિદુપજાયતે ૬૮
વિવેચન-આ દીપ્રાદષ્ટિમાં હજુ વિભાવ ભાવ હોવાથી અસત્ પ્રવૃત્તિ થવાને અંગે આ જીવને નરકાદિ ગતિને દુઃખને આપનાર એવા આશ્રનું સેવન કરવાથી કર્મ બીજ વાવવાથી સૂક્ષ્મ બંધ રૂપી ફળ પ્રાપ્ત થતાં નથી. તેમ જ આ મલિનતાવાળા જીવને તત્વવિષયક બોધ થતું નથી, પરંતુ દષ્ટિ અવશ્ય ફલદાતા બીજ રૂપ હોવાથી ક્યારેક બંધ પણ થાય ખરો. છતાં તે બેધ ઘણે સુંદર ન હોય. ૬૮.
અપાય દશન તસ્માÚતદીપાન્ન તાવિકમ !
તદાભાઇsfબનંન્દ્રસ્ય તથા પાપે પ્રવૃત્તિતઃ દુલા વિવેચન–સંસારની અંદર એવા જે પણ હોય છે કે જે માત્ર દેખાવ ખાતર એ આડંબર કરે છે કે તેને જોઈ બાહ્ય દષ્ટિવાળા છે તેમાં ફસાઈ જાય છે અને માને છે કે આ મહાત્મા તે ખરેખર ચેથા આરાના નમૂના રૂપ છે. ભલે એકવાર એવા ભેળા જાને છેતરી પિતાની વાહ વાહ બોલાવે
Page #89
--------------------------------------------------------------------------
________________
७४
યોગદષ્ટિ સમુચ્ચય પણ એવા બાહ્ય આડંબર કરનાર છે પિતામાં રહેલા દોષોને તાવિક દષ્ટિ વડે શ્રુતજ્ઞાન રૂપ દીપકથી જોઈ શકતા નથી, પરંતુ બ્રાતિથી પરમાર્થના જેવી ક્રિયા કરવાને બાહ્ય દેખાવ કરે છે. આ પ્રમાણે પિતામાં રહેલા દોષને નહિ જોઈ શકવાથી અણુઉપયોગથી પાપમય પ્રવૃત્તિ કરે છે. મતલબ એ છે કે સૂક્ષ્મ બોધના અભાવે દીપ્રા દૃષ્ટિવાળે જીવ પોતામાં રહેલા દોષોને જોઈ શકતા નથી. ૬૯.
અન્યદુત્તરાસ્વસ્મત પાપ કમાંગsપિ હિતા તપ્ત લેહપદન્યાસતુલ્યા વૃત્તિ કવચિદિ Insળા
સમ્યક ગુણ સ્થિરાદિ ચાર દષ્ટિમાં હોય છે, એ ગુણને લઈ આ દૃષ્ટિવાળે જીવ હિંસાદિ પાપમય કઈ પ્રવૃત્તિ કરતે નથી, છતાં કર્મસંયોગે થઈ જાય તો, તે લેઢાના તપાવેલા. ગળા ઉપર જેમ પગ મૂકે તેના જેવી થાય અર્થાત્ પાપમય. આચરણ કરતા ઘણે જ ભયભીત થાય, બને ત્યાં સુધી તે પાપ કરતે જ નથી અને કદાચ પાપમય આચરણ થઈ જાય. તે અત્યંત પશ્ચાતાપ તેને થાય. ૭૦.
આમ હવાનું કારણ કહે છે વિદ્યવેદ્યપદતઃ સવેગાશિયાદિતિઃ |
થરવ ભવયેષા પુનર્ગત્યગતઃ ૭૧ વિવેચન–વેદ્યસંવેદ્યપદ, જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવે છે. આ દષ્ટિવાળા જીવને એ પદને લઈ અત્યંત વૈરાગ્ય થાય છે, અને તીવ્ર વૈરાગ્યને લીધે એ જીવની એ છેલ્લી જ પાપમય પ્રવૃત્તિ હોય છે, કારણ કે હવે ફરી તેની દુર્ગતિ
Page #90
--------------------------------------------------------------------------
________________
૭૫
ગદષ્ટિ સમુચ્ચય થવાની નથી. કેઈ અહીં પ્રશ્ન કરે છે કે, આ તમારું કહેવું યોગ્ય નથી, કારણ કે શ્રેણીકાદિના દૃષ્ટાંતથી તથા જેઓ સમ્યક્ત્વથી પતિત થયા છે; એવા અનેક જ દુર્ગતિમાં ગયાના દષ્ટાંતે મેજૂદ છે, તે પછી છેલ્લી વારની દુર્ગતિ છે એમ કેમ કહેવાય? સમાધાનએ તમારું કહેવું બરાબર નથી, કારણ કે અમારા કહેવાનો હેતુ તમે જાણી શક્યા નથી. અહીંયા જે વેદ્યસંવેદ્યપદ કહેલ છે તે ક્ષાયક સમ્યક્ત્વ આશ્રી કહેલ છે. નિશ્ચયથી વેદ્યસંવેદ્યપદ લાયક સમ્યક્ત્વને જ કહે છે. વળી લાયક સન્મુત્વવાળાને દુર્ગતિમાં જવું પડતું નથી, પણ ઉપશમ કે ક્ષપશમ સમ્યક્ત્વ પતન
સ્વભાવવાળુ હેવાથી દુર્ગતિને પામે છે, પણ લાયક સમ્યફત્ત્વ• વાળાનું પતન થતું નથી. તે પછી શ્રેણીક રાજા ક્ષાયિક સમ્યગ્ર દષ્ટિવાળા હેવા છતાં નરકમાં કેમ ગયા? ઉત્તર-સભ્યત્વ પ્રાપ્ત થયા પહેલાં આયુષ્યકર્મને બંધ પડ્યો હોય તે નરકાદિ દુર્ગતિમાં જવું પડે છે. વળી નરકાદિ દુર્ગતિમાં જવા છતાં આત્મા, અનાત્મનું ભેદવિજ્ઞાન થયેલ હોવાથી માનસિક દુઃખને પિતાનું ન માનવા રૂપ દઢ ભાવ હોવાથી તેને દુર્ગતિ ન કહેવાય. જેમ વજના તાંદુલને પકાવવાથી તે કદી પાકતા નથી, તેમાં જરા, માત્ર વિકાર થતું નથી, એ ન્યાયે શ્રેણકાદિ ક્ષાયક સમ્યગદષ્ટિ જીવોને અંતઃકરણમાં દુઃખનું વેદનન થવાથી તેને દુર્ગતિ ન કહી શકાય. વળી કઈ વાતને એકાંત ન સમજવી જોઈએ. ૭૧.
પરમાર્થ પદ અવેદ્યવેદ્યપદ મપદે પરમાર્થતઃ | પદં તુ ઘસવંઘ પદમેવહુ યેગીનામ Iકરા વિવેચન–અવેધ સંવેદ્યપદ એટલે મિથ્યાષ્ટિના આશયનું
Page #91
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય -હદય સ્થાન છે, અર્થાત્ મિથ્યાષ્ટિનું જ્ઞાન-અજ્ઞાન છે તે વાસ્તવિક “અપદ” છે, યથાસ્થિત વસ્તુતત્વની પ્રાપ્તિ કરાવનાર નથી. પરંતુ “પદતું, પદ” વેદસંવેદ્ય પદ તે જ પદ છે, એ પદ યોગી મહાત્માઓને હોય છે, વસ્તુતત્વને જાણનાર એવા સમ્યગદષ્ટિ મહાત્માઓ જ આ પદને પ્રાપ્ત કરે છે, તેને અનુભવ કરે છે. ૭૨.
ઘસઘતે યમિનપાયાદિ નિબંધનમ! તથા પ્રવૃત્તિ બુદાપિ સાયાગમવિશુધ્ધયા IIકા વિવેચન–વેદ્યસંવેદ્યપદના સ્વરૂપને જણાવતા શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે જાણવા લાયક એવા ઘટપટાદિ પદાર્થો તથા નરક, સ્વર્ગ, મનુષ્ય વગેરે ગતિના કારણો તથા અસતુ. પ્રવૃત્તિવાળી બુદ્ધિથી થતાં ગેરલાભ તથા સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય વગેરે વસ્તુથી થતા કર્મબંધનો વગેરે જ્ઞાનાવરણાદિના પશમથી જેની બુદ્ધિ નિર્મળ થયેલ છે તે સંવેદ્યતે અર્થાત્ જાણે છે તેથી તેને સંવેદ્યપદ કહે છે. ૭૩. તત્પદ સાધવસ્થાના ભિન્નગ્રંથ્યાદિ લક્ષણમ | અન્યથાગત સ્તરે વેદ્યસંઘ મુચ્યતે II૭૪ા
વિવેચન-“પદનામ પદં” આશય; કે સ્થાન, સારી રીતે વસ્તુતત્ત્વના નિશ્ચયથી સમ્યફ રીતે, શુદ્ધ આશયથી રાગદ્વેષ રૂપી ગાંઠને ભેદવાથી પ્રાપ્ત થયું છે સાચું સ્વરૂપ જેને એવું નોંધ ૧ અહીંયાં મૂળ સૂત્રમાં સ્ત્રીનું ગ્રહણ કરેલ છે, તેથી એમ
જણાય છે કે, કર્મબંધનનું મુખ્ય કારણ સ્ત્રી છે. બુદ્ધિમાન મનુષ્ય પણ તેના પાસમાં સપડાઈ જાય છે, એમ જણાવવા મૂળ પાઠમાં સ્ત્રીનું ગ્રહણ કરે છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
e૭
ગદષ્ટિ સમુચ્ચય આ પદ સાર્થક–ગુણ નિષ્પન વેદ્યસંવેદ્ય પદ શાસ્ત્રમાં જણાવેલ છે. જાણવા લાયક વસ્તુને જેના વડે યથાર્થ નિશ્ચય થાય તે જ સમ્યમ્ દર્શન ઘસંવેદ્ય પદ છે. જ્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી વિસ્તુતત્વને યથાર્થ બોધ થતું. નથી, એ સૂમ બે થી દષ્ટિમાં થતું નથી. ૭૪.
એ પદથી ભિન્ન પદ બતાવે છે. અદ્યસંવેદ્યપદ વિપરીત મતે મતમ! ભવાભિનંદિ વિષય સમારોપમ સમાકુલમ
વિવેચન–વેદ્યસંવેદ્યપદથી અદ્યસંવેદ્ય પદ છે તે વિપરીત છે-મિથ્યાત્વ છે. અને આ મિથ્યાત્વને-વિપરીતતાને કારણે અવેધ કહેતા નહિ જાણવા લાયક એવી પુદ્ગલિક વસ્તુઓ માટે રાતદિવસ પ્રયત્ન કર્યા કરે પણ જે જાણવા લાયક આત્મ કલ્યાણ કારી તત્વાદિ સ્વરૂપ જે સત્ય છે, તેને જાણવા પ્રયત્ન ન કરે તથા પ્રકારના પરિણામ ન હોવાથી જ્ઞાનાવરણના ક્ષપશમ અનુસારે તત્વવિષય નિશ્ચય બુદ્ધિ ન થવાથી મૃગજળની બ્રાન્તિ જેમ થાય છે, તેના સમાન–એ પદથી તાવિક બોધ થતું નથી. અને એવા ભાવભિનંદિ છે કે જેને સંસારમાં આનંદ આવે છે એવા મિથ્યાત્વ દોષથી વિપરીત પ્રવૃત્તિ કરવાથી નરકાદિ ગતિ તરફ પ્રયાણ કરે છે. જો કે મિત્રાદિ ચાર દષ્ટિમાં એવેદ્યસંવેદ્યપદ શિથિલ છે તે પણ આદરવા લાયક અને જાણવા લાયક વસ્તુને યથાર્થ ન જાણવાથી વિપરીત પ્રવૃત્તિ કરીને ચાર ગતિ રૂપ સંસારમાં અદ્યસંવેદ્યપદવાળોઃ પરિભ્રમણ કરે છે. ૭૫.
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૮
ગદષ્ટિ સમુચ્ચય ભવાભિનંદિ જીવનું લક્ષણ સુકો લાભરતિ દીને મત્સરી ભયવાન શઠા અ ભવાભિનંદિ સ્થાનિષ્ફલાભસંગતઃ ૭૬
વિવચન–જ્યાં સુધી પુદ્ગલિક વસ્તુમાં આસક્તિ હોય, સંસારને જ સુખરૂપ માની તેની જ રાતદિવસ પ્રવૃત્તિ કરતે હેય એવા જીવને સૂફમબોધ કે સમ્યત્વની પ્રાપ્તિ કયાંથી થાય? અસ્થિર, અનિત્ય વસ્તુને સ્થિર અને નિત્ય માનનાર, દયા, દાનમાં કૃપણ, જડ વસ્તુ મેળવવા દરેક પાસે યાચના કરી દીન બનેલ, દીનતાને કારણે સદા ભયભીત રહેનાર અકલ્યાણ દશ, સ્વાર્થભાવને પિષક પરમાર્થ બુદ્ધિ રહિત, પ્રપંચ કરીને વસ્તુ મેળવનાર, વસ્તુતત્ત્વને નહિ જાણનાર અજ્ઞાની, સંસારથી નેહ કરનાર, સંસારિક અનુકૂળતા મળે તે જ મોક્ષ માનનારો, ઉપરોક્ત ભાવવાળા જીવને ભવાભિનંદી કહે છે. આ જીવ નાશવંત પુદ્ગલિક વસ્તુને મેળવવા ગમે તેટલે પ્રયત્ન કરે તે પણ તેમાં તે ફળીભૂત થતું નથી. કારણ કે દરેક વસ્તુની અનુકૂળતા પુણ્યને આધીન છે, અને પુણ્યની પ્રાપ્તિ સત્કર્મો કરવાથી થાય છે, તેમાં તેને અતત્વ બુદ્ધિ, અસત્ બુદ્ધિને આગ્રહ હોવાથી તે પ્રવૃત્તિ કરતું નથી. ૭૬.
ઇત્ય સત પરિણામોનું વિદ્ધો બાધ ન સુંદર તસંગાદેવ નિયમદ્વિષસંપૂત કાનવત છે કહા
વિવેચન–એક તરફ વસ્તુતત્વને જાણવાને બંધ કરે, અને બીજી બાજુ પુદ્ગલિક વસ્તુ પ્રાપ્ત કરવા અનેક પ્રપંચે કરવા, એક બાજુ વસ્તુમાં રહેલ અનિત્યત્વ, ક્ષણિકત્વ, અસારત્વ વગેરેને ઉપદેશ આપી તેના પ્રત્યેની આસક્તિ દૂર કરવા કહેવું,
Page #94
--------------------------------------------------------------------------
________________
ચિગદષ્ટિ સમુચ્ચય
૭૮ અને બીજી તરફ એ અસાર અનિત્ય વસ્તુ મેળવવા પ્રયત્ન કરે, આ ઉપદેશ પિથીમાંના રિંગણા જે કોને અસર કરે ? અર્થાત્ ન જ થાય. ભવાભિનંદીની અસત પ્રવૃત્તિવાળ બેધ તે વાસ્તવિક બંધ જ નથી. વિવક્ષિત પરિણામના સંબંધને લઈ નિયમે કરી અન્નમાં ઝેર ભળવાથી વાસ્તવિક રીતે તે અનન જ ન કહેવાય. તે પ્રમાણે આ બધ પણ સુંદર ન જ કહેવાય. ૭૭.
એનું ફી એતદ્વન્ત એહ વિપર્યાસપરા નરાઃ | હિતાહિતવિવેકાંધા ખિઘતે સાંપ્રતેક્ષિણ: I૭૮. વિવેચન–પાણી પીવાની ઈચ્છાએ મૃગ મૃગજળઝાંઝવા તરફ દોડે છે, પણ અંતે તેઓ નિરાશ બને છે, કારણ કે જ્યાં પણ નહોતું ત્યાં બ્રાન્તિથી પાણી મનાયું હતું. એ જ રીતે અવેદ્યસંવેદ્યપદવાળા મિથ્યાજ્ઞાનથી તથા બુદ્ધિના વિપર્યાસપણાને લીધે અહિતકારી પુદ્ગલિક પ્રવૃત્તિઓને હિતકારી માને છે, અને આત્મહિતકારી પ્રવૃત્તિને અહિતકાર માને છે. કારણ કે તેઓ વિવેકરૂપ ચક્ષુ રહિત છે, તેથી તેઓ જ્ઞાનચક્ષુના અભાવે અંધ કહેવાય છે. વળી વર્તમાન સુખને જ માનનારા “આ ભવ મીઠો, પરભવ કેણે દીઠ” આવું માનનારાં હોવાથી તેઓ પાંચ ઇન્દ્રિયના વિષયસુખ રૂપી પાણી તરફ પ્રવૃત્તિ કરે છે, પરંતુ પરિણામે સુખ રૂપી પાણી ન મળવાથી પક્ષઘાત, ભગંદરાદિ અનેક રોગો તેને થાય છે અને સુખ માટે હાય હાય કરતા મૃગની જેમ નિરાશ થઈ પશ્ચાતાપ કરે છે. ૭૮,
Page #95
--------------------------------------------------------------------------
________________
८०
યેાગષ્ટિ સમુચ્ચય
જન્મમૃત્યુ જયા વ્યાધિ રોગારોકા ઘુષ્કૃતમ્ । વીક્ષમાળા અપિ ભવ' નાદ્વિજન્તેઽતિમાહતઃ ।।૯।।
વિવેચન—જ્ઞાની પુરુષા સ`સારી જીવાને વારવાર ચેતાવે છે કે હે મહાનુભાવા ! જરા વિચાર તેા કરે, કે સંસારમાં સુખ કયાં છે ? વિષયજન્ય સુખ એક મધુમિ સમાન છે, પણ તેના અંગે કેટલું દુઃખ તેના જરા તે વિચાર કરો. જન્મ સબધી દુઃખ વૃદ્ધાવસ્થાના દુ:ખા, મૃત્યુ સ`ખ ધી દુઃખ, રાગાઅજીણું, સંગ્રહણી વગેરે, વ્યાધિ-કોઢ, ભગંદર વગેરે, શેાકઇષ્ટ જનાના વિયેાગ ઉત્પન્ન થયેલા ચિત્તના વિકાર, આદિ શબ્દ ભૂત, પ્રેત વગેરેના ઉપદ્રવ. આ સર્વ દુ:ખાના અનુભવ જીવા વિષયસુખની આસક્તિથી સહન કરે છે. દુ:ખ સહન કરવા છતાં જીવે મેહુરૂપી પિશાચને વશ થઈ સત્ય વસ્તુને ન સમજતાં સસાર તરફ વૈરાગ્યને પામતા નથી. ૭૯.
વળી એવા જીવો શું આચરે છે તે કહે છે. કૃત્ય' કૃત્યમાભાતિ કૃત્ય ચાત્ય વસદા । દુઃખે સુખધિયાકૃષ્ણ ક-ર્ણાયકાદિવત્
||૮||
વિવેચન—જેમ ધતુરાનું પાન કરવાથી માણસ સ વસ્તુને વિપરીત જુએ છે. મિદરાનું પાન કરવાથી શું કરવા ચેાગ્ય છે અને શુ અકરવા યેાગ્ય છે માનવ વિચારી શકતા નથી, તેમ મેહ મદિરાનુ પાન કરવાથી જીવ કુકૃત્ય-જીવહિંસા અસત્ય, ચોરી, મથુન, પરિગ્રહ વગેરે ન કરવા ચેાગ્ય કાર્યને હિતકર માની આચરે છે, અને નૃત્ય-કરવા યેાગ્ય અહિં'સા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરેને આચરતા નથી.
Page #96
--------------------------------------------------------------------------
________________
પગદષ્ટિ સમુચ્ચય દુઃખ આવતા તેથી મુક્ત થવા માટે પાપ કર્મો આચરે છે. જેમ કોઈ મનુષ્યને ખસ થાય, મીઠી ચળ આવે તેને દૂર કરવા સુખ બુદ્ધિ વડે ખૂબ ખંજવાળે છે, પણ ચળ ઓછી થતી નથી, અને પરિણામે ચાંદા, ઘાવ પડી જવાથી હેરાન થાય છે. મૂળ સૂત્રમાં આદિ શબ્દ વડે કેઢ રોગવાળે લે. આ કેઢીઓ કઢના ચાંદામાં પડેલા કૃમિયા, તેના દુઃખથી મુક્ત થવા અગ્નિનું સેવન કરતાં બળી જવાથી જેમ હેરાન થાય છે તેમ આ જીવ મેહવશે આકુળ-વ્યાકુળ થઈને હેરાન થાય છે. ૮૦.
યથા કમ્દયનેષાં ધી ન કચ્છ નિવતને ! ભેગાંગેષ તÈતેષાં ન તદિરછા પરિક્ષયે ૧૮૧
વિવેચન–ભાભિનંદિ જીવનું સ્વરૂપ છાંતથી કહે છેકેઈ એક ખસ-ખરજવાવાળે મનુષ્ય તેને ખરજ ઘણી આવવાથી આંગળીઓના નખ વડે ખૂબ ખણવા લાગ્યા, અંતે નખ પણ ક્ષીણ થઈ જવાથી ખરજને ખણવા માટે સાંઠીઓની શેધમાં ફરવા લાગ્યા. પણ જ્યાં રહેતું હતું ત્યાં રેતાળ પ્રદેશ હેવાથી સાંઠીઓ તેને મળી નહિ. એટલામાં તેને ત્યાં એક વૈદ્ય મળે તેની પાસે ઘાસને પળે હતે. ખરજવાવાળા મનુષ્ય તેની પાસે એક તૃણ-સાંઠીની માંગણી કરી. તેણે એક સાંઠી તેને આપી. આ મનુષ્ય હૃદયથી ઘણે જ ખુશ થયે. પછી તેણે પેલા વૈદ્યને પૂછ્યું કે ભાઈ, આટલી બધી સાંઠીઓ કયાં મળે છે? તેણે ઉત્તર આપ્યું કે લાટ દેશમાં, પણ તારે એની શી જરૂર છે? એ મનુષ્ય કહ્યું કે ખરજ ખણવાને વિનેદ એથી કરવો છે. પથિક બોલ્યું કે તે માટે સાંઠીઓની શી જરૂર છે—તારી
યો. ૬
Page #97
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય ખરજ સાત દિવસમાં જ દૂર કરી આપું, ત્રિફલાને પ્રયોગ કર. પેલા મનુષ્ય ઉત્તર આપ્યું કે ખરજ ચાલી જાય તે પછી ખણવાના વિનેદના અભાવે જીવનનું ફળ શું? માટે મારે ત્રિફળાના પ્રયોગની જરૂર નથી. પણ સાંઠીઓ ક્યાં મળે છે તે
દાદરના ઉદાહરણનો સિદ્ધાંત કંડૂ (દાદર) વાળા જીવ સમાન અજ્ઞાની જીવ સમજે. દાદરને વિષયસુખ સમજવું. કંડૂ (દાદર) વાળા મનુષ્યની ઈચ્છા દાદર મટાડવાની ન હતી પણ તેને ખજવાળવાના સાધન પ્રાપ્ત કરવાની હતી, તેવી જ રીતે ભવાભિનંદિ જેની ઇચ્છા વિષયભેગને તૃપ્ત કરવાની હોય છે તેનાં સાધને પ્રાપ્ત કરવાની હોય છે. પણ તે વિષયેની ઈચ્છા, ભેગને ત્યાગવાની હતી નથી. વૃદ્ધાવસ્થા થવા છતાં અધથી ભેગથી ન વિરમતા ભેગ વૃદ્ધિના ઉપાય જેવા કે વીર્યવર્ધક રસાયણ તથા પૂર્ણચંદ્રોદયની ગેળીઓ વગેરે દવાઓ ખાઈને શરીરને શક્તિશાળી બનાવવાના અને ગપગ ભેગવવાના પ્રયત્ન કરે છે.' કંડૂ (દાદર) કે ભોગેચ્છાને દૂર કરવા સાધને શોધવાની વાત પહેલાની ચાર દષ્ટિમાં સમજાતી નથી, તેથી દાદર રૂપ જે ભેગેચ્છા તેને દૂર કરવા ખજવાળવાના સાધને રૂ૫ ઇલાજોને જ શોધે છે પણ દાદર રૂપ ભેગેચ્છા ન થાય તે ઉપાય શોધવાને વિચાર સમ્યક બોધના અભાવે તેને થતો નથી. અનેક પ્રકારના વિષયભેગને ભોગવી, પાપાચાર કરી, અનેક પ્રકારના મલિન કમેને અવેદ્યનોંધ ૧ મૂળ સૂત્રમાં ઈચ્છા શબ્દનું ગ્રહણ કરેલ છે, તેથી ભેગ
ક્રિયા પણ અંગીકાર કરવી.
Page #98
--------------------------------------------------------------------------
________________
વિગદષ્ટિ સમુચ્ચય
૮૩. સંવેદ્ય પદવાળે જીવ એકત્ર કરે છે, અને મનુષ્યજન્મમાં જે પરમપદ પ્રાપ્ત કરવાના પુરુષાર્થને બદલે સંસાર પરિભ્રમણ વધારે છે. ૮૧.
એનું ફળ બતાવે છે આત્માનં પાશયંયે સદાઇસચેષ્ટયા ભૂસમ! પાપ ધૂલ્યા જડાઃ કાર્યમવિચાર્યવ તત્ત્વતઃ ૮રા
વિવેચન–વસ્તુતત્ત્વના સૂકમ બોધના અભાવે જીવાત્માઓ વિયાદિ ક્ષણિક ભાગોમાં સુખ બુદ્ધિથી વારંવાર પ્રવૃત્તિ કરે છે, સંસારને સુખરૂપ માને છે. એથી નિરંતર હિંસાદિ આરંભ રૂપ અસત્ ચેષ્ટા વડે જીવાત્મા પિતાના આત્માને કર્મ બંધનથી બાંધે છે. તેમ જ હિતાહિતના બોધને અભાવે મૂર્ખ એવા એ જે વાસ્તવિક કાર્યને વિચાર કર્યા વગર ક્ષણિક વિષય સુખમાં આસક્ત બની જ્ઞાનાવરણાદિ કર્મ રૂપ રજથી પોતાના આત્માને આચ્છાદિત કરે છે. ૮૨.
ધમ બીજ પર પ્રાપ્ય માનુષ્ય કર્મભૂમિષા ન સત્ કમકૃષાવસ્ય પ્રયતતેડ૫મેધસઃ ૮૩ાા
વિવેચન—ધર્મબીજનું વાવેતર કરવા યોગ્ય આર્યભૂમિ લાયક ગણાય છે. અનાર્ય દેશ આર્યભૂમિ કરતાં ઘણું મટે છે. પરંતુ ધમ બીજનું વાવેતર કરવા માટે તે લાયક નથી. ધર્મ એવા શબ્દો તેઓના કાને કે સ્વપ્નમાં પણ શ્રવણ થતા નથી. એક આર્ય દેશ તે જ આત્મા સાધનામાં મદદગાર છે. આર્ય ભૂમિમાં ધર્મબીજનું વાવેતર કરવાનું ઉત્કૃષ્ટ સાધનભૂત મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને સત્કર્મો રૂપ ખેડ કરી તેમાં ધર્મ બીજને વાવવાની પરમાવશ્યકતા છે. જેથી આ લેક તથા પરલેક બંને
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૪
ગદષ્ટિ સમુચ્ચય સુખદાય બને, પણ તત્વ બેધને અભાવે અજ્ઞાની છ વર્તમાન સુખને જેનારા, ભવિષ્યને વિચાર ન કરનારા ધર્મબીજને વાવી શકતા નથી, એથી ઉત્તમ એવે આ મનુષ્યજન્મ તેને હારી જાય છે. ૮૩.
તે જીવો શું કરે છે? બડિશામિષવરૂછે કુસુખે દારુણેદા
સક્તાત્ય જતિ સચેષ્ટાં ધિગહો દારુણું તમઃ ૫૮૪ વિવેચન–શાસકાર મહારાજ કહે છે કે, જુઓ તે ખરા! જીવની કેટલી બધી અજ્ઞાનતા છે! જેનાથી પિતાને મહાન લાભ થવાને છે એવી સચેષ્ટા-ધર્મનાં સાધને કે જેનાથી પિતાને અભ્યદય થવાને છે તેને ત્યાગી દે છે, અને મચ્છના ગળાના માંસની જેમ તુચ્છ, વિષયભેગમાં આસક્ત બને છે. વળી જેને ભવિષ્યમાં વિપાક ઘણે ભયંકર છે તે ન જાણતા પોતાના કર્તવ્યને ભૂલી જાય છે. આ કેટલી બધી અજ્ઞાનતા છે? છતાં તે પિતે પિતાને ડાહ્યો માને છે. ૮૪.
આ વાતને ઉપસંહાર કરે છે અઘસવેદ્યપદ માનધ્ય દુગતિપાતકૃતા સસંગાગમ યોગેન જેયમેતન્મહાત્મભિઃ ૮૫i વિવેચન-સત્ સમાગમની આવશ્યક્તા દરેક દર્શનકારે સ્વીકારે છે. નરકગતિમાં જવાની તૈયારીવાળા દઢપ્રહારી, ચિલાતીપુત્ર વગેરે પણ સત્ સમાગમ વડે પરમપદ મેક્ષને પ્રાપ્ત કરી શક્યા છે. માટે અહીંયા ગુરુશ્રી જણાવે છે કે “સત્ સંગાગમ ગેન” ગુર્નાદિના સંગે શાસ્ત્રબંધ પ્રાપ્ત
Page #100
--------------------------------------------------------------------------
________________
૮૫
યોગદષ્ટિ સમુચ્ચય કરીને અવેદ્યસંવેદ્યપદને જાણ તથા પિતાનું શુદ્ધ સ્વરૂપ જાણી આત્મસાધના વડે મિથ્યાત્વને દૂર કરવું જેથી ભવભ્રમણ ન કરવું પડે. આ ગ્યતા થી દીપ્રાદષ્ટિના અંતમાં થાય છે પણ મિત્રાદિ ત્રણ દષ્ટિમાં અદ્યસંવેદ્યપદને જીતવાની યેગ્યતા હોતી નથી. એટલા માટે શાસ્ત્રમાં દીપ્રાદષ્ટિના અંતમાં જીતવાનું વિધાન કરેલ છે, પણ મિત્રાદિ ત્રણ દષ્ટિમાં તે માત્ર ઉપદેશનું કથન કરવાનું છે; આમ ગાચાર્યો કહે છે. અયોગ્યને આજ્ઞા હોય જ નહિ. ત્રણ દષ્ટિએ અગ્ય છે, જેથી દષ્ટિના અંતે યોગ્યતા પ્રાપ્ત થાય છે. ૮૫.
એને જીતવાથી મળતું ફળ છયમાન ચ નિયમદેતસિંમસ્તિત્વને ખૂણામાં નિવત તે સ્વતંત્યંત તર્ક વિષમ ગ્રહ
વિવેચન—સિન્યને માલિક મૃત્યુ પામે કે ભાગી જાય તે સૈન્ય સ્વયં કબજે આવે છે. એ રીતે મહામિથ્યાત્વનું કારણભૂત અજ્ઞાનને સત્સમાગમે તથા શ્રુતજ્ઞાન દ્વારા પરાજય કરવાથી કુતર્કો રૂપી વિષમગ્રહ પિતાની મેળે આપે આપ ચાલ્યા જાય છે. કુતર્કે અર્થાત્ શાસ્ત્ર વિરુદ્ધ તકે કરવા તે જીવને દુર્ગતિમાં લઈ જનાર છે. ૮૬.
કુતર્કનું સ્વરૂપ બેધ રેગઃ શમાપાયઃ શ્રદ્ધા ભભિમાનતા તક નેતશે વ્યકત ભાવશત્રુરકધા R૮૭ના
વિવેચન-આ ચાલુ કલિકાળમાં ભાગ્યે જ એવું દર્શન હશે કે જે કુતર્ક રૂપી વિષમગ્રહથી નહિ પીડાતું હોય, જ્ઞાની સિવાય વસ્તુતત્વને નિર્ણય થાય તેમ તે નથી, તે પછી
Page #101
--------------------------------------------------------------------------
________________
ગિદષ્ટિ સમુચ્ચય ઝગડા કે વિતંડાવાદ (નકામી માથાઝીક) કરવાથી શું લાભ? આ કુતર્ક રૂપી ગ્રહ એ છે કે તે જીવને ચાર ગતિ માં અનેક પ્રકારે દુઃખ આપે છે. શુદ્ધ આત્મસ્વરૂપને બોધ તેને નાશ કરવા રેગ રૂપ છે, રાગદ્વેષના અભાવ રૂપ જે સમભાવ રૂપ પરમશાંતિ તેને બાધક છે, દેવ ગુરુ અને ધર્મ રૂપ પરમતત્ત્વ અથવા આત્મરૂપ પરમતત્ત્વ તેમાં શ્રદ્ધા તેને નાશ કરવા આગમ અર્થમાં સંદેડ રૂ૫ છે. અસત્ અભિમાનને ઉત્પન્ન કરે છે. મહાન પુરુષોના અવર્ણવાદ બલવાને કારણે અંતઃકરણની શુદ્ધિ કરવામાં ભાવ શત્રુનું કુતર્કરૂપી વિષમગ્રહ કામ કરે છે. માટે આત્મકલ્યાણના ઈચ્છુક મનુષ્યએ કુતકે કરવા નહિ. ૮૭.
કરવા લાયક કર્તવ્ય કતકે મિનિશસ્તન્ન યુકતો મકિતવાદિનામ! યુક્તઃ પુનઃ તે શીલે સમાધૌ ચ મહાત્મનામ ૮૮
વિવેચન–પુણ્ય છે, પાપ છે, ધર્મ છે, અધર્મ છે, મેક્ષ છે, મોક્ષને ઉપાય છે, આ વગેરે જીવાદિ તને માને તે મુક્તિવાદી મુનિઓ કહેવાય. એ મુનિએ ત્રણ જગતના સ્વરૂપને સમ્યક પ્રકારે જાણતા હોવાથી, તેઓ શાસ્ત્ર વિરુદ્ધ સ્વછંદે પોતાની મતિ કલ્પના વડે કઈ પણ વસ્તુતત્વને વિશે આગ્રહ કે હઠ કરતા નથી, છદ્મસ્થપણાથી કઈ વસ્તુતત્વમાં આગ્રહ થઈ જાય તે પણ તુરત જ તેનાથી પાછા વળી ક્ષમા, યાચના કરે છે. ગૌતમસ્વામી જેવા ચાર જ્ઞાનના ધણું હોવા છતાં પિતાની ભૂલ જણાતાં આનંદ શ્રાવકની માફી માંગી હતી, તે પછી તેઓની આગળ આપણે શા હિસાબમાં છીએ, એમ
Page #102
--------------------------------------------------------------------------
________________
/
G.
ગદષ્ટિ સમુચ્ચય સમજી કુતર્કને આગ્રહ ન કરે, પણ જ્ઞાનાભ્યાસને, શીલ પાળવાને તથા ચિત્તની એકાગ્રતાથી થતી સમાધિ સાધવાને, સકર્મો કરવા, પરોપકાર કરવા, વતે, નિયમે લેવાને વગેરેમાં હું બીજા કરતા આગળ વધુ વગેરેને આગ્રહ કરે સારો, પણ આત્મકલ્યાણમાં બાધક થાય તેવો આગ્રહ સુજ્ઞજોએ કયારેય પણ કરે નહિ. ૮૮.
ઇતિ થી દષ્ટિ સમાપ્તમ
પાંચમી સ્થિર દષ્ટિ સ્થિરાયાં દશને નિત્ય પ્રત્યાહારવદેવ ચ | કૃત્યમ બ્રાન્તમનઘં સૂક્ષ્મ બોધસમન્વિતમ્ IIટલા
વિવેચન–પાંચમી દષ્ટિ સ્થિરામાં રત્નની પ્રભા સમાન બેધ છે. આ બોધ એટલે સુંદર અને સ્થિર છે કે ગમે તેવા ખરાબમાં ખરાબ સંયોગ રૂપી કલિકાળના ઝંઝાવાતને ઝપાટામાં આવે તે પણ જેમ રત્નપ્રભારે પવન કંઈ જ કરી શકો નથી–બુઝાવી શકતું નથી. તેવી રીતે આ બેધને જરા પણ ઈજા આવતી નથી. તેને કોઈ વિચલિત કરવા આવે છતાં પણ તે ક્યારેય વિચલિત થતું નથી. એ બેધ લાયક દર્શન રૂપ છે. નિત્ય છે, આવ્યા પછી કયારેય પણ જતું નથી. માટે અપ્રતિપાતિ છે. તેમ તે અતિચાર આદિ દેષ રહિત છે. ક્ષેપ શમ કે ઉપશમ ભાવના જે સમ્યગ્રદર્શને છે તે અતિચાર દેષ સહિત છે. ક્ષપશમ અને ઉપશમ ભાવના સમ્યક્ત્વમાં પતિત થવાનાં કારણે હૈયાત હોવાથી તે અનિત્ય છે, અને દેષ સહિત છે. રનનીપ્રભામાં પણ રજને ઉપદ્રવ થાય છે. તેમ આ
Page #103
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય બને સમ્યકત્વમાં જાણવું. એ વીજળી લાઈટ નથી પણ ગ્યાસની બત્તી છે. પરંતુ લાયક સમ્યકત્વ છે તે વીજળી લાઈટ છે, તે કદી બુઝાતી નથી. પણ ગ્યાસની બત્તી બુઝાઈ જવાને સંભવ છે. એટલી મલિનતા છે. પરંતુ બેધ સમ્યક પ્રકારને અને સૂક્ષ્મ હોવાથી પૂર્વે જે વિષયોમાં આસક્તિ હતી અને પુદ્ગલિક વસ્તુઓમાં જે લેલુપતા હતી તે હવે અહીં ઘટી જાય છે, અને તેની આત્મિક જાગૃતિ પ્રબળ બની જાય છે. અહીં પ્રત્યાહાર નામનું યોગનું અંગ પ્રાપ્ત થાય છે. પાંચ ઈન્દ્રિયોના ત્રેવીશ વિષયે છે તેમાં જતી ઇન્દ્રિયને નિરોધ કરીને, તેમાં તેને જવા ન દેતા, સ્વરૂપ ચિંતનમાં જોડવી તેનું નામ પ્રત્યાહાર છે.
આટલી હદે જ્યારે આત્મા ઊંચે આવે છે, ત્યારે તે ઈદ્રિ ઉપર કાબૂ મેળવે છે, અને પુગલિક વસ્તુઓની આસક્તિથી પાછો હઠે છે. એવું આ આત્મદર્શન છે. તેમ જ ધાર્મિક અનુષ્ઠાન કરવામાં હવે તેને ઘણે જ આનંદ આવે છે. વળી આ ધાર્મિક ક્રિયાઓ સમજણપૂર્વક થતી હોવાથી તે અમૃતક્રિયા રૂપ બને છે. આ સ્થિર દષ્ટિમાં પાંચમે ભ્રમ નામને દેષ નષ્ટ થાય છે. આને લઈને શંકા શલ્ય રહિત બને છે. તેથી તેને સૂક્ષ્મ અને સમ્યફ બંધ થાય છે. આ સૂમ બોધને લીધે અનાદિકાલીન રાગદ્વેષ રૂપી પ્રગાઢ કર્મ ગ્રંથિનું જીવ અપૂર્વ પરિણામની ધારા રૂપ ખડ્ઝ વડે તેડી નાંખે છે અને અનિવૃતિકરણ વડે અનંતાનુબંધી કોધ, માન, માયા, લેભ રૂપ ચાર કષાય અને મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મેહનીય અને સમ્યકત્વ મેહનીય એ સાત પ્રકૃતિએને ક્ષય કરી વેદ્યસંવેદ્ય-પદ-ભાયિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. ક્ષાયિક
Page #104
--------------------------------------------------------------------------
________________
ચેાગષ્ટિ સમુચ્ચય
૮૯
સમ્યક્ત્વ સૂક્ષ્મખાધથી યુક્ત હાવાથી એમાં કાઈ પણુ જાતને દોષ કે અતિચાર રડિત હેાય છે. જો ક્ષપક શ્રેણી પર આરૂઢ થાય તે તદ્ભવે જ પરમપદ્મ-માક્ષને પ્રાપ્ત કરે છે. પરંતુ ઉપશમ શ્રેણી કરે તેા અનુત્તર વિમાનમાં જાય છે. સમ્યક્ પ્રાપ્ત થયા પહેલાં આયુષ્યના બંધ પડી ગયા હૈાય તેા એક ભવ નરકને કે દેવનેા કરવા પડે છે. તેથી તેને ત્રણ ભવ કરવા પડે છે. રત્ન ઉત્તમ હેાય પણ રજના કારણે જેમ સહજ ઝાંખાશ જણાય તેના જેવું આ સમ્યક્ત્વ હાવાથી ત્રણ ભવ કરવા પડે છે, પણ શુદ્ધ સ્ફટિક જેવું નિમ ળ–હાય તા તદ્ ભવે જ મેાક્ષ પ્રાપ્ત થાય છે. ૮૯.
આ દૃષ્ટિવાળાને હવે સ'સાર કેવો ભાસે છે.
બાલધૂલીહકીડાતુ૫ાસ્યાં ભાતિ શ્રીયતામ્ । તમેા ગ્રંથિવિભેદન ભવચેષ્ટા ખીલવ હિ
112011
વિવચન—જ્યાં સુધી જીવને સત્ય વસ્તુને બેધ થતા નથી, ત્યાં સુધી બનાવટી હીરા, માણેક, મેાતીને સાચા માને છે અને તેના ઉપર રાગ કરે છે, પણ જ્યારે સમજાય છે કે આ તેા ખાટા છે, એટલે તેના પ્રત્યેના રાગ દૂર થાય છે. તે પ્રમાણે આ જીવ સંસારની જડ વસ્તુઓને સત્ય માની તેને પ્રાપ્ત કરવા રાતદિવસ તનતેડ પ્રયત્ન કરતા હતા, પણ જ્યારે સદ્ ગુરુના સમાગમ થયા ત્યારે આ વસ્તુ સત્ય નથી પણ પ્રાપ્ત કરવા લાયક સત્ય વસ્તુ જુદી જ છે. આ પ્રમાણે સદ્ગુરુના ખેાધ વડે અજ્ઞાન રૂપી કર્મ ગ્રંથિ તૂટી જતાં સત્ય વસ્તુનું જ્ઞાન થતાં તે બુદ્ધિમાનને તમામ સાંસારિક પદાર્થોં અને તેને પ્રાપ્ત કર
Page #105
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય વાની ચેષ્ટાઓ સ્વાભાવિક નાના બાળકને ધૂળના ગૂડ બનાવીને પછી જેમ તેને તેડી નાખે છે તેવી બાલ્યકીડા સમાન લાગે છે. એટલું જ નહિ પણ ચકવતની રાજ્ય રિદ્ધસિદ્ધિઓ અને તેને ભેગે પણ અસ્થિર અને વિનાશી લાગે છે. આ સત્ય વસ્તુના બોધને જ પ્રતાપ છે. ૯૦.
માયામરીચિ ગન્ધર્વનગર સ્વપ્નસંનિભાન ! બાહ્યાન પશ્યતિ તન ભાવાન શ્રતવિક્તઃ ૯લા
વિવેચન–સૂકમ બંધ થયા પહેલાં આ જીવ સંસારિક તમામ પદાર્થોને જુદી દૃષ્ટિથી જેતે હતે પણ જ્યારે સૂક્ષમા બેધ સહ ક્ષાયિક સદ્ભૂત્વ પ્રાપ્ત થાય છે ત્યારે તે સર્વ બાહ્ય વસ્તુઓને મૃગતૃષ્ણ-ઉનાળામાં દૂરથી દેખાતે પાણી જે આભાસ, ગંધર્વનગર–સંધ્યા સમયે આકાશમાં થતા અનેક પ્રકારના ટ, સ્વપ્નમાં જોયેલ રાજ્યાદિની પ્રાપ્તિ, એ જેમ ક્ષણિક અને સાચા નથી. તેની જેમ સંસારિક પદાર્થો પણ તેને તેવા લાગે છે. તેથી તેને રાગ, મમત્વ ત્યાગીને સ્વ સ્વરૂપમાં રમણ કરે છે, અને પરમ શાન્તિને અનુભવે છે. ૯૧.
અંગીકૃત કરવા ગ્ય કર્તવ્ય શું છે? અનાહ્ય કેવલં જતિ નિરાબાધમનામયમ | યદત્ર તત્પર તવં શેષઃ પુનરુપમ્બવઃ દરા
વિવેચન – આગળની ગાથામાં સર્વ જડ પદાર્થોની અસારતા જણાવી અને તે ત્યાગવા યોગ્ય બતાવવામાં આવેલ છે તે પ્રશ્ન થઈ શકે છે કે ત્યારે આદરવા ગ્ય શું છે? તેના ઉત્તરમાં જણાવે છે કે આંતરિક કેવળ જ્યોતિ સ્વરૂપ,
Page #106
--------------------------------------------------------------------------
________________
હર
ચેાગષ્ટિ સમુચ્ચય
ખાધા પીડા રહિત, નીરંગી, આત્મતત્ત્વ એ જ પરમતત્ત્વ છે, અને તે જ એક સારભૂત છે, તે જ આદરવા ચેાગ્ય છે. બાકીના સ દૃશ્ય પદાર્થાં અસાર, નાશવાન અને માયામય હાઈ ઉપાધિ રૂપ દુઃખદાતા છે. તેના રાગ, મમત્વ ત્યાગી પરમવસ્તુ જે ત્રિકાળ સત્ય સ્વરૂપ છે, તે આત્મ વસ્તુ જ અંગીકાર કરવા લાયક અને પ્રેમ કરવા ચેગ્ય છે. ૯૨.
અવ' વિવેકીનેા ધીરાઃ પ્રત્યાહારપરાસ્તથા । ધ બાધાપરિયાગ-યનવન્ત શ્ર તત્ત્વતઃ
૫ટ્ટા
વિવેચન—તે આત્મતત્ત્વને પ્રાપ્ત કરવાના કણ લાયક છે? જેએને જડ, ચૈતન્યનુ' ભેદ વિજ્ઞાન 'હાય, તેવા વિવેકી ચંચળતા રહિત, ધીર, અંગીકૃત ધ્યેયથી વિચલિત ન થવાવાળા, પાંચ ઇન્દ્રિયાના ત્રેવીશ વિષયે માંથી જેનુ મન પાછું હઠી ગયું હાય, ધર્મ વિરુદ્ધ આચરણ ન કરનારા સૂક્ષ્મ બેધવાન, આદિ ગુણેને ધારણ કરનાર યાગ્ય પુરુષા જ આત્મતત્ત્વની વિચારણા, ભાવના, ધ્યાન દ્વારા તેને પ્રાપ્ત કરી શકે છે. ૯૩.
ન સ્થુલક્ષ્મી સખી લક્ષ્મીય થાન દાય ધીમતામ । તથા પાપસખા લાકે દેહિનાં ભાગ વિસ્તર
next
વિવેચન—જગતમાં લક્ષ્મીની ચ‘ચળતા પ્રસિદ્ધ છે. લક્ષ્મી કોઈની પાસે સદાકાળ સ્થિર રહી હેાય તેમ ભાગ્યે જ અને છે. એથી લક્ષ્મીને દરિદ્રતાની બહેનપણી માની છે, લક્ષ્મી મળે ત્યારે આનંદ થાય છે. પણ જ્યારે તે નષ્ટ થાય છે ત્યારે તેથી અધિક દુઃખ થાય છે. એથી શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે દરિદ્રતાની સખી લક્ષ્મી છે. તે બુદ્ધિમાનાને આનંદ
Page #107
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય પ્રદ થતી નથી, કારણ કે લક્ષ્મીના ચંચળ સ્વભાવને તેઓ જાણી ચૂક્યા હોય છે. તેમ જ વિવેકીજને એ પણ સારી જાણે છે કે જેટલો ઉપગ પરિભેગ રૂપી પરિગ્રહ છે તે બધે પાપના કારણભૂત છે. એવું જાણી તેઓ તેના રાગને, મમત્વને ત્યાગે છે. અને આત્મવસ્તુમાં પ્રેમ જોડે છે. ૯૪.
ધર્મજન્ય ભોગે તે સુંદર હશે ને? ધર્માદપિ ભવન ભાગઃ પ્રાગનય દેહિનામ | ચંદનાદપિ સંભૂતે દહભેવ હુતાશનઃ ૯પા
વિવેચન–પ્રથમ પાપજન્ય ભેગો બુદ્ધિમાનેને આનંદદાયક લાગતા નથી એમ જણાવ્યું હતું. કેઈ પ્રશ્ન કરે છે કે ત્યારે ધાર્મિક ક્રિયાઓ કરવાથી જે ભેગ-પરિભેગના સાધન મળે તે તે સારા હશે ને? તેનું સમાધાન ધાર્મિક અનુષ્ઠાને જે વિવેક રહિત કરવામાં આવે છે તે વડે જે પુણ્ય બંધ થાય તેના ફળ રૂપે સ્વર્ગ મળે કે મનુષ્ય ગતિમાં રાજ્યાદિ રિદ્ધિ કે ચક્રવર્તીની પદવી, વાસુદેવની પદવી વગેરે મળે છે તેમાં જે જીવ આસક્ત થાય તે ઘણે ભાગે તે ભેગે અનર્થના કરનાર બને છે. મૂળમાં પ્રાય શબ્દ છે તેથી ધર્મજન્ય ભેગે દરેકને અનર્થ કરનાર છે તેમ ન સમજવું. કારણ કે જે વિવેકીજને છે તે વડે જે ધર્મ અનુષ્ઠાને થાય છે તે સમજપૂર્વકના હોવાથી પુણ્યાનુબંધી પુણ્ય હેવાથી ઉત્તરોત્તર વિકાસ સાધક બને છે. અને પરિણામે અત્યંત નિર્દોષ તીર્થકરાદિની રિદ્ધિસિદ્ધિ રૂ૫ ભેગ ફળદાતા બને છે. જે ધર્મનાં અનુષ્ઠાન કરવાના છે તે ચિત્ત શુદ્ધિ અર્થે અને વિવેકની પ્રાપ્તિ માટે જ કરવાના છે એમ શાસ્ત્રકારે કહે છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય તેથી સમ્યફલ્વી જવ વાસ સ્થાનક તપ કરે તે તીર્થકર નામ ગોત્ર બાંધે છે. આ અપૂર્વ પુણ્યબંધથી ત્રીજા ભવમાં સાક્ષાત્ તીર્થકર બની દેએ બનાવેલા સમવસરણમાં બિરાજમાન થઈને ભવ્ય જીના હિતાર્થે ધર્મોપદેશ આપે છે. જઘન્યથી એક ઝાડ દેવે પ્રભુની સેવા કરે છે. છત્ર, ચામર, ઈન્દ્રધ્વજ વગેરે અનેક પુણ્યાનુબંધી પુણ્ય વડે પ્રાપ્ત થયેલા અનેક ભેગનાં સાધને ઉપલબ્ધ હોવા છતાં સભ્યત્વ તથા વિવેક જન્ય હોવાથી બંધનકારક થતાં નથી, પરંતુ અવિવેકી જીવે દ્વારા થયેલાં તે જ સાધન વડે મળેલ ભેગોમાં આસક્તિ થવાથી તે જીવને અહિત કર્તા બને છે. આમાં ભેગસામગ્રીને કોઈ દેષ નથી, પણ માનવીના વિવેક અને અવિવેક પર બધે આધાર છે. આ વાત દષ્ટાંત આપીને સમજાવે છે કે–અન્ય કાષ્ટ કરતાં ચંદનનું કાષ્ટ મૂલ્યવાન છે, શીતલ છે, તે પણ તેના વડે ઉત્પન્ન થયેલો અગ્નિ ચક્કસ મનુષ્યને બાળે છે, કારણ કે તેને સ્વભાવ બાળવાને છે. આ વાત પણ પ્રાયિક જાણવી. મંત્રોની શક્તિથી અગ્નિની દાહક શક્તિને નાશ કરવાથી ક્યારેક તે નથી પણ બાળ. આ વાત સમગ્ર લોકપ્રસિદ્ધ છે. સારાંશ એ છે કે વિવેકપૂર્વક કરેલા ધર્મજન્ય ભેગોના સાધન બાધક થતા નથી પણ અવિવેકપૂર્વક કરેલા ધર્મ જન્ય ભેગોનાં સાધનમાં આસકિત થવાથી તે અનર્થકારી બને છે. માટે સંસારિક પદાર્થોની આસક્તિને તે સર્વથા ત્યાગ જ કર જોઈએ. ૯૫. ભેગારદિચ્છા વિરતિઃ ઘભારાપનુત્તયે | સ્ક ધાન્તર સમાપસ્તસંસ્કાર વિધાનતઃ દા વિવેચન–આ પાંચમી સ્થિર દષ્ટિમાં સૂક્ષ્મ બંધ
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૪
યોગદષ્ટિ સમુચ્ચય થવાથી પુદ્ગલિક ભેગોની આસક્તિ પણ ઘણી ખરી ઓછી થઈ જાય છે. તે જાણે છે કે આ બધા કામગોની આસક્તિ કરવાથી આત્મિક સુખ ક્યારે પણ મળી શકે તેમ નથી. વળી સંસારીક કામગ ભેગવવાથી ઈચ્છાની તૃપ્તિ કદાપિ થતી નથી. ભેગે ભેગવ્યા પછી જે તૃપ્તિ અનુભવાય છે તે તે માત્ર કઈ એક મનુષ્ય પોતાના ખભા પર લીધેલે ભાર હલકો કરવા જેમ બીજા ખભા ઉપર મૂકે અને એથી ક્ષણિક શાન્તિ અનુભવે, પણ ફરી તે જ ખભા ઉપર ભાર મૂકવામાં આવે છે. તેવી રીતે વિવેકજ્ઞાનના અભાવે સ સારિક માયાવી પદાર્થોમાં સુખ માનવાથી ભેગની ઈચ્છા પ્રગટે છે. કારણ કે “તસંસ્કાર વિધાનતઃ” તથા પ્રકારના કર્મ બંધનને અનિષ્ટ એવા ભોગના સંસ્કાર અનાદિકાળનું પડવાથી તેની ઈચ્છા નિવૃત્ત પામતી જ નથી. ભેગની ઈચ્છા નિવૃત્ત કરવા માટે ભોગ ભેગવવા તે સાધન નથી, પણ તેની નિવૃત્તિનું ખરું સાધન “સત્ ગુરુને સમાગમ” તથા “શાસ્ત્રબોધ” એ જ છે. આ પ્રમાણે પાંચમી સ્થિર દષ્ટિ પૂર્ણ થાય છે. આ દૃષ્ટિમાં ચપળતા દેષ દૂર થાય છે, અને સ્થિરતા ગુણ પ્રગટે છે. રોગ રહિત શરીર બને છે, હૃદય કરુણાશીલ બને છે, શરીરમાં સારી સુગંધ આવે છે, શરીરના મળે–લઘુનિત, વડીનિત વગેરે અલ્પ થાય છે, ભવ્ય પ્રસન્નમૂતિ સર્વને આકર્ષક કરનાર હોય છે, તેને સ્વર સુંદર બને છે, જેની યુગમાં પ્રવૃત્તિ શરૂ થયેલ હોય તેનામાં ઉપરોક્ત ગુણો હોય. એ લક્ષણથી તેની પિછાણ થાય છે. તે મિત્રાદિ ભાવથી સહિત હોય છે. તે પાંચે ઈન્દ્રિયના વિષયેથી વિરક્ત હોય છે. ધૈર્યવંત હોય છે. સુખદુઃખાદિ ઢંઢોથી તે
Page #110
--------------------------------------------------------------------------
________________
ગિદષ્ટિ સમુચ્ચય પર થાય છે અર્થાત્ તે સમભાવી હોય છે. તે પિતાના દોષોને દૂર કરનાર હોય છે. ઈષ્ટ વસ્તુ તેને પ્રાપ્ત થાય છે. સર્વ જનેને તે વલ્લભ થાય છે. ધર્મની પ્રભાવના કરે છે. સાંસારિક માયાવી પદાર્થોમા તે મમત્વ કરતું નથી. શાસ્ત્રાનુસાર વર્તનારે હોય છે. તેનામાં ઉચ્ચ પ્રકારને સમભાવ હોય છે. તે જ્યાં જાય છે ત્યાં એકબીજાને વેર-
વિધ નાશ પામે છે, ઝઘડાએ ત્યાં રહેતા નથી, નવા ઉત્પન્ન થતા નથી. તે વિશાળ બુદ્ધિવંત હોય છે. તેનામાં “અહં મમ” મંદ થઈ જાય છે.
“વસુધૈવ કુટુંબ ની ભાવના તેનામાં ઓતપ્રોત થયેલ હોય છે. યેગમાં નિપુણ બનેલાના ઉપરોક્ત લક્ષણો જાણવા. આ બધા ગુણે સ્થિર દષ્ટિમાં પ્રગટ થાય છે. ૬.
ઈતિ શી સ્થિર દષ્ટિ સમાપ્તમ
છઠ્ઠી કાન્તા દષ્ટિ કાન્તાયામેતદષાં પ્રીતયે ધારણું પરે ! અડત્રનાન્યમુન્નિત્યં મીમાંસાતિ હિતેાદયા કડા
વિવેચન–છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં જ્યારે જીવ પ્રવેશ કરે છે ત્યારે તેનામાં પાંચમી દષ્ટિમાં બતાવેલા બધા જ ગુણે હોય છે, તે તેથી યોગમાં નિપુણ બનેલ હોય છે. યુગમાં નિપુણ થવાથી ગની સિદ્ધિઓ તેને પ્રાપ્ત થાય છે, પણ તે તેને અસાર સમજીને તેમાં આસક્ત ન બનતાં તે પિતાને વિકાસ કરતે આગળ વધે છે. કાન્તાદૃષ્ટિમાં બેધ તારાની પ્રભા સમાન સ્થિર હોય છે. રત્નને પ્રકાશ રત્ન હોય તેટલામાં જ પડે છે, વળી તેમાં રજ પડવાથી મલિન પણ થાય છે પણ તારાને પ્રકાશ ઘણે લબે તથા રજની મલિનતા વગરને
Page #111
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય હોય છે. જો કે ચંદ્ર કે સૂર્યના પ્રકાશ જેટલે તેજસ્વી તે નથી તે પણ પહેલાની પાંચ દૃષ્ટિની અપેક્ષાએ ઘણો સારે સ્થિર પ્રકાશ છે. આ બધ સ્થિર હોવાથી ગમે તેવા વિકટ પ્રસંગે આવે તે પણ પોતાના વ્રત નિયમોમાં જરા પણ અતિચાર દોષ લાગવા દેતું નથી. વળી તે બોધ પ્રીતિની વૃદ્ધિ કરનાર છે અને શ્રેષને નાશ કરનાર છે. કાન્તા દષ્ટિમાં અષ્ટાંગ યોગમાંથી છઠ્ઠ યોગાંગ ધારણ પર પ્રધાન પ્રાપ્ત થાય છે. મનની એકાગ્રતા દેશ થકી કોઈ વસ્તુમાં થવી તે ધારણું છે “ધારણ તુ કચિત્ ધ્યેય ચિત્તસ્ય સ્થિર બંધન” કોઈ પણ ધ્યેય વસ્તુમાં ચિત્તને સ્થિર બાંધવું. અર્થાત્ ચિત્તને ધ્યેય વસ્તુમાં અમુક અંશે સ્થિર કરવું તે ધારણા છે. ધારણાના અભ્યાસથી ચિત્તની ચંચળતા ઘણે અંશે ઓછી થઈ જાય છે. એના લીધે અન્યમુદ્ નામ છો દોષ છે તે પણ દૂર થઈ જાય છે. ચાલુ ધ્યાનના વિષયને છોડી બીજી બાબતમાં રાગ કે પ્રવૃત્તિ થતી નથી. આત્માસ્વરૂપની ધારણ કરવાથી બીજી બાબતોમાં હવે વિશેષ રસ કે રાગ થતું નથી. પ્રથમ બતાવેલા આઠ ગુણોમાંથી આ કાન્તા દ્રષ્ટિમાં છ ગુણ મીમાંસા-વિચારણા નામને ગુણ પ્રાપ્ત થાય છે. એ વિચારણા આત્મસ્વરૂપની નિરંતર બની રહે છે. તેમ જ સવિચાર શ્રેણી બહુ સારી પ્રાપ્ત થાય છે, તેથી નકામા અને વ્યર્થને વિચારે ઉપર અંકુશ આવી જાય છે. તત્ત્વશ્રવણને અંગે થયેલ સૂક્ષ્મ બંધ સાથે જ્યારે શુભ વિચારશ્રેણી ચાલવા લાગે છે ત્યારે જીવાત્મા પ્રગતિમાં ઘણે આગળ વધે છે. અને આ વિચારણા સભ્ય જ્ઞાનનું ફલ હોવાથી પરિણામે પરમપદને આપનાર બને છે. ૯૭.
Page #112
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય
અસ્યાં તું ઘમમાહાભ્યાસમાચાર વિશુદ્ધિતઃ પ્રિયો ભવતિ ભૂતાનાં ધમેકાગ્રસનાથા લતા વિવેચન–આ દૃષ્ટિમાં રહેલા આવે એટલે બધો વિકાસ કરી લીધું હોય છે કે તે જ્યાં જાય છે ત્યાં તમામ પ્રાણુઓના વેર-વિરોધ શાંત થાય છે. તેમ જ ધર્મના અનુષ્ઠાનમાં એટલે બધે પ્રવીણ હોય છે કે તે ધર્મના પ્રભાવે તથા આચાર વિશુદ્ધિને લીધે જગતના સર્વ પ્રાણીઓને પ્રિય લાગે છે. તેમાં જ જે જે ધાર્મિક ક્રિયાઓ કરે છે તે બધી સ્થિર તથા એકાગ્ર મન વડે કરે છે. દરેક કાર્ય વિવેકથી કરે છે, તેથી તે અમૃતકિયા રૂપ કહેવાય છે, અને તેને તેમાં ઘણો આનંદ આવે છે. ૯૮.
શ્રતધમે મને નિત્ય કાયસ્વસ્યાખ્યચેષ્ટિતે.
અતવાક્ષેપક જ્ઞાનાન્ન ભેગા ભવહેતવઃ પાટલા વિવેચન-કાન્તાદષ્ટિવાળા જીવે એટલે બધે વિકાસ કરેલ હોય છે કે તેને સાંસારિક વસ્તુ પર ઘણી જ આસકિત દૂર થઈ હોય છે, સંસારમાં રહેવા છતાં તે નિલેપ રહે છે. શ્રતધર્મ–આગમ રહસ્યોની વિચારણા તે મન વડે નિરંતર ક્ય કરે છે, અને કાયાને બીજા કામમાં જે છે. જ્ઞાન વડે જડ ચૈતન્ય અને ભેગાદિ વસ્તુ સ્વરૂપ સમ્યક પ્રકારે વિવેચક (પૃથક) બુદ્ધિ વડે જાણે છે. સંસારની આસક્તિ ઘટી જવાથી તેને સંસારવૃદ્ધિ કરનાર કર્મને બંધ પડતું નથી. આ વાતને દષ્ટાંત દ્વારા સમજાવે છે કેઈ એક સ્ત્રી પોતાના ઘરના સર્વ કામકાજ કરે છે, પણ જ્યારે કામથી મુક્ત થાય છે ત્યારે તેનું
છે. ૭
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૮
ગિદષ્ટિ સમુચ્ચય મન પિતાના પ્રાણપતિને મળવામાં રહ્યા કરે છે. એ જ પ્રકારે કાન્તા દષ્ટિમાં રહેલ જીવાત્મા સાંસારિક કાર્યો કરે તે પણ તેનું મન તે મૃતનું વાંચન, શ્રવણ અને મનન કરવા તરફ સદા લાગેલું રહે છે. આવી પરમ સ્થિતિ પ્રાપ્ત થવાનું કારણ જ્ઞાન ઉપરને અનુરાગ તથા વિચારણું છે. ૯.
આ વાતને દષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે માયાભ્યસ્તત્ત્વતઃ પશ્યનનુદ્વિગ્નસ્તતે કતમાં તન્મથેન પ્રયાત્મવ યથા વ્યાઘાતવજિત ૧૧૦૦ વિવેચન-કાન્તા દષ્ટિવાળે જીવાત્મા વસ્તુ તત્વને સમ્યફ પ્રકારે જાણતા હોવાથી પાંચ ઈન્દ્રિયેના વિષ-કામભેગોને
માયાભ” માયામય જળની જેમ જેતે અને તે પાણીના કાલ્પનિક આવતા મેટા ધંધને જોઈ તેથી જરા પણ ન ગભરાતા તેની મધ્યમાં થઈ શીવ્ર તેનાથી પાર થાય છે. યથા શબ્દ ઉદાહરણ ઉપન્યાસ માટે છે, “માયાભ” ઈન્દ્ર જાળનાપાણીનું વાસ્તવિક જ્ઞાન થવાથી તે પાણીમાં ડૂબવા રૂપ વ્યાઘાત થવાને સંભવ હવે થતું નથી.
ભેગના સ્વરૂપને માદક” ઈન્દ્રજાળ અગર ઝાંઝવાના પાણું સમાન અસાર જાણ, પૂર્વ કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા ભેગને આસકિતરહિતપણે ભેગવતાં છતાં પરમપદને પામે છે. ૧૦૦.
ભેગતત્ત્વસ્ય તુ પુજન ભદધિ લવનમાં માદકદઢાવેશસ્તન યાતીહ કા યથા ૧૦ના
Page #114
--------------------------------------------------------------------------
________________
ચાગષ્ટિ સમુચ્ચય
૯૯
વિવેચન—આ કાન્તા દૃષ્ટિવાળા જીવાત્મા ઈન્દ્રજાલને કદી સાચી માનતા નથી. તેના હૃદયમાં વાસ્તવિક તત્ત્વજ્ઞાનરૂપી વીજળી લાઈટ પ્રગટેલી હાવાથી સાંસારિક ભાગેાને તે ઝાંઝવાના પાણી સમાન માને છે. પણ ભવાભિન'દી જીવ વિષયભાગેાના સુખને જ પરમતત્ત્વ રૂપ માની તેમાં આસક્ત થાય છે, તેવા જીવાત્મા આ સંસાર સમુદ્રને કયારેય પણ પાર કરી શકતા નથી.
જેમ કોઈ બુદ્ધિના ભ્રમથી ઝાંઝવાના પાણીને સત્ય માની તેમાંથી બહાર નીકળતા નથી, અને તેમાં જ અંતે ઠેકાણે પડે છે. એ જ રીતે ભાગાને સાર માનનારે તેમાં જ આસક્ત થવાથી કદાપિ આત્મ કલ્યાણ કરી શક્તા નથી. ૧૦૧. સ તન્નેવ ભયોડ્રિગ્ઝ યથા તિષ્ઠત્યસશયમ્ ।
મેાક્ષ માગેઽપિ હિ તથા ભાગજમ્માલ માહિતઃ ।।૧૦।।
વિવેચન સત્ સમાગમથી જીવ આગળ વધતા અગિયારમા ગુગસ્થાનક સુધી ઊંચે ચઢે છે. પણ અહીં માહનીય કર્મીની પ્રકૃતિના ઉપશમ કરેલ છે, ક્ષય કર્યાં નથી. એથી ઉપશમ શ્રેણી અને ગુણસ્થાનકના સમય પૂર્ણ થતાં મેહના પાછો ઉદય થાય છે અને તેનું પતન થાય છે, એ પ્રમાણે મેક્ષ માગ તરફ પ્રયાણ કરવા છતાં ભાગજ ખાલ – વિષયભોગ રૂપી કાદવમાં ખેંચી જવાથી પાછા હતા ત્યાં આવે છે. જેમ કાઈ મનુષ્ય ઝાંઝવાના જળમાં ભયથી ઉદ્વેગ પામતા તેમાં જ બેસી રહે છે, જેમ કે આ જળ છે એમ જાણી ત્યાં જ અટવાય જાય છે. તેવી રીતે શરીર ભાગાદિમાં આસક્ત થવાથી પરિણામે તેમાં ખૂ'ચી જાય છે આત્મહિતાર્થે મેાક્ષ તરફ કરાતી પ્રવૃત્તિ છૂટી જાય છે. અને ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. ૧૦૨,
Page #115
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય સારાંશ જણાવે છે – મીમાંસા ભાવતે નિત્યં ન હોસ્યાં ય ભવતા અતસ્તત્ત્વસમાવેશત્સદૈવ હિ હિતેાદયા: ૧૩
વિવેચન–કાંતા દૃષ્ટિમાં વર્તતા જીવને આત્મતત્ત્વની વિચારણા સતત થયા જ કરે છે. રાતદિવસ એવી ભાવના રહે છે કે કયારે કર્મબંધનથી મુક્ત થવાય. ક્યા ક્યા કર્મોથી બંધન થાય છે અને ક્યા કારણથી મુક્ત થવાય તેની વિચારણા સતત કરે છે. વળી નિશ્ચયપૂર્વક જાણે છે કે આ મોહ, મમત્વ સંસારના કારણે છે માટે તે તેને ત્યાગ કરવા જ પ્રયત્નશીલ બને છે. સંસાર પ્રત્યેને રાગ નષ્ટ થઈ જાય છે. ભવ પ્રપંચ પ્રત્યે તે ઉદાસીન વૃત્તિવાળા હોય છે. શ્રેતધર્મને તે બહુ રાગી હેય છે, અને આત્મજ્ઞાનની વિચારણામાં લીન અને આત્મસાક્ષાત્કાર કરવામાં વતે છે. પરિણામે આત્મતત્વને સાક્ષાત્કાર થતાં પરમપદ રૂપ હિદય એટલે કલ્યાણ થવામાં વાર લાગતી નથી. ૧૦૩.
દતિ શ્રી છઠ્ઠી કાન્તા નામની દષ્ટિ સમા તમ્
સાતમી પ્રભા દષ્ટિને અધિકાર ધ્યાન પ્રિયાપ્રભ યેન નાસ્યાં ગત એવ હિ | તત્ત્વમતિપત્તિયતા વિશેષણ શાન્વિતા ૧૦ઝા
વિવેચન-“ધ્યાન પ્રિયા પ્રભા” આ શબ્દથી એ અર્થ થાય છે કે સાતમી દષ્ટિ પ્રાપ્ત થાય નહિ ત્યાં સુધી ધ્યાન પ્રિય બને નહિ, યથાર્થ ધ્યાનની પ્રાપ્તિ તે અહીંથી જ થાય
Page #116
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય
૧૦૧ છે. આ પહેલાની દષ્ટિએમાં ધ્યાન ગુણ સામાન્ય વિચારણા રૂપ હતું, તે અહી યથાર્થ ધ્યાન રૂપ બને છે. આ પ્રભા દષ્ટિ અપ્રમતસંયતી કે પ્રમતસંયતીઓને હોય છે. મિત્રા, તારા, અલા અને દીપ્રા એ ચાર દૃષ્ટિ સુધી તે સૂક્ષ્મ બોધ વેદ્યસંવેદ્યપદ-જડ ચૈતન્યનું જ્ઞાન ન હોવાથી શાસ્ત્રકાર મહારાજ તેને પ્રથમ ગુણસ્થાનક જણાવે છે. તેનામાં હાલ મિથ્યાત્વ રહેલ છે. જ્યારે પાંચમી સ્થિર દૃષ્ટિમાં જીવાત્મા પ્રવેશ કરે છે ત્યારે તેનામાં સમ્યકત્વ પ્રાપ્ત થવાથી ચર્તુથ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. ત્યારે તે જીવાત્માના હૃદયમાં બોધરૂપી પ્રકાશ પ્રગટ થાય છે. ત્યારે તે જડ ચૈતન્યને વિવેક અર્થાત્ ભેદવિજ્ઞાન સારી રીતે કરી શકે છે, ભેગેને કર્મબંધનના કારણભૂત છે, એમ સારી રીતે જાણે છે. છતાં તેના તરફથી નિવૃત્ત થઈ શકતો નથી. કાન્તા દૃષ્ટિમાં તેથી આગળ વધે છે, એટલે તેનામાં દેશવિરતિ નામનું પાંચમું ગુણસ્થાનક, અથવા સર્વ વિરતિનામનું છઠ્ઠ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. પાંચમે ગુણસ્થાનકે શ્રાવક નિર્લેપ ભાવે સંસારમાં રહે છે, અને ત્યાંથી વિકાસ સાધતા છ9 ગુણસ્થાનકે આવે છે, જ્યાં સર્વવિરતિ પણું પ્રાપ્ત થાય છે. સાતમી પ્રભાષ્ટિ તે સર્વવિરતિ સાધુઓને જ હોય છે અને અપ્રમત્તસંયતીને હોય છે.
આ સાતમી પ્રભાષ્ટિમાં બધ સૂર્યની પ્રભા સમાન લાંબા વખત સુધી સ્થિર અને એકસરખો પ્રકાશ હોય તે બેધ આ દષ્ટિમાં હોય છે. એ મહા લાભદાયક થાય છે. એ બેધ ધ્યાનનું નિમિત્ત બને છે. કારણ ધ્યાનમાં મનની એકાગ્રતા થવી
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ગદષ્ટિ સમુચ્ચય જોઈએ તે આવા બોરથી થઈ શકે છે. વળી આવા તીવ્ર સ્થિર બધથી અન્ય ધર્મના શાસ્ત્રો વાંચે તે પણ તેની વિપરીત અસર થતી નથી. પાંચ યમમાં એટલા બધા આગળ વધેલા હોય છે કે તેઓની પાસે ગમે તેવા વેર-વિરોધવાળા જીવોના વૈર શાંત થઈ જાય છે. આ દષ્ટિમાં અષ્ટાંગ યેગમાંથી સાતમું ધ્યાન નામનું ગાંગ પ્રાપ્ત થાય છે. “ધારણુ તુ ફવચિત ધ્યેયે ચિત્તસ્ય સ્થિર બંધન, ધ્યાન તુ વિષયે તસ્મિનેક પ્રત્યય સંતતિઃ ” કોઈ એક ધ્યેય-પ્રભુને ફેટ, કાર, હકાર વગેરે જે પિતાને ઈષ્ટ હોય તે ધ્યેય વસ્તુને સામે રાખી ઉપર મનને સ્થિર કરવું, ધ્યેયમાં મનને સ્થિર કરવાને અભ્યાસ કરે તે ધારણ કહેવાય છે. ત્યાર પછી ધ્યેય વસ્તુમાં મનની વૃત્તિઓ એકાકાર થવી એનું નામ ધ્યાન, અને ત્યાર પછી તે ધ્યેયવસ્તુનું ધ્યાન કરતાં કરતાં તદાકાર–નવ્રૂપ બની જવું એનું નામ સામધિ.
તેના પર દષ્ટાંત કહે છેએક પટેલે ગુરુ મહારાજ પાસે સાંભળ્યું કે ધ્યાન કરવાથી પ્રભુના દર્શન થાય છે. ત્યારે તેણે ગુરુશ્રીને વિનંતી કરી કે મને ધ્યાન કરતાં શીખો. ગુરુજીએ કહ્યું કે, “તારે ધ્યાન કરવું હોય તે આ રૂમમાં બેસી જા. અને તેને જે પ્રિય હોય તેનું કલ્પનામય ચિત્ર મને મય બનાવી તેમાં મનને સ્થિર કર.” પટેલે કહ્યું–હે પ્રભે, મને મારી ભેંસ બહુ પ્રિય છે. તે ભલે, તેનું મને મય ચિત્ર બનાવી તેને એકગ્રતાથી ધારી ધારીને જોયા કર, અને તારા મનને તરૂપ બનાવી દે. પટેલે તેવો
Page #118
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય
૧૦૩ અભ્યાસ શરૂ કર્યો. અમુક સમય અભ્યાસ કર્યા પછી તે ભેંસના રૂપમાં તદાકાર બની ગયે. ગુરુએ તેની પરીક્ષા કરવા કહ્યું કે, ભાઈ! હવે બહાર આવ. ત્યારે તે રૂમને દરવાજો નાને હવે તેથી કેવી રીતે બહાર આવે ? પણ બાજુમાં વળી નીચે ઊંચે થઈ શિંગડાવાળું માથું પડખે કરીને બહાર આવ્યું. એટલે ગુરુએ તેને કહ્યું કે હવે તું પ્રભુનું ધ્યાન કરવાને લાયક થયે છે. પછી એ જ પ્રમાણે પ્રભુનું ધ્યાન કરતાં તેણે પ્રભુને સાક્ષાત્કાર કર્યો. એ જ પ્રમાણે પ્રભુના ફેટાનું જે આલંબન લેવું તે ધ્યેયવસ્તુ છે, તેને પર મનની વૃત્તિઓને એકાકાર કરવી અને તેના દરેક અવયવને એકાગ્ર મન વડે જેવા તેનું નામ ધ્યાન છે, અને તે પ્રભુ સ્વરૂપમાં તદ્રુપ થવું તે સમાધિ છે. આ પ્રભા દ્રષ્ટિમાં ધ્યાનની પ્રગતિ શ્રેષ્ઠ પ્રકારની થાય છે. સાધ્યબિંદુ–મેક્ષ તેમાં શૂન્યવૃત્તિ-બેદરકાવૃત્તિ હતી તે દોષ અહીં ચાલ્યા જાય છે, તેમ જ આઠ ગુણમાંથી સાતમે ગુણ તત્વપ્રતિપત્તિ નામને પ્રાપ્ત થાય છે. પ્રથમ તત્વની જે વિચારણા હતી તે હવે સત્યતા રૂપે સ્વીકારાય છે. સામાન્યથી અમલમાં મૂકાય છે. ખરેખર રીતે તે અમલમાં આઠમી દષ્ટિમાં મૂકાય છે. વળી વિશેષ પ્રકારે શાન્તિપ્રધાન સુખ પ્રાપ્ત થાય છે. તેનું મુખ્ય કારણ ધ્યાન દ્વારા થતી ચિત્તની એકાગ્રતા છે. આ પ્રમાણે પ્રભા દ્રષ્ટિ સપ્રવૃત્તિ પરમપદ તેને આપનાર છે. ૧૦૪.
ધ્યાનજ સુખમસ્યાં તુ જિતમન્મથ સાધનમ્ । વિવેકબલ નિજત શમસાર સદૈવ હિ ૧૦ષા
વિવેચન–પ્રભાષ્ટિવાળે જીવાત્મા ધ્યાનાભ્યામાં એટલે ઉત્કૃષ્ટ વિકાસ કરે છે કે તે ધ્યાન બળથી તેને ઘણું ખરા
Page #119
--------------------------------------------------------------------------
________________
ચોગદૃષ્ટિ સમુચ્ચય
૧૦૪
કર્મના ક્ષય થઈ જાય છે. અને અપૂ જ્ઞાન પ્રગટ થાય છે. અને અપૂર્વજ્ઞાનના સામર્થ્યથી નિર'તર શાંતિપ્રધાન શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થાય છે. જ્યારે આત્મામાં આત્મિક પરમશાંતિ ઉત્પન્ન થાય છે અને તેમાં જ મગ્ન, લીન મની જવાય છે ત્યારે સાંસારિક માયાવી ભ્રાન્તિજન્ય સુખનું અસારપણું તથા દુઃખ રૂપતા પ્રત્યક્ષ ભાસે છે. ૧૦પ.
સત્ય સુખનુ લક્ષણ
સવ પરવશ‘ દુઃખ* સર્વ માત્મવશ સુખમ્ । અતદુત" સમાસેન લક્ષણ. સુખદુઃખયોઃ ।।૧૦।
વિવેચન—જગતના સર્વાં જીવા સુખ પ્રાપ્ત કરવા માટે ચારે તરફ ભ્રમણ કરે છે, પણ તેઓને ખરેખર સ્થાયી સુખ મળતું નથી. પરંતુ વાસ્તવિક સત્ય સુખ કયાં છે તે શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે, જે જે પુગલિક વસ્તુએ પરાધીન છે તેની સ્પૃહા (ઈચ્છા) રવી તે જ મહાદુઃખ રૂપ છે. તેને મેળવવા અનેક પ્રકારના સાચા-ખાટા પ્રપંચો કરવા પડે, દેશ છેડી પરદેશ જવું પડે આ બધું દુઃખરૂપ જ છે ને? પરંતુ પરપુગલિક વસ્તુમાંથી સ્પૃહાના (ઇચ્છાના) ત્યાગ કરી નિઃસ્પૃહી ખનવું એ જ સત્ય સુખ પ્રાપ્તિના ઉપાય છે. સવ જ્ઞાનીપુરુષા એકી અવાજે ટૂંકમાં સુખદુઃખની વ્યાખ્યા નીચે પ્રમાણે કરેલ છે-જે જે અંશે બાહ્ય ઉપાધિ આછી તે તે અશે. આત્મિક સત્ય સુખની પ્રાપ્તિ થાય છે અને જયારે બાહ્ય સ` ઉપાધિથી મુક્ત થાય ત્યારે સર્વથા આત્મિક સુખ પ્રાપ્ત થાય છે અને તે જ સાચું સુખ છે. ખાકી બાહ્ય ઉપાધિ વધતાં દુ:ખ વધે
Page #120
--------------------------------------------------------------------------
________________
ચાગષ્ટિ સમુચ્ચય
૧૦૫
છે. જેમ કે એક દુકાન ચાલતી હૈાય ત્યારે માનવ મનની તૃષ્ણા કહે છે, ‘ હવે બીજી દુકાન કરું.' એમ આશા, તૃષ્ણાને વશીભૂત થઈ ને જેમ જેમ ઉપાધિ વધારે છે તેમ તેમ પરિણામે તૃષ્ણાના ખાડા ન પુરાતા તે દુ:ખી થાય છે. માટે જ્ઞાની જને કહે છે હે મહામાનવ ! તૃષ્ણાના પાષણથી સુખ નહિ મળે. એ આશા દુરાશા માત્ર છે પણ તું એ તૃષ્ણાને સંતેષ રૂપી અમૃત વડે સિ'ચન કરે તા તને સત્ય અને સ્થાયી સુખ નિ:સ ંદેહ મળશે જ. ૧૦૬.
એ મીનાને વિશેષ પ્રકારે સ્પષ્ટ કરે છે પુણ્યાપેક્ષમપિ હેવ સુખ પરવશ’સ્થિતમ્ । તતથ દુઃખમેવૈતત્તલક્ષણ નિયાગત :
1190011
વિવેચન—પ્રથમ સુખ તથા દુઃખના જે લક્ષણા ખતાજ્યાં તેમાં પરવશથી દુ:ખ થાય છે એમ જે કહ્યું છે તે અંગે કાઈ શકા કરે છે કે પરાધીન જે ભાગની સામગ્રી છે તેના દ્વારા સુખ મળે એમ માનવું તે તે ભ્રાન્તિ છે, તે વડે તે દુઃખ થાય તે ખરાબર છે, અને તે દુઃખ રૂપ જ છે. પણ પૂર્વ જે દાન, શીયળ, તપ, જપ, ભાવના વગેરે કરેલ તેના પુણ્યના ફળ રૂપે જે સુખરૂપ ભાગ સામગ્રી મળે તેને દુઃખરૂપ કેમ કહેા છે ? શાસ્ત્રકાર મહારાજ તેના ઉત્તર આપે છે કે પુણ્યની અપેક્ષાથી પ્રાપ્ત થતા ભેગ સામગ્રી રૂપ જે સુખા તે પણ કિત ન્યાયથી દુઃખ રૂપ જ છે, કારણ કે પુણ્ય પણુ કમ જ હાવાથી પર જ છે, અને પર છેત્યાં દુઃખ જ છે. દુ:ખનુ જે લક્ષણુ “ પરવશ દુઃખ ” તે માટે પુણ્યથી પ્રાપ્ત થતું સુખ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ગદષ્ટિ સમુચ્ચય તે પણ પરવશ, પરાધીનતાવાળું હોવાથી દુખ રૂપ જ છે તેમ સમજવું. પરંતુ સ્વવશ, સ્વાધીન તે આત્મધ્યાનથી ઉત્પન્ન થતું આત્મિકસુખ તે જ તાવિક સુખ છે. અને તે જ સત્ય, શાશ્વત સુખ છે. ૧૦૭.
ધ્યાન ચ નિર્મલે બાધે સદૈવ હિ મહાત્મનામ ક્ષીણપ્રાયમલ હેમ સદા કલ્યાણમેવ હિi૧૦૮.
વિવેચન-પ્રભા દ્રષ્ટિમાં સૂર્યની પ્રભા જે સ્થિર તથા નિર્મળ પશમથી ઉત્પન્ન થયેલે બેધ હોવાથી આ દષ્ટિવાળા મહાન પુરુષોને નિરંતર ધ્યાન-આત્મ સ્વરૂપમાં રમણતા કરવા રૂપ સદૈવ બની રહે છે. સત્ય વસ્તુનું સ્વરૂપ સમજાયા પછી પરવસ્તુમાં રાચવાપણું કયાંથી રહે? એ વાતને દષ્ટાંત દ્વારા સમજાવે છે જે સુવર્ણ મેલ નષ્ટ થયું છે તેને પવિત્ર કહેવાય છે, તે પ્રમાણે આ મહાત્માઓ પણ કર્મોષ રૂપી મળથી રહિત હેવાથી નિરંતર કલ્યાણ સ્વરૂપ છે. ૧૦૮.
સવૃત્તિપદ હાસંગાનુષ્ઠાનસંતિમ
મહાપથપ્રયાણ પદનાગામિપદા વહમ્ /૧૦લા વિવેચન–પ્રભા દુષ્ટિ ધ્યાન પ્રિય હોવાથી એ દૃષ્ટિવંત જીવાત્મા ઘણે ભાગે આત્મધ્યાનમાં જ મસ્ત રહે છે. આ કિયા તે જ અસંગાનુષ્ઠાન છે. કઈ પણ જાતની આકાંક્ષા કે સાંસારિક સુખની અભિલાષા રાખ્યા વિના શાસ્ત્રાનુસાર વિધિપૂર્વક જે અનુષ્ઠાન કરે છે તે કિયાને અસંગ અનુષ્ઠાન કહે છે. એ અનુષ્ઠાન મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરવાને સત્યવૃત્તિ રૂપ છે, તથા પરમપદને આપનાર છે. આ બધે પ્રતાપ અસંગાનુષ્ઠાનને
Page #122
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય
૧૦૭ છે. શાસ્ત્રમાં વિષ, ગરલ, અનન્ય હેતુ, તદ્દહેતુ અને અમૃતાનુષ્ઠાન એ પાંચ પ્રકારના અનુષ્ઠાને બતાવેલ છે. વળી હરિભદ્ર સૂરિએ ડિશ ગ્રંથમાં બીજી રીતે ચાર પ્રકારના અનુષ્ઠાને બતાવેલ છે. પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન. સ્ત્રીનું ભરણપિષણ જેમ રાગથી કરવામાં આવે છે તેવી રીતે પ્રીતિથી રાગપૂર્વક અનુષ્ઠાન કરવાં તે પ્રીતિ અનુષ્ઠાન માત પિતાનું ભરણપોષણ ભક્તિપૂર્વક થાય તેવી રીતે ભક્તિપૂર્વક અનુષ્ઠાને કરવાં તે ભક્તિ અનુષ્ઠાન શાસ્ત્ર તથા જ્ઞાની પુરુષોની આજ્ઞાનુસાર અનુષ્ઠાને કરવાં તે વચન અનુષ્ઠાન. સ્વાભાવિક રીતે જ્ઞાની જનેની આજ્ઞાનુસાર, વચનુનાસાર વર્તન થઈ જાય તે અસંગાનુષ્ઠાન છે. આ ચોથા પ્રકારના અસંગ અનુષ્ઠાન પર પ્રભાષ્ટિવાળાની સ્થિતિ થાય છે, અર્થાત્ પ્રભા દષ્ટિમાં અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. જેમ દંડના પૂર્વ પ્રગથી ચક્રનું ભ્રમણ થયા કરે છે, તેમ અસંગાનુષ્ઠાનમાં સ્વાભાવિક રીતે જ્ઞાની જનોના વચનાનુસાર અનુષ્ઠાન થાય છે. એ અનુષ્ઠાનથી સિદ્ધિપદ સત્વરે મળે છે. ૧૦૯૦
અસંગાનુષ્ઠાનનાં નામો પ્રશાંતવાહિતા વિભાગપરીયઃ શીવવત્મ ધ્રુવાતિ યોગિભિગતે હ્યદ ૧૧ના
વિવેચન-વસ્તુ એક હોવા છતાં જુદા જુદા દર્શનેને લીધે શબ્દોમાં ભેદ પડે છે. મૂળ વસ્તુતત્ત્વમાં કદી ભેદ પડતો નથી, પણ ક્રિયાકાંડે-શબ્દોમાં ભેદ પડે છે. મેક્ષ મેળવી આપનાર કારણોમાં અસંગાનુષ્ઠાન અસાધારણ છે. એના વડે કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. આ અસંગાનુષ્ઠાનને અન્યમતવાળાઓ જુદા જુદા નામથી કહે છે. તે કહે છે, સાંખે અસંગાકાનને
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ગદષ્ટિ સમુચ્ચય પ્રશાંત વાહિતા કહે છે, બૌદ્ધો વિભાગ પરિક્ષય કહે છે, શિવ-શિવવત્મ કહે છે અને પતંજલી વગેરે ભેગીઓ ધ્રુવમાર્ગ કહે છે. એ અસંગાનુકાન કિયામાં મહાઉત્કૃષ્ટ આત્મદશા વર્તતી હોય છે. પ્રભા દષ્ટિમાં આત્મન્નિતિમાં ઘણે વિકાસ થાય છે. અહીં સાધ્ય જે મક્ષ તે તદ્દન સ્પષ્ટ રૂપે સમીપમાં દેખાય છે. ત્યાં પહોંચવા માટે એટલી તીવ્ર ભાવના થાય છે કે તેના સુખ પાસે સ્વર્ગના કે અનુત્તરવાસી દેના સુખ તુચ્છ ભાસે છે, અસાર લાગે છે. આ ભાવનાને પ્રભાવે પરમપદ પ્રાપ્ત થાય છે. ૧૧૦.
એતન્મસાધયત્યાસુ યદ્યોગ્યસ્યાં વ્યવસ્થિતઃ | એતત્પદાવહેવ તત્તવૈતદ્ધિતાં મતા
૧૧૧ વિવેચન–પ્રમાદષ્ટિ બહુ ઉન્નત દશા પ્રાપ્ત કરેલ અપ્રમત્તયતિને જ હોઈ શકે અને એ અપ્રમત્તયતિ શીધ્ર જ સાધ્ય–મોક્ષને પ્રાપ્ત કરી શકે છે, એ સ્થિતિ પ્રાપ્ત કરાવનાર અસંગાનુષ્ઠાન છે. પરમપદને પણ આ જ અનુષ્ઠાન મેળવી આપે છે. એને અસંગાનુષ્ઠાન વેગ પ્રભાષ્ટિવંત જ કરી શકે છે. એમ આ અસંગ અનુષ્ઠાનને જાણનારા જ્ઞાની અને જણાવે છે. સારાંશ એ છે કે આટલી હદે જ્યારે જીવાત્મા આગળ વધે છે ત્યારે પુગલિક ભાવ તરફ તેની વૃત્તિ તદ્દન નીકળી જાય છે, અને પરમપદ પ્રાપ્ત કરવાની જ તાલાવેલી લાગેલી હોય છે, એ કારણે અસંગાનુષ્ઠાન કરે છે અને તેના પ્રભાવે પરમપદને મેળવી સત્ ચિદાનંદ સ્વરૂપ આત્મામાં પરમશાંતિને અનુભવ કરતાં મુક્ત બની જાય છે. ૧૧૧.
ઈનિ શ્રી પ્રભાષ્ટિ સમાપ્તમ
Page #124
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય
૧૦૯ આઠમી પર દષ્ટિનું વર્ણન સમાધિનિષ્ટા તુ પર તરાસંગવિવજિતા / સાત્મીકૃતપ્રવૃત્તિથ્ય તદુત્તીર્ણાશયેતિ ચ ૧૧૨
વિવેચન—આઠમી પર દષ્ટિ સમાધિનિષ્ઠા છે. એ યોગનું આઠમું અંગ છે. ધ્યાનની ઉત્કૃષ્ટ સ્થિતિનું નામ સમાધિ છે. રાતદિવસ આત્મસ્વરૂપમાં રમણતા કરે છે. સંસાર પર મમત્વભાવરૂપ આ સંગ નામનો આઠમો દોષ નષ્ટ થાય છે, અને આઠમે ગુણ આત્મપ્રવૃત્તિરૂપ પ્રગટ થાય છે. પર દષ્ટિમાં ચંદ્રની ચંદ્રિકા સમાન સૂમબોધ થાય છે. સૂક્ષ્મબોધને લીધે આત્મભાવમાં સંપૂર્ણપણે પ્રવર્તન થાય છે. સંકલ્પ-વિકલ્પને પણ અભાવ થાય અને આત્મસ્વરૂપમાં તદાકાર થવું તે સમાધિ છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજે અભિધાન ચિંતામણિ કોષમાં કહ્યું છે કે –
સમાધિસ્તુતદેવાર્થ માત્રાભાસકરૂપકમ્ | એવં ગોયમાઘગેરષ્ટભિ સંમતેશ્વધા |
અથ––ધ્યેય તરીકે જે પદાર્થ સન્મુખ રાખેલ છે, તે જ પદાર્થ માત્રને અભાસ થવ-અર્થાત્ તે પદાર્થ સ્વરૂપ ધ્યાન બની જાય તેનું નામ સમાધિ. બાહ્ય આલંબન ત્યાગી પરમાત્મસ્વરૂપનું અથવા તેના ગુણેનું આલંબન લઈને તરૂપ બની જવું તેનું નામ સમાધિ છે. ખરી સમાધિ તે ચૌદમે ગુણસ્થાનકે શેલેષીકરણ અવસ્થામાં મન, વચન અને કાયાના ગેને નિષેધ કરી ઘાતી અને અઘાતી કર્મોને ક્ષય કરી જ્યારે પરમાત્મ સ્વરૂપ બને છે તે જ સાચી સમાધિ છે. તેમાં
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ગદષ્ટિ સમુચ્ચય ગુણસ્થાનકે ઘાતી કર્મને ક્ષય કરી જ્યારે કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે તે પણ સમાધિ જ છે-આત્મસ્વરૂપમાં સ્થિર થવું, કઈ પ્રકારના સંકલ્પ વિકલ્પો, વિચારો કરવા નહિ અને આત્મસ્વરૂપમાં લીન થવું તેને સમાધિ કહે છે. જેમ ચંદનની સુવાસ ચારે તરફ સુગંધ ફેલાવે છે, તેવી રીતે પરાષ્ટિમાં રહેલ જીવાત્માને વચન વિલાસ, તેના શરીરની સુગંધ અને સર્વ આચરણ ચંદનની જેમ ચારે બાજુ સુયશ વિસ્તારનાર થાય છે અર્થાત્ તેના ગુણની સુવાસને વિસ્તાર વાતાવરણમાં સર્વત્ર પ્રસરે છે. સંક૯પવાળા ચિત્તના અભાવને કારણે સંસાર તરફની પ્રવૃત્તિથી ઉત્તીર્ણ થઈ મુક્ત થઈ નિરાશી ભાવ પ્રાપ્ત થતાં પરિણામે પરમપદને પ્રાપ્ત કરે છે. ૧૧૨.
નિરાચાર પદાસ્યામતિચાર વિવજિત: આરહારેહણા ભાવ ગતિ વત્વસ્વ ચેષ્ટિતમ ૧૧૩
વિવેચન–પરાદષ્ટિવાળા ગી આઠમ ગુણસ્થાનકથી માંડી ચૌદમાં ગુણસ્થાનક સુધી પહોંચે છે. તેમને લાયકભાવના જ્ઞાનદર્શન ચારિત્રાદિ ગુણે પ્રગટ થાય છે. અને આત્મીય ગુણોમાં પ્રવર્તન કરવા રૂપ કિયા ત્યાં હોય છે. પણ બાહ્ય કિયાઓને ત્યાં ઉપગ હેત નથી. કારણ કે જ્યાં અંતરંગ પ્રવર્તન થતું હોય ત્યાં બાહ્યાચારની જરૂર રહેતી નથી. તેમ જ એ અવસ્થામાં માનસિક દૂષણે પણ લાગતા નથી. પ્રાપ્ત કરવા લાયક કેવલજ્ઞાન પ્રાપ્ત થવાથી હવે કોઈ પણ જાતને બાહ્ય આચાર રહ્યો નથી. મિથ્યાત્વાદિને નાશ થવાથી સૂક્ષ્મ દેષ, અતિચારાદિ પણ લાગતા નથી. વળી જેમ મુનિરાજ
Page #126
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય
૧૧૧ ઉપશમ કે ક્ષપકશ્રેણી રૂપ પર્વત પર આરોહણ કરે છે, તે જ રીતે અહીં પરિણામની ધારાએ આત્મા પંડિત વીર્યના ઉલ્લાસથી ગુણશ્રેણી ઉપર આરોહણ કરે છે, તેમજ નિરાચારપદ પ્રાપ્ત થવાથી આ ગની પ્રવૃત્તિ તથા કિયા વગેરે ભવગતિથી ન્યારી હોય છે. ૧૧૩. આચાર નથી તે ભિક્ષાટન વગેરે આચાર કેમ સંભવે?
રત્નાદિશિક્ષાદડન્યા યથાદક્તનિ જને તથાચાર ક્રિયાપ્યસ્ય સૈવાન્યા ફલ ભેદતઃ ૧૧૪
વિવેચન–-મિત્રાદિ દેષ્ટિમાં જે જે આહારાદિ અર્થે કિયા કરવામાં આવે છે તેમાં અમુક અંશે આસક્ત ભાવ રહેતું હતું. પરંતુ પરાદષ્ટિ જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે બાહ્ય ક્રિયાને દેખાવ તે એક સામાન્ય સાધુના જેવો દેખાય પણ ફળમાં ઘણું અંતર હોય છે. કારણ કે પર દષ્ટિવાળા ગી મહાત્માનું વર્તન અનાસક્ત ભાવવાળું બની જાય છે. આત્મજ્ઞાનપૂર્વક કિયા કરનાર અને ગતાનગતિક ક્રિયા કરનારના ભાવમાં મેટું અંતર હોવાથી ફળમાં પણ ભેદ પડે છે. એ વાતને દષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે–રત્ન તથા અશ્વની પરીક્ષામાં નિપુણ એવો મનુષ્ય અને બીજે તે નહિ જાણનાર મનુષ્ય એ બને રત્ન તથા અશ્વને જુએ છે તે પણ તેના ગુણ અને દોષને જાણનાર તેને જુદા જ રૂપમાં નિહાળે છે. અને તેનું મૂલ્ય પણ જુદી જુદી રીતે કે છે. તેવી રીતે પ્રતિક્રમણાદિ આચાર પર દષ્ટિવાળાને હોતા નથી, તે પણ આહારાદિ ભિક્ષાને આચાર તે હોય છે. છતાં આ આચાર ઘણે સુંદર હોય છે, બાહ્ય દષ્ટિવાળા તેની કિંમત
Page #127
--------------------------------------------------------------------------
________________
ચાગષ્ટિ સમુચ્ચય
૧૧૨
એક સરખી આંકશે, પણ ગુણદોષના પરીક્ષક તેનું મૂલ્ય જુદા જ પ્રકારે કરશે. અત્યાર સુધી સાંપરાયિક કર્મોના ક્ષય થતે હતા. ( કષાય સહિત કને ક્ષય થાય તેને સાંપરાયિક ક ક્ષય કહેવાય. ) કેત્રલજ્ઞાન થયા પછી સાંપરાયિક કમ રહેતા નથી. એટલે તેને ક્ષય કરવાના હેાતા નથી. પરંતુ હજુ ભવા 'પાહિ ચાર કર્મી ખાકી રહેલ છે, કના સર્વથા ક્ષય થયા વિના મેાક્ષ પ્રાપ્ત થાય નિહુ, કમને આવવાના પાંચ માર્ગોમાંથી મિથ્યાત્વ, અત્રત, કષાય એને પ્રમાદ એ ચારને! ક્ષય થઈ ગયા છે, અને મન, વચન, કાયાના યેાગ રહેલ છે. એ વડે પણ કમ બંધ થાય છે, તેને ઈર્ષ્યાપથિક કમ કહે છે. તે કમ પ્રથમ સમયે ખંધાય, બીજે સમયે ભાગવાય અને ત્રીજે સમયે ખરી જાય. એ ભવપગ્રાહિ કમ ભિક્ષા માટે પ્રવૃત્તિ કરતાં ક્ષય થાય છે. પહેલાની દૃષ્ટિએમાં સાંપરાયિક કમ ક્ષય થતુ હતું. પરાષ્ટિમાં ઈર્ષ્યાપથિક-ચાલવાને અગે લાગતુ કમ તેના પણ ક્ષય થાય છે. પિરણામે ફરીવાર જીવને સ’સારમાં ન આવવું પડે એવી રીતે કને દૂર ફેંકી દે છે. ૧૧૪.
તન્તિ યોગાત્મહાત્નેહ કૃતકૃત્યા યચાભવેત્ । તથાય. ધમ સન્યાસ વિનિયોગ મહામુનિઃ ।।૧૧।। વિવેચન—-રત્નની પરીક્ષા કરવામાં પ્રવીણ થયેલ વાણિયાએ પ્રતિજ્ઞા કરી કે ચિંતામણિ રત્ન (મનમાં જે ચિતવન કરે તે પ્રાપ્ત થાય એવું રત્ન ) મળે તેા જ લેવું, એમ વિચારી તેને શેાધવા માટે ફરવા લાગ્યા. અંતે એક ડુંગરાળ ભૂમી પ્રદેશમાં એક ભરવાડ પાસે એ રત્ન જોયું, અને પરિશ્રમ કરીને નાંધ. ૧ વેદની, નામ, આયુ, ગેાત્ર.
Page #128
--------------------------------------------------------------------------
________________
ગિદષ્ટિ સમુચ્ચય
૧૧૩ તેણે તે રત્ન પ્રાપ્ત કર્યું અને કૃતાર્થ બન્યો. જેવી રીતે એ પુણ્યાત્મા રત્નાવણિક રત્ન પ્રાપ્ત કરીને પરમસુખી થયે તેવી રીતે પરાદષ્ટિવંત એગી ધર્મસંન્યાસ નામના પરમગને પામી પરમ કૃતાર્થ થાય છે. પરમપદ હવે હસ્તગત થયું એમ જાણે છે. ૧૧૫.
ધર્મ સંન્યાસ ગની પ્રાપ્તિ દ્વિતિયા પૂવકરણે મુખ્યોયમુપજાયતે.
કેવલ શ્રીસ્તતશ્ચાસ્ય નિ:સપન્ના સંદદયા પદ વિવેચન–પ્રથમ અપૂર્વકરણ સમ્યક્ત્વની પ્રાપ્તિના સમયે થાય છે. આ વાત પહેલા જણાવવામાં આવી છે. જ્યારે જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે ત્યાર પછી દેશવિરતિ, ત્યાર પછી સર્વવિરતિ થાય છે, ત્યારે ધર્મ સંન્યાસ નામને યોગ છઠ્ઠા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે, ત્યારે જે ધર્મ સંન્યાસયેગ પ્રાપ્ત થાય છે, તે સાધારણ સમજ. મુખ્ય ધર્મસંન્યાસ આઠમા ગુણસ્થાનકે બીજું અપૂર્વકરણ પ્રાપ્ત થતાં ક્ષપકશ્રેણી શરૂ કરી ચાર ઘાતી કર્મ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાય એ ચારને ક્ષય કરી કેવલજ્ઞાન રૂપી શાશ્વત આત્મલક્ષ્મીને પ્રાપ્ત કરે છે ત્યારે આ મુખ્ય યોગ હોય છે. અહીં હજુ મન, વચન, કાયાના યોગ તથા ચાર અઘાતી કર્મો બાકી રહે છે. એ પ્રમાણે પરી દષ્ટિમાં યોગી વિકાસ સાધે છે ૧૧૬.
ઘાતીકમાંબ્રક તદુક્તયેગાનિલાહતેા. યદાપતિ તદા શ્રીમાન જાય તે જ્ઞાનકેવલી ૧૧છા
છે. ૮
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ગદષ્ટિ સમુચ્ચય વિવેચન–પ્રથમ જે બીના જણાવી તેનો ઉપનય ઘટાવતાં જણાવે છે કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાય એ ચાર ઘાતકર્મ રૂપ આત્મા સૂર્ય ઉપર આવરણ કરનાર વાદળાં જાણવા. જેમ પવનના ઝપાટાથી વાદળાં દૂર થાય છે, તેમ બીજા અપૂર્વકરણના સમયે જે ધર્મસંન્યાસ નામનો યોગ તે રૂપ પવનના ઝપાટાથી ચાર ઘાતી કર્મરૂપ વાદળાં દૂર થાય છે અને આત્મિક પુરુષાર્થ વડે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વજ્ઞ બને છે. ૧૧૭.
ક્ષણદેષોડથ સવાર સર્વલબ્ધિ ફલાન્વિત:
પર પરાર્થ સંપાઘ તો ચોગાનમgn It૮ વિવેચન—ઉપરના લેકમાં સર્વજ્ઞ બને છે તેમ જણાવ્યું તે વાતને વિશેષ પ્રકારે સ્પષ્ટ કરતાં જણાવે છે કે, જ્યારે દાનાદિ અંતરા તથા હાસ્યાદિ વગેરે સમગ્ર દોષે ક્ષય થાય ત્યારે જિન, એહિજિન, પરમ હિજિન વગેરે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થતાં સર્વજ્ઞ–સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ગુણ, પર્યાય દ્રવ્યને જાણનારા બને છે. સર્વ જાતની ઉત્સુકતા (આતુરતા) નાશ પામે છે, અને પરોપકાર ખાતર આ પૃથ્વીતલમાં વિચરી અનેક ભવ્ય અને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવી મહાન ઉપકાર કરે છે, ત્યાર પછી પરમપદ પામવાના સમયે યોગસંન્યાસ પ્રાપ્તિની શરૂઆત થાય છે. એ વેગ પ્રાપ્ત થતાં શું લાભ થાય તે જણાવે છે. ૧૧૮. - તત્ર દ્વાગેવ ભગવાન ગાદ્યોગસત્તમાતા
ભવ વ્યાધિ ક્ષયે કૃત્વા નિવાણું લભતે પરમ્ ૧લા
Page #130
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય
૧૧૫ વિવેચન–તેરમા-ગુણસ્થાનકે બિરાજમાન થઈને અનેક ભવ્ય જીવોના અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરાવી, તેઓને જડચૈતન્યનું ભેદવિજ્ઞાન સમજાવી, મેક્ષમાર્ગના અધિકારી બનાવી, તે માર્ગે તેઓને પ્રયાણ કરાવે છે. તે છતાં પોતે તે આત્માનંદમાં મસ્ત રહી સ્વાભાવિક આનંદની પરાકાષ્ઠા (અંતિમ) અનુભવે છે. કેટલાક સમય એવી ઉત્કૃષ્ટ અવસ્થામાં પૃથ્વીતલને પાવન કરી છેવટે શૈલેશીકરણ અવસ્થામાં યંગસંન્યાસ નામને સામર્થ્યથેગ પ્રાપ્ત થતાં મન, વચન અને કાથાના યેગને નિરોધ કરી બાકીના ચાર અઘાતી કર્મો વેદનીય, નામ, ગોત્ર, આયુને ક્ષય કરી અગી અવસ્થા પ્રાપ્ત થતાં ભવ વ્યાધિને ક્ષય કરી પરમ શાંતિમય એવું મક્ષસ્થાન પ્રાપ્ત કરે છે અને ત્યાં સદાકાળ રહે છે, એ સ્થિતિમાંથી ફરી કમલેશમય સંસારમાં આવતા નથી. ત્યાં સંપૂર્ણ આત્મિક સુખરસને નિરંતર અનુભવ કરે છે. આ સ્થિતિને પ્રાપ્ત કરવી એ સર્વ જીવનું સાધ્ય છે, અને તેના માટે આ સર્વ પ્રયત્ન કરવા એ સાધના છે. આ સ્થિતિમાં જે આનંદ છે તે વર્ણાતીત છે, વચનાતીત છે. ૧૧૯.
મુનિમાં નિવૃત્તાત્મા કેવા હોય તેનું વર્ણન. વ્યાધિ મુક્તઃ પુમાન લોકે યાદશસ્તાદશૌયમ ! નાભાવો ન ચ ને મુકત વ્યાધિનાવ્યાધિતો ન ચ ારવા
વિવેચન-કઈ દર્શનકાર મુક્તિમાં ગયેલ જીવાત્માને બુઝાઈ ગયેલ દીપક સમાન અભાવ રૂપ માને છે. એ મતનું ખંડન કરતાં શાસ્ત્રકાર જણાવે છે કે-જેમ જગતમાં કેઈ મનુષ્ય
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ગદષ્ટિ સમુચ્ચય વ્યાધિથી મુક્ત થાય તે શાંતિનો અનુભવ કરે છે તેવી રીતે મુક્તાત્માઓ ભવ વ્યાધિને નાશ થવાથી પરમશાંતિને પ્રાપ્ત કરે છે. પરંતુ બુઝાઈ ગયેલ દીપકના અભાવરૂપ બનતું નથી, તેમ વ્યાધિથી મુક્ત થયા નથી તેમ પણ નથી. વ્યાધિથી મુક્ત થયેલ જ છે. અને જડ રૂપ પણ બનતું નથી, તે ત્યાં આત્મિક સુખને અનુભવ કરે છે. અભાવ રૂપ મુક્તિ માટે કઈ બુદ્ધિમાન પ્રવૃત્તિ કરે જ નહિ. ૧૨૦.
ભવ એવમહાવ્યાધિજન્મમૃત્યુ વિકારવાન | વિચિત્ર મોહ જનનસ્તીવ્ર રાગાદિ વેદન | |૧૨ના
વિવેચન—ઉપરના શ્લોકમાં વ્યાધિમુક્ત પુરુષ પરમ શાંતિને પામે છે. એમ જે જણાવ્યું તે પ્રશ્ન થઈ શકે છે કે તે વ્યાધિ કઈ જાતની છે? એના ઉત્તરમાં જણાવે છે કે સંસાર તે જ મહાવ્યાધિ છે કે જેના કારણે જીવાત્મા ચાર ગતિના ભયંકર દુખોને સહન કરે છે. જેમ વ્યાધિથી શરીરમાં અનેક વિકારો ઉત્પન્ન થાય છે તે રીતે આ સંસારરૂપી મહાવ્યાધિથી આ જીવને જન્મ, જરા, રોગ, શોક, મૃત્યુ વગેરે વિકારે ઉત્પન્ન થાય છે, અને જીવ દુઃખ, વેદનાને ભેગવે છે. મિથ્યાત્વના ઉદયથી વિવિધ પ્રકારના મેહથી ઉત્પન્ન થતે તત્રરાગને અનુભવ એ પણ વેદના જ જાણવી. ૧૨૧. મુખ્યદયમાત્મનોઇનાદિ ચિત્રકમ નિદાન જઃ | તથાનુભવ સિદ્ધત્વાત સર્વ પ્રાણભતામિતિ રિરા
વિવેચન—આ સંસારને વ્યાધિની જે ઉપમા આપી છે તે કલ્પિત નથી, પણ સત્ય જ છે. વળી આ વ્યાધિ જીવને
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૭
યોગદષ્ટિ સમુચ્ચય અનાદિ અનંતકાળથી લાગેલી છે. તે વ્યાધિ દ્રવ્યકર્મ–અનુદય અવસ્થાવાળા, ભાવકર્મ ઉદય અવસ્થાવાળા ભેદથી ભિન્ન ભિન્ન કર્મના ભેગથી ઉત્પન્ન થયેલ છે અને આ બીના જન્મ, જરા, મરણાદિના અનુભવ વડે સર્વ પ્રાણીમાત્ર મનુષ્ય, તિર્યંચ, દેવ, નરકાદિ ગતિઓમાં અનુભવે છે માટે તે અનુભવ સિદ્ધ વાત છે. ૧૨૨.
એતનમુકતશ્ચ મુક્લોપિ મુખ્ય એવો પપદ્યતે | જન્માદિ દોષ વિગમારંદ દોષવસંગતે ૧૨૩
વિવેચન–કેટલાક મતવાળા સંસારમાં રહેલાને જેમ કે જનક વિદેહી વગેરેને શરીર છતાં મુક્ત માને છે, વળી કેટલાક દીપકના બુઝાઈ જવા જેવી મુક્તિ અહીં સંસારમાં માને છે. તેઓને સમજાવતાં ગુરુશ્રી જણાવે છે કે એ મુક્તિ કહેવાય નહિ, પરંતુ જે સંસારરૂપી મહાવ્યાધિ જન્મ, જરા, મરણાદિ દુખેને આપનાર છે તેનાથી મુક્ત થવું, ફરી આ સંસારમાં આવવાપણું ન રહે તે જ વાસ્તવિક મુક્તિ કે મુક્ત થયે જાણ. કારણ કે જયારે જીવાત્મા મુકત થાય છે ત્યારે તેને જન્મ, જરા, મરણ, ચાર ગતિનું પરિભ્રમણ એ વગેરે દોષને નાશ થાય અને જીવાત્મા એ દેષથી મુક્ત બને ત્યારે જ તે મુક્ત કહેવાય. સદેષ અવસ્મા જ્યાં સુધી છે ત્યાં સુધી સંસાર છે. દોષ રહિત અવસ્થા જ્યાં છે તે જ પરમપદ-મેલ રૂપ છે. ૧૨૩.
તસ્વભાવયમર્દપિ તત્તસ્થા ભાવ્ય ગતઃ | તસ્ય હિ તથાભાવાત્તદ દષત્વ સંગતિઃ
ji૨૪
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૮
યોગદષ્ટિ સમુચ્ચય વિવેચન—ચંદ્રમાની જેમ આત્મનું શુદ્ધ સ્વરૂપ નિર્મળ હોવા છતાં વાદળથી જેમ ચંદ્રમાનું તેજ આચ્છાદિત થાય છે તે જ પ્રમાણે અનાદિકાળના લાગેલા કર્મમળરૂપ વાદળાથી આત્માનું શુદ્ધ સ્વરૂપ આચ્છાદિત થાય છે. અથવા કર્મની વિચિત્રતાને કારણે તેમાં ફેરફાર થાય છે. કર્મમળ આત્માને અનાદિના લાગેલા હોવા છતાં તે કર્મ જ્યારે દૂર થાય છે, ત્યારે આત્મા તે દોષ રહિત નિર્મળ બને છે, જે દોષ સહિત હોય તે જ દેષ રહિત બને છે. ૧૨૪.
સ્વભાવસ્ય સ્વભાવે નિજા સતવતવતઃ ? ભાવાવધિર યુકતો નાન્યથાતિપ્રસંગતઃ !! ૨૫
વિવેચન—ઉપરોકત કથનથી એ નિશ્ચય થાય છે કે, આત્માને જે મૂળ સ્વભાવ સચ્ચિદાનંદ સ્વરૂપ છે તે રૂપ બનવું તેનું નામ મુક્ત થયે તેમ જાણવું અર્થાત્ મેક્ષ થયે એમ જાણવું. આત્માનું જે મૂળ સ્વરૂપ તેનું નામ જ સ્વભાવ છે. પરમાર્થથી પિતાની સત્તા (વિદ્યમાનતા, હયાતિ) તે જ સ્વભાવ છે. કેઈ પ્રશ્ન કરે કે સ્વભાવ શું વસ્તુ છે ? ઉત્તર-આત્માનું શુદ્ધ સ્વરૂપ આ પ્રમાણે આ સ્વભાવ-ભાવાવધિ આત્માની શુદ્ધ સ્વરૂપ સુધી વિકલ્પો કરી શકાય છે, તેનીથી આગળ વિકો કરી શકાતા નથી.૧ ૧૨૫. નોંધ-૧, આત્માનું શુદ્ધ સ્વરૂપ એટલે આત્માને સ્વભાવ જ કહેવો
પડશે પણ બીજી રીતે કહેવાથી વ્યાજબી નહિ ગણાય. શા માટે ? ઉત્તર-અતિ પ્રસંગે દેવ ઉત્પન્ન થાય. કોઈ પણ વસ્તુનું પ્રતિનિયત સ્વરૂપ પછી રહેવા પામશે નહિ જેની ઈચ્છામાં આવે તે પ્રમાણે વસ્તુનું સ્વરૂપ ક૯પી શકશે. આનું નામ અતિપ્રસંગોષ જાણો.
Page #134
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય
અતિ પ્રસંગ દોષ જણાવે છે અનન્તરક્ષણાડભૂતિરાત્મભૂતેહ યસ્ય તુ. તયાવિરોધાગ્નિસૌ સ્વાદસન્યા સદૈવ હિ ૧રદા
વિવેચન –પ્રથમ કહ્યા પ્રમાણે આત્મસ્વભાવ, આત્માની સત્તા અથવા આત્મસ્વરૂપ છે. આમ માનવામાં ન આવે તે અતિપ્રસંગદેષ ઉત્પન્ન થશે. જેમ કે, આત્માનું સ્વરૂપ કે આત્માની સત્તા દ્રવ્ય તથા પર્યાય રૂપ છે, નિત્યાનિત્ય રૂપ છે. આત્માનું સ્વરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ છે. એ ઉપગ વારંવાર પરિવર્તન પામતા હોવાથી અનિત્ય રૂપે આત્મા છે, અને મૂળ આત્મ દ્રવ્ય તેમાં ફેરફાર થતો ન હોવાથી આત્મ નિત્ય રૂપે છે. આ પ્રમાણે આત્મદ્રવ્યનું સત્ય સ્વરૂપ હેવા છતાં આત્માને એકાંતથી ક્ષણિક, અનિત્ય કે નિત્ય માનવે તે
ગ્ય ગણાય નહિ. બૌદ્ધધર્મવાળા આત્માને ક્ષણિક અર્થાત્ અનિત્ય માને છે. તેઓ કહે છે કે ક્ષણિક છે. પંચ સ્કંધથી પ્રાણીમાત્રની પ્રવૃત્તિ થાય છે. તેમાં વિજ્ઞાન સ્કંધ વેદના સ્કંધાદિ ક્ષણે ક્ષણે બદલાતા માને છે. જ્ઞાનને આધાર વિજ્ઞાન ક્ષણે ક્ષણે બદલાય છે. જ્ઞાનમાં ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે. જ્ઞાન ફરે છે. પરિવર્તન પામે છે માટે આત્મા અનિત્ય છે પણ આત્માને એકાંત અનિત્ય માનતાં બંધ, મેક્ષ, સુખ, દુઃખ ઘટી શકતા નથી. આત્મા ક્ષણે ક્ષણે બદલાતું હોય તે સુખ દુખની સિદ્ધિ થતી નથી. આત્માને કેઈએ મારી નાખ્યું અને પાપ કર્યું, ક્ષણવારમાં તે આત્મા નષ્ટ થયે અર્થાત્ તેને નાશ
. ત્યારે બીજી ક્ષણમાં અન્ય આત્મા ઉત્પન્ન થયે. તે આત્માને અન્યનું પાપ રૂ૫ ફળ દુઃખ મળે એમ માનવું પ્રત્યક્ષ
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૦
યોગદષ્ટિ સમુચ્ચય વિરોધાભાસ રૂ૫ છે, એક આત્માએ પાપ કર્યું અને તે નાશ પાપે અને બીજી ક્ષણે બીજે આત્મા ઉત્પન્ન થયો. તેને ફાંસી આપવામાં આવે તે લેક વિરુદ્ધ તથા ન્યાય વિરૂદ્ધ ગણાય. પાપ કરે પૂર્વને આત્મા અને તેના ફળ રૂ૫ દુઃખ ભંગ કરે પશ્ચાત્ અન્ય ઉત્પન્ન થનાર આત્મા. તે શી રીતે સંભવે? પુણ્ય કરે પૂર્વને આત્મા અને તેના ફળ રૂપ સુખ ભોગવે અન્ય આતા એ પ્રત્યક્ષ વિરોધ છે. કર્મથી બંધાય પૂર્વને આત્મા અને પછી ક્ષણવારમાં ઉત્પન્ન થનાર અન્ય આત્માને મોક્ષ થાય એમ માનવું ચાર પ્રમાણથી વિરુદ્ધ લાગે છે, ક્ષણિક વાદમાં કારણ, કાર્ય ભાવ ઘટતું નથી. તેમ જ ક્ષણવાદમાં એક જ આત્માને મોક્ષ પણ ઘટતું નથી. માટે એકાંત અનિત્ય આત્માને માનતાં અનેક દોષની ઉત્પત્તિ સંભવે છે. ૧૨૬.
નિત્ય પક્ષ આશ્રી કહે છે ભવભાવાનિવૃતાવણ્ય યુક્તા મુક્ત કલ્પના ! એકાન્તકસ્વભાસ્ય ન હ્યવસ્થાદ્વયં કવચિત ૧૨૭
વિવેચન–જેવી રીતે બૌદ્ધ દર્શનકાર એકાંતથી આત્માને અનિત્ય માને છે, તેવી રીતે સાંખ્ય દર્શનકાર એકાંતથી આત્માને નિત્ય માને છેજેવી રીતે આત્માને એકાંત અનિત્ય માનવાથી આત્મા પરમપદ મુક્તિ મેળવી શકો નથી, તેવી રીતે આત્માને નિત્ય સર્વવ્યાપક માનવાથી આત્મા પરમપદ-મુક્તિને કદી મેળવી શકતું નથી. સાંખ્ય મતમાં આત્માને એકાંતથી નિત્ય, અર્તા, અભક્તા, સર્વવ્યાપક માને છે, તેમ જ “અપ્રશ્યમાનુત્પન્ન સ્થિર કસ્વભાવે નિત્યં” નિત્યતાનું લક્ષણ વર્ણન કરતાં કહે છે કે
Page #136
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય
૧૨૧ જેમાંથી કાંઈપણ ઓછું થતું ન હોય, વળી ઉત્પન્ન ન થયેલ હોય, સ્થિર એક જ સ્વભાવવાળું હોય તેને નિત્ય કહે છે. સાંખ્ય મતવાળા સંસારી જીવાત્માને નિત્ય, સ્થિર અપરિણમી એક સ્વભાવી માને છે. શાસ્ત્રકાર મહારાજ તેને પૂછે છે કે-આત્માને એકાંત નિત્ય માનવાથી જીવની સાંસારિક અવસ્થાની નિવૃત્તિ કેવી રીતે થશે? અને કર્મજન્ય સુખદુઃખાદિ રૂ૫ ફળનું ભકતૃત્વભોગવવાપણું પણ કેવી રીતે બનશે? સ્વરૂપમાં પરિવર્તન થયા વિના કમનું ભેગવવાપણું બને જ નહિ. અને જે પરિવર્તન થાય તે આત્મા અનિત્ય બની જાય. સ્વભાવમાં પરિવર્તન થવું એનું નામ જ અનિત્યતા છે. તેમજ પૂર્વના સ્વરૂપને છોડ્યા વિના આત્માના મુક્તિપદની કલ્પના કરવી તે પણ અયુક્ત છે. એકાંત સ્વભાવવાળા આત્માની સંસારી અવસ્થા અને મુક્તાવસ્થા, એમ બે અવસ્થા ક્યારેય પણ સંભવે નહિ. અને બે અવસ્થા ગ્રહણ કરવામાં આવે તે એકાંત એકસ્વભાવ આત્માને કલ્પવામાં આવે છે, તેના ઉપર પાણી ફરી વળે છે. ૧૨૭.
તદભાવે ચ સંસારી મુતતિ નિરર્થકમ્ | તસ્વભાવમાઁડસ્ય નિત્યા તાત્વિક ઇષતામ્ In૨૮.
વિવેચન—ચાર ગતિમાં પરિભ્રમણ કરતા જની, નારકી, તિર્યંચ, દેવ, મનુષ્ય સંબંધી એક અવસ્થા અને સાંસારિક ભવપ્રપંચમય ઉપાધિથી સર્વથા મુક્ત થવું તે બીજી મુક્ત અવસ્થા. આ બે અવસ્થા માન્યા વિના જીવ અષ્ટકર્મ ક્ષય કરી પરમાનંદને પામે, અને આ જીવ ચાર ગતિમાં ભ. આ કથન શબ્દ માત્ર નિરર્થક થશે. કારણ કે આ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૨
યોગદષ્ટિ સમુચ્ચય શબ્દોને કંઈ અર્થ છે જ નહિ. “તત્તથાસ્વભાવો પર્દ” મુક્ત સ્વભાવ વડે સાંસારિક સ્વભાવનું ઉપમન થાય છે. અર્થાત્ સાંસારિક સ્વભાવ દૂર થવાથી જ મુક્ત સ્વભાવ પ્રાપ્ત થાય છે, એમ માનવું જ પડશે. આ પ્રમાણે ન્યાયથી આત્માની સાંસારિક અવસ્થાના ત્યાગથી અને પરમાર્થિક મુક્ત સ્વભાવ અંગીકાર કરવાથી, અવસ્થા ભેદ ન માનવામાં આવે તે પછી કાયમ માટે સંસારી જીવને મુક્ત છે તેમ માનવું. અને તેમ માનવામાં આવે તે વ્રત, તપ, જપ, યાત્રા, સત્સંગ, ધ્યાન એ સર્વ ધાર્મિક અનુષ્ઠાને મુક્ત થવા માટે કરવામાં આવે છે તેનું કાંઈ પ્રયજન સંભવતું નથી. કારણ કે તમારી માન્યતાનુસાર નિત્ય મુક્ત આત્મા હોવાથી તે બધા કરવા વ્યર્થ જ કરે છે. કારણ કે સંસારી અવસ્થા નિવારવા અર્થે જ તે કરવાના હોય છે, અને આમ હોય તે બે અવસ્થા અવશ્ય સ્વીકારવી પડશે. | વેદાંતીઓ આત્માને એકાંત અબંધ, નિત્ય મુક્ત માને છે. અને તેઓ પ્રકૃતિના વીસ ભેદ માને છે. પુરુષ પ્રકૃતિથી ભિન્ન છે. આત્મા રૂપ પુરુષ નિલેપ છે. પ્રકૃતિ કર્તા છે, પુરુષ તે કમલપત્રની જેમ નિર્લેપ રહે છે. આત્મા લપાતો નથી. આત્મામાં પ્રકૃતિનું પ્રતિબિંબ પડે છે તેથી આત્મા હું કર્તા છું, ભક્તા છું એમ માને છે. પણ આત્મા તે નિર્લેપ છે. આ આત્માને એકાંત અબંધ માનવા છતાં ધાર્મિક ક્રિયાઓ કરતા જોવામાં આવે છે. આત્મા અબંધ છે તે ધર્મક્રિયાઓ કરવાની શી જરૂર છે? અને વળી વિચારો કે આત્મા અબંધ છે ત્યારે ક્રિયાઓનું ફળ કેણ ભગવશે ત્યારે તેઓ કહેશે કે પ્રકૃતિ ભેગવશે. એમ કહેતા શશશંગવત્ ક્રિયાઓનું ફળ નિષ્ફળ થશે. કારણ કે પ્રકૃતિ
Page #138
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ સમુચ્ચય
૧૨૩ તે અનાદિકાળથી ક્રિયાઓ કર્યા કરે છે. ત્યારે તમે ધર્મકિયાનું ફળ પણ પ્રકૃતિને આપ્યું, અને તે તે પ્રકૃતિને સ્વભાવ હતે. માટે એકાંત નિર્લેપ આત્માને માનતાં ધર્મક્રિયાઓ ઘટી શકતી નથી. પ્રકૃતિનું પ્રતિબિંબ આત્મામાં પડ્યું માને છે અને નિર્લેપ આમ સ્વીકારે છે તે પણ યુક્ત નથી. આત્મા નિરાકાર છે. નિરાકાર વસ્તુમાં પ્રકૃતિનું પ્રતિબિંબ પડતું નથી. માટે નિરાકારમાં પ્રતિબિંધ પડે છે તેમ માનવું પણ વ્યર્થ કરે છે. કદી તમે વ્યવહારથી પ્રકૃતિથી આત્મા લેપાય છે એમ માનશે તે જિનમતમાં પ્રવેશ થયે કહેવાશે તેથી આત્મા એકાંત અબંધ નિલેપ છે એમ કહેવું ટળી જાય છે. ઈત્યાદિ વિચારતા આત્માને એકાંત નિત્ય અબંધ માનતાં પુણ્ય અને પાપ કરવાથી આત્મા બંધાશે નહિ તે શા માટે પાપ કર્મો ત્યાગવા અને સત્કર્મો આદરવા આદિ હજારે દોષે જણાય છે. માટે એકાંત અબંધ માનનારાનું બોલવું પણ અપેક્ષા વિના અસત્ય જણાય છે. ૧૨૮.
ઉપસંહાર અનેક યોગશાલેભ્યઃ સંક્ષેપણ સમુદધતઃ | દષ્ટિભેદેન ગોયમાત્માનું સ્મત પર: ૧૧લા
વિવેચન–શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ગ. દષ્ટિ ગ્રંથને ઉપસંહાર કરતાં જણાવે છે કે આ ગદષ્ટિ ગ્રંથ પૂર્વના રષિઓએ બનાવેલા અનેક ગશાસ્ત્રો થકી ઢંકામાં “સમુગ્ધતઃતેના થકી જુદે કર્યો છે. દૂધ થકી જેમ માખણ જુદું કદવામાં આવે છે, તેવી રીતે દૂધ સમાન અનેક
Page #139
--------------------------------------------------------------------------
________________
१२८
ગદષ્ટિ સમુચ્ચય યોગશાસ્ત્રો તેના થકી આ ગષ્ટિ ગ્રંથ માખણ સમાન દષ્ટિના ભેદ વડે જુદો તારવ્યા છે. જેનું સ્વરૂપ પ્રથમ લખાઈ ગયું છે એ આ યુગ અહીં “અધિકૃત આત્માનુસ્મૃત્યર્થ” આત્માના પિતાના સ્મરણ ખાતર ભૂલી ન જવાય તે ખાતર એગદષ્ટિ “પર” પ્રધાન ગ ગ્રંથને ઉદ્ધાર કરેલ છે. ૧૨૯
બીજુ પ્રજન જણાવે છે. કુલાદિ ગિભેદન ચતુર્ધા યોગિને યતઃ | અતઃ પરોપકડપિ લેશતે ન વિરુધ્યતે ૧૪વા
વિવેચન—આ ગ્રંથ બનાવવાનું કારણ પ્રથમ આત્માની સ્મૃતિ ખાતર જણાવેલ છે. ફરી અહીં બીજું કારણ જણાવે છે કે શેત્રયેગી, કુલગી, પ્રવૃત્તચકગી અને નિષ્પન્ન યેગી એમ ચાર પ્રકારના યોગીએ સામાન્ય પ્રકારે કહેલ છે “અતઃ” કહેતાં આ કારણથી તથા પ્રકારના કુલાદિયેગીઓની અપેક્ષાએ તેઓને લેશથી પરેપકાર કરે તે વિરુદ્ધ નથી.
ગીએ પોતાના સાધર્મિક ભાઈઓ છે તેઓને ગની પ્રાપ્તિ થાય અને આત્મકલ્યાણને માર્ગ અંગીકાર કરીને આગળ વધી પરમપદ મોક્ષને પરંપરાઓ પ્રાપ્ત કરે, એ એક મહાન પરોપકાર છે. આ કારણે પણ આ ગ્રંથની રચના સાફલ્યતાવાળી છે. ૧૩૦. કુલ પ્રવૃત્તચકા ત એવા સ્થાધિકારિણઃ | ગિને ન તુ સર્વેડપિ તથાકસિદ્ધયાદિ ભાવતઃ ૧૩
વિવેચન–પ્રથમ ચાર પ્રકારના ગીઓ બતાવ્યા છે. તેમાંથી કુલગીઓ અને પ્રવૃત્તચકગીઓ આ બે પ્રકારના
Page #140
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય
૧૨૫ ગીઓ જ આ યોગશાસ્ત્રના અધિકારીઓ છે, પણ ગેત્રગીઓ જે હજુ યમાદિ નિયમ પાળવાને અસમર્થ હોવાથી, મુકિતપદને ગ્ય તેઓ ન હોવાથી આ ગ્રંથના તેઓને લાયક ગણ્યા નથી, તેમ જ નિષ્પન્ન ગીઓ–ગમાં પૂર્ણ થવાથી સિદ્ધિપદની નિકટ પહોંચવાથી તેઓને પણ આ ગ્રંથની જરૂરિયાત નથી. ૧૩૧.
યોગીઓનું સ્વરૂપ યે ગિનાં કુલે જાતાસ્તમાંનુગતાશ્ચ યે | કુલગિન ઉચ્યતે ગોવવન્તપિ નાપરે II૧૩રા વિવેચન—જે લેગીના કુલમાં ઉત્પન્ન થયા હોય અને તેને કુલ ધર્મને અનુસરતા હોય તેને કુલગી કહેવાય છે. આ લક્ષણ દ્રવ્યથી જાણવું. ભાવથી કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા ભવ્ય જીવોને આ વ્યાખ્યામાં સમાવેશ થઈ શકે છે. જેના વારસામાં ધર્મ કરવાની ભાવના દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે આદરમાન, ભક્તિ, સેવા, સત્કાર, સન્માન કરનારા છે, એ બધાને કુલગીઓ ગણવામાં આવે છે. યોગીઓના ગેત્રમાં જન્મેલા પુણ્ય પ્રકૃતિ વાળા અહિંસાદિ યમાં દાખલ થયા નથી તે કુલગીએ. કરતાં ઉતરતા ગેત્રગીઓ સમજવા. પણ જેઓ ધર્મના અનુરાગી નથી એવા કુલગીઓ અહીં લેવા નહિ. ૧૩૨.
કુલગીઓનું વિશેષ સ્વરૂપ સર્વત્ર પ્રેષિણને ગુરુદેવ દ્વિજપ્રિયાઃ | દયાલ વિનીતાશ્વ બેધવંત પતેન્દ્રિયા: ૧૩૩
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ગદષ્ટિ સમુચ્ચય વિવેચન–જે તમામ જીવો ઉપર દ્વેષભાવ રહિત, તથા સર્વ જી સાથે મૈત્રીભાવના ચિંતવનાર, દેવ, ગુરુ અને બ્રહ્મ ચર્યવ્રત ધારણ કરનારા ઉપર હૃદયથી શુદ્ધ ભક્તિભાવ રાખનારા, કિલષ્ટ કર્મના અભાવથી સ્વાભાવિક સર્વ જીવે ઉપર દયાભાવ રાખનારા, દેવ, ગુરુને વિનય કરનારા, સુંદર અનુબંધને કારણે પુણ્યની વૃદ્ધિ કરનારા, અંતરની શુદ્ધ લાગણીને લીધે તથા ગ્રંથિના ભેદને કારણે જડચૈતન્યના વિકજ્ઞાનવાળા, તથા ચારિત્રની ભાવનાને લીધે ઇન્દ્રિયને દમન કરનારા, ઉપરોક્ત ગુણધારક કુલગીઓ કહેવાય છે. ૧૩૩.
પ્રવૃત્તચક ગીનું સ્વરૂપ પ્રવૃત્ત ચકાસ્તુ પુનર્યમયસમાશ્રયા ! શેષદ્વયાર્થિનોદત્યન્ત શુશ્રષાદિગુણાન્વિતાઃ ૧૩૪ વિવેચન–યમ ચાર પ્રકારના છે. ઈચ્છાયન, પ્રવૃત્તિયમ, સ્થિરયમ, સિદ્ધિયમ. આ ચાર યમેમાંથી પ્રથમના બે મે જેને પ્રાપ્ત થયા હોય અને બાકીના બે ય પ્રાપ્ત કરવાની જેમને ઈચ્છા હોય અને જેનામાં શુશ્રષા વગેરે ગુણ હોય તેને પ્રવૃત્તચક થેગી કહે છે. જે પુરુષોએ અહિંસાદિ રૂપ યમનું પાલન કરેલ હોય તેની કથા શ્રવણ કરવામાં આનંદ આવે, અને તેવા યમ આચરવાની ઇચ્છા, ભાવના થાય તેને ઈચ્છાયમ કહે છે. ઉપશમ ભાવપૂર્વક યમનું પાલન કરવું તે બીજે પ્રવૃત્તિયમ કહેવાય છે. ક્ષેપશમ ભાવથી અતિચાર રહિતપણે જે યમનું પાલન કરવામાં આવે તે ત્રીજે સ્થિરયમ કહેવાય. અહીં ઉપશમભાવને બદલે
Page #142
--------------------------------------------------------------------------
________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૨૭
યેાપશમભાવ પ્રાપ્ત થાય છે એ સ્થિરયમવાળા પુરુષ જે ચેાગની ક્રિયા કરે તે સ્વાભાવિક રીતે અતિચાર રહિત થાય છે. શુદ્ધ અંતરાત્મામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ સાધક યાગથી અચિંત્ય વીયેાંલ્લાસપૂર્વક પ્રક્રિયા કરવામાં આવે તે ચેાથે સિદ્ધિયમ કહેવાય. આ સિદ્ધિયમમાં એટલી બધી ઉત્કૃષ્ટયમની પ્રાપ્તિ થાય છે કે તેના પ્રભાવે હૃદયમાંથી વૈરવૃત્તિ આદિ દુર્વાસનાએ દૂર થઈ જાય છે અને નિવૈર બુદ્ધિ પ્રાપ્ત થાય છે. શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, વિજ્ઞાન, ઈંડા, અપેાહ અને તત્ત્વજ્ઞાનમાં આગ્રહ એ પ્રમાણે આઠ ગુણો સહિત હાય છે. આ પ્રમાણે પ્રવૃત્તચક્રયાગીનું સ્વરૂપ બતાવ્યું. ૧૨૪.
યોગ અવ‘ચક ત્રયનું સ્વરૂપ આધાવચક યાગાત્યા તદન્યયલાભિન એ તેઽધિકારિા યોગપ્રયોગસ્કૃતિ તદ્ધિઃ કપા વિવેચન—ત્રણ પ્રકારના અવચક કહેલા છે. તેનું સ્વરૂપ બતાવે છે. જેઓના દન માત્રથી પવિત્ર થવાય એવા પુણ્યવંત મહાત્માઓના યોગ–સમાગમ થવો તે ચેગ અવ'ચક, પુણ્યહીન પ્રાણીઓને તે એવા મહાત્માઓને સમાગમ થવો જ દુલ ભ હાય છે. અને કદાચ સમાગમ થાય તે પણ તેમને ગુણવાન તરીકે ઓળખવા તે પણ મુશ્કેલ છે. તેથી પ્રથમ અવહેંચક ભાવ તરીકે સાચા મહાત્માએ અને તેના ગુણોની પરીક્ષાપૂર્ણાંક સમાગમ થયો તેને યાગ અવ'ચક કહે છે. સત્સંગની જીવને કેટલી જરૂરત છે તે આ ઉપરથી સહેજે સમજાય તેમ છે. જ્યાં સુધી આવા મહાત્માએ ને! સમાગમ થતા નથી ત્યાં સુધી વસ્તુ સ્વરૂપનો યથાર્થ ધ થતુ નથી.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૮
યોગદષ્ટિ સમુચ્ચય એવા મહાત્મા પુરુષોને અંતરના ભાવપૂર્વક વંદન, નમસ્કારાદિ કરવા, અને તેઓ પ્રત્યે પૂજ્ય બુદ્ધિ રાખવી, એ બીજે કિયા અવંચક કહેવાય છે. વસ્તુતત્વને બંધ થયા પછી જે ક્રિયા થાય તે અતિ આહૂલાદજનક અને વિવેકપૂર્વકની હોવાથી તેથી મહાન લાભ થાય છે. અનિષ્ટ કર્મને નાશ કરનાર બને છે અને સિદ્ધિ તરફ પ્રયાણ કરાવનાર થાય છે. વેગ અવંચક પ્રાપ્ત થયા પછી જે કિયા અવંચક પ્રાપ્ત થાય તે જ તે લાભપદ થવા સંભવ છે. આ પેગ અવંચક અને કિયા અવંચકપણાથી શુભ અનુબંધ રૂ૫ ફળની પ્રાપ્તિ થાય તેને ફલા અવંચક ભાવ કહે છે. મહાત્માઓના સમાગમ થવાથી તેઓના સદુપદેશ પ્રમાણે જે આચરણ કરવામાં આવે તેના પરિણામે ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય તે ફલાવંચક ભાવ છે.
વિશેષ પ્રકારે નિર્મળ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરેલ છે એવા મહાત્માએને પૂર્વ પુણ્ય ગે-સમાગમ થવે એ પ્રથમ યોગ અવંચક છે. આત્મસ્વભાવ સાથે જન – જેડાણ – અનુસંધાન થવું તેનું નામ ગ છે. આત્મગુણને અર્થાત્ સ્વરૂપ લક્ષને વંચે નહિ, છેતરે નહિ, ઠગે નહિ એ અમેઘ, અચૂક, રામબાણ યોગ તે અવંચક યોગ છે. ઉપરોક્ત ગુણોયુક્ત મહાત્માઓ પ્રત્યે પ્રલેભન અને ભયરહિત શુદ્ધ સાધુ – સાધ્વીઓની કપટ. રહિત ત્રિકરણ શુદ્ધ વિન્યાન્વિત પણું અને વંદન નમસ્કારાદિ ક્રિયા તે “કિયા અવંચક ગ” છે. તે બને અવંચક યેગના ફળ સ્વરૂપે સદુપદેશાદિ વડે કરીને આત્મદર્શન સહ નિઃશ્રેયસ પદની પ્રાપ્તિ થાય છે. તેને “ફલ અવંચક” કહે છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય
૧૨૯ આ ત્રણ અવંચકમાંથી પ્રથમ યંગ અવંચક પ્રાપ્ત થાય છે. અને બીજા બે અવેચકની ઇરછાવાળા પ્રવૃત્તચક ગીઓ. અવંધ્ય કારણભૂત છે. શા કારણથી? આ ગીઓ છે તે જ ચાલુ વેગ પ્રગ-અધિકૃત યોગદષ્ટિ રૂપગના અધિકારી છે. એમ કેગના સ્વરૂપના જ્ઞાતાઓ કહે છે. ૧૩૫.
- ઉપરોક્ત યમનું સ્વરૂપ કહે છે બહાહિંસાયઃ પંચ સુપ્રસિદ્ધ યાદ સતામ | અપરિગ્રહ પયાસ્તથેચ્છાદિ ચતુવિધા કદ્દા
વિવેચન-દરેક દર્શનવાળાએ પાંચ યમને માને છે. - અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ યમે, સર્વથા મહાવ્રતને ધારણ કરનારા સાધુઓને હોય છે. અને ગૃહસ્થને સ્થૂલથી હોય છે. સર્વ દર્શનેમાં સાધારણ રીતે માનેલા આ યમ છે. “યમા-ઉપમા –હિંસાદિથી પાછું હઠવું તેનું નામ યમે છે. પતંજલીઝષિ યોગશાસ્ત્રમાં પણ કહે છે કે “અહિંસાસત્યાસ્તયં બ્રહ્મચર્ય પરિગ્રહાયમા” ૨-૩૦. એ પાંચ યમે છે. તેમ જ એ પાંચના અંગે ઈરછાયામ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ, સિદ્ધિયમ. આ પ્રમાણે બીજા ચાર યમે પણ કહેલા છે. આ જણાવેલા પાંચ યમેને સર્વથા કે દેશ થકી પાલન કરવાની ઈચ્છા થવી તથા તેમાં પ્રવૃત્તિ કરવી આ બે યમેવાળા પ્રવૃત્તચક ગીઓ હોય છે. ૧૩૬.
ચાર યમનું વિશેષ સ્વરૂપ તદ્રુત કથાપ્રીતિયુતા તથાકવિપરિણામિની ! મેન્વિચ્છાવહ પ્રથમ યમ એવ તુ ૧૩૭.
ચો. ૯
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૦
યોગદષ્ટિ સમુચ્ચય વિવેચન–જે મહાત્માઓ પંચ મહાવ્રતનું પાલન કરે છે, તેવા ઉત્તમ જીવેનું ચરિત્ર શ્રવણ કરતાં આનંદ થાય અને પરિણામની ચડતી ધારાએ યમના સ્વરૂપને જાણીને તેને ગ્રહણ કરવાની ઈચ્છા થવી અર્થાત પંચમહાવ્રત કે સ્થૂલ તેને ગ્રહણ કરવાની ભાવના થવી તેનું નામ ઈચ્છાયમ. ૧૩૭.
સર્વત્ર શમસાર તુ યમપાલનમેવ યતા. પ્રવૃત્તિરિહ વિયા દ્વિતીયે યમ એવ તત ૧૩૮
વિવેચન–ઈચ્છાયમમાં યમેને ગ્રહણ કરવાની ઈચ્છા થઈ હતી, બીજા યમમાં સર્વ જી પર સમભાવ ધારણ કરે અને ઉપશમ ભાવપૂર્વક અહિંસાદિ તેને પાલન કરવાની પ્રવૃત્તિ કરવી તેનું નામ યમમાં પ્રવૃત્તિયમ જાણ. ઈચ્છાથી આગળ વધીને અહીં પ્રવૃત્તિ થાય છે. ૧૩૮.
વિપક્ષ ચિંતારહિત યમપાલનમેવ યતા તથ્થર્યસિંહ વિર્ય તૃતિયે યમ એવ હિi૧૩લા વિવેચન–જે મહાત્માએ પાંચ મહાવ્રતનું સર્વથા પાલન કરે છે તે સર્વ વિરતિપણું અને જે સ્થૂલથી તેનું પાલન કરે છે તે દેશવિરતિપણું છે. આ બન્ને મહાત્માઓ પિતાપિતાના વ્રતનું પાલન કરવા છતાં તેમાં કોઈ પણ જાતના અતિકમ, વ્યતિકમ, અતિચાર આદિ દોષ લાગવા દેતા નથી. એવી રીતે જે ક્ષપશમ ભાવથી યમનું સ્થિરતાપૂર્વક પાલન કરે છે, તેને ત્રીજે સ્થિરયમ કહેવાય છે. ૧૩૯૮
પરાર્થસાધક તસિદ્ધિઃ શુદ્ધાન્તરામના અચિત્યશક્તિ યોગેન ચતુર્થો યમ એવ તુ ૧૪ના
Page #146
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિ સમુચ્ચય
૧૩૧ વિવેચન-જ્યારે અહિંસાદિ પાંચ મહાવ્રતે ઉત્કૃષ્ટ રીતે પાલન કરાય છે ત્યારે તેની સમીપમાં પરસ્પર વૈરવિધવાળા છે પણ પિતાના જાતિ વૈરને ત્યાગી અરસપરસ સાથે ખેલે છે અને શાંત બની જાય છે. આ બધે પ્રભાવ નિરબુદ્ધિ મહાત્માના ચારિત્રને જ છે. એનું નામ પરાર્થસાધક–પરમ અર્થ જે સિલેક તેનું સાધન તે આ મહાવ્રતનું પાલન છે. તેને સિદ્ધિયમ કહે છે. આ સિદ્ધિ જેને આત્મા પરમ પવિત્ર બન્યા છે તેના પ્રભાવે આત્માની અચિંત્ય શક્તિ પ્રગટ થઈ છે તેને જ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિયમ ચેથે છે. ૧૪૦.
કુલાદિગિનામસ્મા...ત્તોડપિ જડધીમતામ | શ્રવણાત્પક્ષપાતા રૂપકાસ્તિ લેશનઃ ૧૪૧
વિવેચન–શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ આ ગ્રંથની સમાપ્તિ કરતાં જણાવે છે કે આ “ગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ” બનાવવાનો મારો પ્રયત્ન મારા કરતાં પણ જેઓ અલ્પજ્ઞ છે, તેમ જ ગની લાગણવાળા કુલયોગીઓ તથા પ્રવૃત્તચક ગીઓ છે તેઓના ઉપકાર અર્થે મારે આ પ્રયત્ન છે. તે યોગીએ આ ગ્રંથને મનનપૂર્વક શ્રવણ કરશે, અર્થસહિત તેની વિચારણા કરી તેના રહસ્યને જાણી તે પ્રમાણે વર્તન કરશે તે અવશ્ય “પક્ષપાતાદ્દ” ગ્રંથના પ્રત્યે પક્ષપાત દ્વારા શુભ ઈચ્છાદિ-પુણ્યબંધ દ્વારા મહાન લાભને પ્રાપ્ત કરવા રૂપ અંશથી અવશ્ય ઉપકાર થશે, તથા અંતરગત ભેગના બીજની પુષ્ટિ પણ અવશ્ય થશે. ૧૪૧.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૨
યોગદષ્ટિ સમુચ્ચય શુભલાગણી રૂપ પક્ષપાતથી ઉપકાર શું? તે શંકા દૂર કરવા જણાવે છે– તાવિક પક્ષપાતધ્ધ ભાવશૂન્યા ચ યા યિા | અનયોરન્તરે ય ભાનું ખદ્યોતરિવ ૧૪રા
વિવેચન-અહીં વાદી શંકા કરે છે કે પક્ષપાત માત્રથી ઉપકાર કઈ જાતને? ઉત્તર-જેઓનું સ્વરૂપ પ્રચમ કહેલ છે એવા કુલાદિ ગીઓ કે જેનામાં કેગના બીજો દાખલ થઈ ગયા છે અને મેલના માર્ગ તરફ જેઓનું પ્રયાણ શરૂ થઈ ગયું છે તેઓના પ્રત્યે મને વાસ્તવિક પક્ષપાત-ધર્મની લાગણી છે; અને તે લાગણી વશાત્ આ ગ્રંથ બનાવેલ છે. આ ગ્રંથના શ્રવણ, વાચન, મનન અને નિદિધ્યાસનથી વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજી તે પ્રવૃત્તિ પ્રમાણે કરવાથી જે જે કિયા કરશે તે સમજણ પૂર્વક વિવેકથી અને આદરમાનથી કરશે. એક મનુષ્ય તત્ત્વના રહસ્યને જાણ્યા વિના ભાવશૂન્ય ઉપગરહિત ક્રિયા કરે છે, અને બીજે મનુષ્ય તત્વના રહસ્યને સમજી માનસિક ભાવસહિત ક્રિયા કરે છે. આ બન્નેની કિયામાં કેટલે અંતર-ફળને ભેદ છે? તે કહે છે કે ભાનુ અને ખદ્યોતના જેટલું મહાન અંતર છે. ભાવશૂન્ય કિયાનું ફળ ચાર ગતિમાં પરિભ્રમણ રૂ૫ છે, ભાવપૂર્વક તત્ત્વજ્ઞાનના રહસ્યપૂર્વક કરેલ કિયાનું ફળ મેક્ષ છે. આ મેક્ષ રૂપી ફળ આ ગ્રંથના શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી કુલાદિ ગીઓ પ્રાપ્ત કરે છે. આ પક્ષપાતથીલાગણીથી જ પરોપકાર થાય છે, કુલાદિ ગીઓ પરંપરાએ પરમપદ મેળવે એ કાંઈ જે તે ઉપકાર ન સમજે, એ લાભ યોગીએ આ ગ્રંથ દ્વારા મેળવે છે. ૧૪૨.
Page #148
--------------------------------------------------------------------------
________________
ચાગષ્ટિ સમુચ્ચય
ખદ્યોતકસ્ય યત્તેજસ્તઢલ્પ ચ વિનાશી ચ । વિપરીતબિ* ભાનેારિતિ ભાવ્યમિક અવૈઃ ૧૪ગા
૧૩૩
વિવેચન—તત્ત્વના રહસ્યને જાણી ભાવપૂર્વક થતી ક્રિયા અને તે રહિત ભાવશૂન્ય ક્રિયામાં જે અંતર છે તે દૃષ્ટાંત દ્વારા સમજાવે છે-ખદ્યોત–એક જાતના જીવડો છે કે જે રાત્રિના સમયે આકાશમાં ઉડતા દીવાના જેવા તેનામાં પ્રકાશ તગતગે છે. આને ખજવા કહે છે. એને જે પ્રકાશ છે તે અલ્પ છે અને નાશવાન છે, પરંતુ ભાનુ-સૂર્યના પ્રકાશ ખજવા કરતાં વધારે છે અને અવિનાશી છે. એ જ રીતે ભાવશૂન્ય જે ક્રિયા છે તે ખદ્યોતના પ્રકાશ જેવી છે, અલ્પ સત્વવાળી છે તેમજ નાશવાન છે. એનું ફળ પણ અલ્પ છે જે ચાર ગતિ રૂપ ફળને આપનાર છે, પરંતુ ભાવપૂર્વક થતી ક્રિયા તે મહાન સત્ત્વવાળી, અવિનાશી, પરપરાએ મેાક્ષદાયક છે એમ જાણવું. ૧૪૩.
શ્રવણના અધિકાર
શ્રવણે પ્રાનીયાઃસ્પુન હિગ્યાઃ કદાચન ।
યત્નઃ કલ્યાણ સત્ત્વાનાં મહારત્ને સ્થિતા યતઃ ॥૧૪૪॥
વિવેચન—શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વર મહારાજ કહે છે કે આ ગ્રંથના શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવા માટે અધિકારી પુરુષોને કયારે પણ પ્રાના કરવાની જરૂર નથી કારણ કે પુણ્યશાળી જીવાત્માઓને પ્રયત્ન ચિંતામણિ આદિ રત્ન મેળવવા માટે સ્વાભાવિક જ હેાય છે. તેમ રત્ન સમાન સમ્યગ્દર્શન પ્રાપ્તિ માટે આવા ભવ્ય જીવે સદા સતત પ્રયત્નશીલ હોય જ છે. તેથી જ કહેલ છે કે ચેાગ્ય, લાયક જીવા હાય તે
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૪
યોગદષ્ટિ સમુચ્ચય આ ગ્રંથના અધિકારી છે અને તેઓ જ આ ગ્રંથરૂપ મહાન રત્નને પ્રાપ્ત કરી ઈચ્છિત સ્થાનને પ્રાપ્ત કરે છે. ૧૪૪.
નિતદ્વિસ્વયોગેભ્યો દદન તથાપિ તુ.. હરિભદ્ર ઈદ પ્રાહ નૈતે દેય આદરાત ૧૪પા વિવેચન—ગ્યાયેગ્યના સ્વરૂપને સારી રીતે જાણનાર આચાર્યો અયોગ્ય-કુશિષ્યને તેની પાત્રતા ન હોવાથી ઉત્તમ ગ્રંથોને વાચવા આપતા નથી, એ વાત ચોક્કસ છે. તથાપિ આ ગ્રંથના કર્તા હરિભદ્રસૂરીજી આ પ્રમાણે જણાવે છે કે આ
ગદષ્ટિ સમુચ્ચય નામનો મહાન ગ્રંથ અગ્ય જીને કદાપિ પણ આપવો નહિ. આ ગ્રંથ અગ્ય જીવોને આપવાથી ગ્રંથનું તથા તે વ્યક્તિનું એમ બન્નેનું હિત ન થતાં અહિત કરનાર બનશે. અનાજ તથા રસાયણ શરીરને પુષ્ટ કરનાર છે, તે પણ બાળકને તથા રોગીને નુકસાનકર્તા જ બને છે. કારણ કે તે વસ્તુને લાયક તેઓ હાલ બન્યા નથી. એ જ દાતે અગ્ય જીવો આ ગ્રંથને લાયક નથી. આ પ્રમાણે શ્રી હરિભદ્રસૂરી, આચાર્યોને આદરપૂર્વક જણાવે છે. ૧૪પ.
અવહ કૃતાઢ્યાપિ યદુનાથય જાયતે |
અતસ્ત પરિહારાથી ન પુનભ દેષતઃ ૧૪/ ઉપરના લેકમાં શ્રીમાન હરિભદ્રજીસૂરીજી મહારાજ અગ્ય જેને આ “ગષ્ટિસમુચ્ચય” નામનો ગ્રંથ આપવાની ના પાડે છે તેનું કારણ એ નથી કે તેઓશ્રીને તેના પ્રત્યે દ્વેષભાવ છે, તેઓ તે સર્વ પર સમાન દષ્ટિ રાખનાર મહાદયાવંત છે, અને સર્વ જીવોને પરમપદ પ્રાપ્ત થાઓ એમ ઈચ્છનારા
Page #150
--------------------------------------------------------------------------
________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૩૫
છે, પરંતુ સામુ પાત્ર અયેાગ્ય હેાવાથી તેને આ ગ્રંથથી અંશતઃ પણ લાભ ન થવાને હોવાથી, તે તેનું અહિત કરનાર હોવાથી આથી તેને ન આપવો એ જ ચેાગ્ય છે. જો કે આ ગ્રંથ જીવાનુ` કલ્યાણ કરનાર છે. પણ તે કયારે? જ્યારે તે ગ્રંથનુ મહત્ત્વ સમજાય ત્યારે, તેના પ્રત્યે આદરમાન, સત્કાર, સન્માનવાળી બુદ્ધિ થાય ત્યારે જ, પણ તેવી બુદ્ધિ ન હાય તા એ ગ્રંથની અવજ્ઞા—અશાતના થાડી પણ થાય તે તે અશાતના વડે મહા અન રૂપ સોંસાર પરિભ્રમણ કરવા રૂપ થાય છે. કારણ કે આ ગ્રંથ પ્રશસ્ત વિષયવાળા છે. માટે તે અનઅેને દૂર કરવા માટે આ ગ્રંથ અપાત્રને આપવાની ના પાડી છે. પરંતુ તેઓના પ્રત્યે દ્વેષ ભાવ નથી. તેમ જ તુચ્છતા પણ નથી. ૧૪૬.
યોગ્ય જીવાને ગ્રંથ આપવા
ચેાગ્યેયસ્તુ પ્રયત્નેન દૈચાડ્ય વિધિનાન્વિત । માસય વિરહેણાÅઃ શ્રેયાવિઘ્નપ્રશાન્તયે ॥૧૪॥
વિવેચન શ્રીમાન હરિભદ્રાચાર્ય આ ગ્રંથને પૂર્ણ કરતાં જણાવે છે કે આ ગ્રંથ યોગ્ય જીવને શ્રોતાઓને પ્રયત્નપૂર્ણાંક વિધિસહિત સંભળાવવા. વિધિ એ છે કે જ્યારે આ ગ્રંથ ગુરુમુખે સાંભળવા હાય ત્યારે પ્રથમ ત્રણ ખમાસમણા ખેલી ઇચ્છાકાર સુખશાતા પૂછી અમ્રૂડ્ડિયાના પાઠ એલી ખમાસમણુ આપી. “ ઇચ્છાકારેણુ સ`દિસહુ ભગવન્ ! વાયણા સદિસાહું ?” ફરી ખમાસમણા આપી ઈચ્છાકારેણુ સ`દિસહ ભગવન્ વાયણા લેશું! ફરી ખમાસમણા આપી ઈચ્છાકારી ભગવાન્ પસાય કરી વાયણા કરશેાજી. આ પ્રમાણે વિધિસહિત
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ગિદષ્ટિ સમુચ્ચય આ ગ્રંથ બહુ આદરપૂર્વક શ્રોતાઓને સંભળાવે. જે તેમ કરવામાં ન આવે તે, “પ્રત્યવાય સંભવાત્ ” વિધને આવવાને સંભવ છે, અગર કષ્ટ, દુખે આવવાને સંભવ છે. માટે વિવિપૂર્વક શ્રોતાઓએ આ ગ્રંથ શ્રવણ કરે અને વક્તાએ સંભળાવે એમ આચાર્યશ્રી જણાવે છે. વળી આ ગ્રંથ ઈષ્યને ત્યાગ કરીને ઉચ્ચ પ્રકારે સાંભળે તે આત્મકલ્યાણ થતાં વાર લાગતી નથી. તથા વિદનેની શાતિ માટે થાય છે. જે જે પવિત્ર કાર્યોને આરંભ કરવામાં આવે તે સર્વ કાર્યો વિન વિના પૂર્ણ થાય છે. અહીં માત્સર્ય વિરહેણ” આ પદ આ ગ્રંથની પૂર્ણાહુતિમાં આવેલ છે. અહીં વિરહ શબ્દ છે તે શ્રીમાન હરિભદ્રસૂરીજી મહારાજના ગ્રંથની નિશાની છે. તેઓ શ્રીના સર્વ ગ્રંથને અંતે વિરહ શબ્દ જોડે છે. દષ્ટાંત તરીકે “ભવવિરહવર” આ શબ્દ સંસાર દાવાનળમાં છે. આ ગ્રંથમાં માત્સર્ય વિરહેણ શબ્દ છે, આ શબ્દ લખવાને તેઓશ્રીને આશય (હેતુ) એ જણાય છે કે જગતના સર્વ જી ઇર્ષ્યાઅભિમાનને જે ત્યાગી દે તે સંસારના દુઃખથી મુક્ત થતાં વાર લાગે નહિ, આ ગ્રંથમાં જણાવેલ કેગના બીજકોને જાણી જેઓ તેનું આચરણ કરે છે તે છે આ યુગને પ્રાપ્ત કરી થડા સમયમાં પરમપદના ભોક્તા બને છે. ૧૪૭.
ઇતિ શ્રી પરદષ્ટિઃ સમાતા કૃતાંતેયં મહારે દષ્ટિક સમુચ્ચયઃ | ભાષાંતર વિનિર્માતા જ્યતા દેવ વાચકઃ ૧
Page #152
--------------------------------------------------------------------------
________________
સેકહમ સહમ ૩ સાહસ
સેકહમ આચાર્ય શ્રી પૂજ્યપાદ રચિત
3 ઈષ્ટ પદેશ ૪
સંપાદક: વિશ્વશાંતિ ચાહક
શુદ્ધબુદ્ધ ચૈતન્ય ધન, સ્વયં તિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તે પામ.
–શ્રીમદ્
કેટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાય, તેમ વિભાવ અનાદિ, જ્ઞાન થતાં દૂર થાય”.
પ્રથમવૃત્તિ
સેહમ
સોહમ
Page #153
--------------------------------------------------------------------------
________________
નમ્ર નિવેદન
આ પુસ્તક ઈષ્ટપદેશ એ ગ્રન્થ દિગબર આચાર્ય શ્રી પૂજ્યપાદ સ્વામીએ સંસ્કૃતમાં રચેલ છે. તે મુમુક્ષુ માટે ઉત્તમ, ઉપકારી અને ઉપયોગી હોવાથી ગુજરાતીમાં તેને અનુવાદ કરવામાં આવેલ છે.
ઈબ્દોપદેશ
ઈષ્ટ એટલે સુખ. પરંતુ તે સુખ કયું ? આ લેકમાં, આ . સંસારમાં મળનાર સુખ ઈષ્ટ છે? નહિ, કારણ કે આ લોકનું સુખ ક્ષણિક અને વિનાશી છે, દુઃખોત્પાદક છે, અને માનવમાત્રને તે દુઃખરહિત સુખ જોઈએ છે. તેવું સુખ તે મોક્ષનું જ શાશ્વત સુખ છે. ઈષ્ટને અર્થ થયો–મુક્તિનું પરમ સુખ, શાશ્વત સુખ, અને ઈબ્દોપદેશન–અર્થ થા–તે શાશ્વત સુખથી પ્રાપ્તિને ઉપદેશ.
અધ્યાત્મ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્તિ થાય છે, અને આ ગ્રંથમાં અધ્યાત્મજ્ઞાનને ઉપદેશ છે. આ ઈબ્દોપદેશ એટલો બધે સુંદર, સરળ અને મહત્ત્વપૂર્ણ ગ્રન્થ છે કે, તેના ઉપર અનેક ટીકાઓ અને તેના અનુવાદો થયા છે. આ મહત્વપૂર્ણ ઈષ્ટપદેશને ગુજરાતી અનુવાદ ગુજરાતી જનતાના લાભાર્થે તૈયાર કરવામાં આવેલ છે. સુજ્ઞજને તેને લાભ લઈને વિકાસ સાધે એ જ અભ્યર્થના સહ વિરમું છું.
લિ. સંપાદક
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રીમત્ પૂજ્યપાદ સ્વામી-વિરચિત
ઈષ્ટાપદેશ
આત્માને પરત...ત્ર, 'ધનમાં રાખનાર સર્વ કર્મના નાશ કરવાથી આત્માને નિમળ, નિશ્ચળ ચૈતન્યરૂપ સ્વભાવ પ્રગટ થાય છે. એવા કેવળજ્ઞાન સ્વરૂપી આત્માએ સર્વ પ્રાણીઓથી ઉત્કૃષ્ટ છે. તેમને હું નમસ્કાર કરું છું. ૧.
ચેગ્ય ઉંપાદાન રૂપ કારણ મળવાથી પાષાણુ-વિશેષ કે જેની અંદર સુવ રૂપ પરિણમનની ચેાગ્યતા હાય છે, તે પાષાણુ સુવર્ણ બની જાય છે. એવી જ રીતે સુ ંદર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવેાની સામગ્રી મળવાથી જીવ પણ ચૈતન્ય સ્વરૂપ આત્મા અની જાય છે.
શિષ્યની શકા—હે ગુરુદેવ ! સારા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ સામગ્રી મળવાથી આત્મા સ્વસ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે, તે પછી વ્રત સમિતિ વગેરેનું પાલન કરવાની શી જરૂરત છે ? વ્રત પાલનથી ત્ર્યમાં શરીરને કષ્ટ આપવાથી શૈા લાભ?
સમાધાન-આચાય ના ઉત્તર-હે વત્સ ! વ્રત આદિનું પાલન નિરક નથી થતું કારણ કે વ્રત આદિ નવીન શુભ કર્માંના બંધનું કારણ હેાવાથી, તથા પૂર્વોપાર્જિત અશુભ કર્મના એકદેશ ક્ષયનું કારણ હાવાથી વ્રતાદિ સફળ અને સાક છે. એટલુ જ નહિ પણ વ્રત સંબંધી અનુરાગ–લક્ષણરૂપ શુભ
Page #155
--------------------------------------------------------------------------
________________
ઈષ્ટાપદેશ
ઉપયોગ હોવાથી પુણ્યની ઉત્પત્તિ થાય છે. અને તે પુણ્ય સ્વર્ગાદિ પદની પ્રાપ્તિને માટે નિમિત્ત કારણ થાય છે. માટે વ્રતાદિકનું આચરણ સાર્થક છે.
એ વાતને સ્પષ્ટ કરવા માટે આચાર્ય આ પછીના શ્લેકમાં કહે છે કે – ૨.
જેવી રીતે છાયામાં અને તડકામાં બેઠેલા માણસમાં ફરક દેખાય છે, તેવી રીતે વતી અને અગ્રતીમાં ફરક છે. છાયામાં બેઠેલ મનુષ્ય સુખથી બેસે છે. ત્યારે તડકામાં બેઠેલ મનુષ્યને તાપનું દુઃખ સહન કરવું પડે છે. તેવી જ રીતે તેનું પાલન કરનાર મનુષ્ય દેવલેકમાં સુખ પ્રાપ્ત કરે છે ત્યારે અવતી, અસંયમી મનુષ્ય નરકાદિ સ્થાનમાં દુઃખને ભેગા કરે છે. તેથી વ્રતાદિનું પાલન નિરર્થક નથી પરંતુ સાર્થક છે અને આવશ્યક પણ છે.
શિષ્યની શંકા-જે એ વાતને માની લઈએ તે ચિપ આત્મામાં ભક્તિભાવ (વિશુદ્ધ અંતરંગ અનુરાગ) રાખ અયુક્ત થઈ જશે, કારણ કે આત્માના અનુરાગથી મળતું મેક્ષ–સુખ તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિ રૂપ સંપત્તિની અપેક્ષા રાખતું હેવાથી બહુ દૂર થઈ જશે. અને વ્રતની સહાયતાથી વચમાં જ સ્વર્ગ આદિ સુખ મળી જશે. તે પછી આત્માનુરાગ કરવાથી લાભ? સુખાથી સાધારણ અને આત્માનુરાગ તરફ આકર્ષિત ન થતાં ત્રેતાદિક તરફ જ મૂકી જશે.
સમાધાન-આચાર્યને ઉત્તર-વત આદિનું પાલન કરવું, આચરણ કરવું નિરર્થક નથી પરંતુ સાર્થક જ છે એટલું જ
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રાદેશ
નહિ પણ આત્માનું રાગ-આત્મભક્તિને અયુક્ત બતાવવી તે પણ ઠીક નથી. તેની પુષ્ટિ માટે આચાર્ય હવે પછીના શ્લોક કહે છે. ૩.
જે મજુર ભાર ઉપાડીને બે ગાઉ સુધી સહેલાઈથી જઈ શકે છે તે શું અર્ધા ગાઉ જતાં થાકી જશે ? અલબત્ત નહિ જ. તેવી જ રીતે જે આત્મભાવ, આત્મરમણતા મેક્ષ સુધી પહાંચાડવાની શક્તિ ધરાવે છે. તેને સ્વર્ગ, દેવલાકનું સુખ પ્રાપ્ત કરાવવું તે કાંઈ જ વિસાતમાં નથી. જે મનુષ્ય આત્મ રમણતાથી તે જ ભવે મેક્ષ પ્રાપ્ત ન કરી શકે તે તે ભવ પૂરો કરી દેલાકમાં તે જરૂર જ જાય છે,
આમ સ્વ` સરલતાથી પ્રાપ્ત થવાનું બતાવ્યું ત્યારે શિષ્ય પૂછે છે કે “ સ્વગે` જવા વાળાને શુ ફળ છે? '' આચાર્ય' તેનુ સ્પષ્ટીકરણ કરે છે. ૪.
દેવલાકના સુખા પણ ઇન્દ્રિયજન્ય છે, પરંતુ આત્મિક સુખ નથી. પરંતુ મનુષ્યલાકના સુખાપભાગ ઇન્દ્રિયજન્ય હાવા છતાં દેવલાકનાં સુખા તેનાથી ઉત્કૃષ્ટ છે અને ઘણા કાળ સુધી ભાગવવા ચેાગ્ય છે. કારણ કે દેવાના આયુષ્યની સ્થિતિ સાગરેપમાની હાય છે. એકદરે તે સુખા દેવાના ભાગને ચેગ્ય છે. એટલે કે તે સુખા અનુપમ છે. તેના જેવા સુખા મનુષ્યલાકમાં નથી તેથી અનુપમ છે. ૫.
શિષ્યની શકા-ભગવન! સ્વર્ગમાં પણ ઉત્કૃષ્ટ સુખ મળે છે. તે પછી મેાક્ષની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરવાથી શા લાભ?
Page #157
--------------------------------------------------------------------------
________________
ઇષ્ટાપદેશ
સ’સારના સુખદુઃખ ભ્રાંતિજન્ય છે, એ સમજાવવા માટે આચાય ઉત્તર આપે છે.
દેડુધારીએનાં સુખદુઃખ વાસનાજન્ય છે. આ પદાર્થ મને ઈષ્ટ છે, ત્યારે અમુક વસ્તુ મને પસંદ નથી માટે અનિષ્ટ છે. એવા પ્રકારના મનુષ્યને વિભ્રમ ઉત્પન્ન થાય છે તે વાસના છે. ઇન્દ્રિયજન્ય સુખ તથા દુઃખ સવ વાસનામય જ છે. દેહ્રાદિક પદાર્થ જીવને ઉપકારી કે અપકારી પણ નથી. તે તે જીવની કલ્પનાથી ઉપજેલ છે. એટલે પરમાથ થી તે તે ઉપેક્ષણીય જ છે. પરંતુ જેને તત્ત્વમેધ નથી હતા તેવા જીવ કાં તે તેને ઉપકારક અને ઈષ્ટ માને છે, અથવા તેા અપકારક અનિષ્ટ માને છે. વિભ્રમથી આવા સ'સ્કારા ઉત્પન્ન થાય છે તેને વાસના કહે છે. તે સ્વભાવિક સત્ય નથી. જેએ દેહને જ આત્મા માને છે, તેમને જ એ ઇન્દ્રિયજન્ય સુખદુઃખેામાં ઈષ્ટાનિષ્ટ ભાવ ઉત્પન્ન થાય છે. વળી જે સુખ મનની સારી સ્થિતિમાં આન ધ્રુજનક લાગે છે, તે જ સુખ આપત્તિના સમયમાં સંતાપદાયક લાગે છે. તેના માટે ટીકાકાર દાખલે આપે છે કે—
જો પક્ષી સખત તડકામાં તેની પ્રિયા પક્ષિણી સાથે ઉડતું હાય, ફરતું હાય, તે તેને તડકાનું કષ્ટ જરાય માલૂમ પડતું નથી, પણ તે હાંશથી આનંદથી ઊડે છે. પરંતુ જો તે જ પક્ષીને રાત્રે તેની પ્રિય પક્ષિણીના કોઈ કારણસર વિષેગ થઈ જાય છે, તે તેને ચંદ્રમાના શીતળ કિરણા પણ સુખ કે આનંદ આપી શકતા નથી. કારણ કે મન ઉદ્વિગ્ન, દુ:ખી હાવાથી તેને મધુ અકારુ લાગે છે. એ જ રીતે મનુષ્યનું પણ સમજવું'.
Page #158
--------------------------------------------------------------------------
________________
ઈબ્દોપદેશ
વળી મનુષ્ય જ્યારે નીરોગી હોય, પીડાતું ન હોય ત્યારે જ તેને કામગમાં આનંદ આવે છે પણ પેટમાં જ્યારે અત્યંત ભૂખ લાગી હોય ત્યારે તેનું ચિત્ત કામમાં લાગી શકતું નથી.
આ ઉપરથી નિશ્ચિત થાય છે કે ઈન્દ્રિયેથી ઉત્પન્ન થતું સુખ એ ફક્ત વાસના જ છે. ત્યારે આત્માનું સ્વભાવિક સુખ વાસ્તવિક સુખ છે. ઇન્દ્રિયજન્ય સુખ એ વાસનામય ન હેત તે તે એક વખત સુખમય અને બીજી વખત દુઃખમય ન લાગત. વાસનાથી જ સુખદુઃખને ભાવ ઉત્પન્ન થાય છે. એટલે સાચી રીતે સુખદુઃખ એ દેહધારીઓની કલ્પના માત્ર
શુદ્ધ બુદ્ધિ છે :
છે. અને
શકતું નથી.
શિષ્યની શંકા –એ સુખદુઃખ વાસના માત્ર છે તે લેકેને તે તેવા રૂપમાં જ કેમ દેખાતા નથી? ત્યારે આચાર્ય સમજાવે છે કે –
નશે ચડવાથી મનુષ્ય પિતાની શુદ્ધ બુદ્ધિ અને પિતાને પ્રભાવ ઈ બેસે છે. અને વસ્તુને યથાર્થ રૂપે ઓળખી શકતું નથી. તે જ પ્રકારે જેનું જ્ઞાન મેહથી આચ્છાદિત થઈ ગયું છે, ઢંકાઈ ગયું છે, જેના જ્ઞાન ઉપર મેહનું આવરણ આવી ગયું છે, તે મનુષ્ય વાસ્તવિક સ્વભાવને જાણી, સમજી શકતા નથી. મેહયુક્ત જીવને તત્ત્વજ્ઞાન, આત્મજ્ઞાનની વાતે રચતી નથી. એટલે તે સમજી પણ શકતું નથી. ૭.
એ જ વાત વધારે સ્પષ્ટ રીતે આગળ સમજાવેલ છે.
સ્વ અને પરના વિવેકજ્ઞાનથી રહિત જીવાત્મા શરીર આદિ પર પદાર્થોને આત્મા અથવા આત્માનું સ્વરૂપ જ માને
Page #159
--------------------------------------------------------------------------
________________
ઈષ્ટાપદેશ
છે, સમજે છે. દેહ, ઘર, સ્ત્રી, પુત્ર, મિત્ર, શત્રુ વગેરે સર્વ આત્મસ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા છે. પરંતુ મેહને વશી ભૂત થયેલા પ્રાણીઓ તેને જ આત્મા માને છે, અને તે જ પિતાનું સ્વરૂપ છે, એમ સમજે છે. ૮.
દેહાદિ પદાર્થો કેવા છે તે દૃષ્ટાંતથી આગળ સમજાવે છે.
જુદા જુદા દેશમાં અને જુદી જુદી દિશાઓમાંથી ઉડતા ઉડતા આવીને પક્ષીઓ સાંજના એક ઝાડ ઉપર વિશ્રામે લે છે, રાતના આરામ કરે છે, અને સવાર થતાં વળી તે સર્વ પક્ષીઓ જુદી જુદી દિશામાં ઊડી જાય છે. તેવી જ રીતે નરક, તિર્યંચાદિ ચતુર્ગતિમાંથી સંસારી જીવાત્માએ આ મનુષ્ય લેકમાં આવે છે, કેઈક કુળમાં ઉત્પન્ન થાય છે, માતા, પિતા, સ્ત્રી, પતિ, પુત્ર, પુત્રી, વગેરે સંબંધ બાંધે છે, અને પાછા આયુષ્ય પૂર્ણ થયે પિતાના કર્માનુસાર કઈ પણ ગતિમાં ચાલ્યા જાય છે. આમ હકીક્ત છે, તે બુદ્ધિમાન મનુષ્ય સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ અન્ય સ્વભાવવાળા સ્ત્રી, પુત્રાદિ જનેમાં આત્મીય બુદ્ધિ કેમ રાખી શકે ? માટે હે જીવાત્મા ! મેડનું આવરણ દૂર કરીને સત્ય સ્વરૂપ સમજવા માટે પ્રયત્નવંત બન ! ૯.
ઉસ્થાનિકા:- શત્રુ પ્રત્યે શત્રુભાવ રાખે તે અજ્ઞાનતા છે, તે દષ્ટાંતથી હવે પછી સમજાવી અને શત્રુભાવ દૂર કરવાની પ્રેરણ કરે છે –
હે જીવાત્મા! તું બીજાને સંતાપે છે, સતાવે છે, દુઃખ આપે છે, તેના ઉપર અપકાર કરે છે, ત્યારે તને આનંદ
Page #160
--------------------------------------------------------------------------
________________
ઈઝોપદેશ થાય છે. તે પછી બીજે જ્યારે આ ભવમાં કે બીજા ભવમાં બદલે લેવા તારા ઉપર અપકાર કરે, તને સંતાપે કે સતાવે, દુઃખ આપે ત્યારે તું કોધ શા માટે કરે છે? “વાવે તેવું લણે' એ તે જગતને નિયમ છે. એટલે આપણું અહિત કરનાર ઉપર પણ બુદ્ધિમાને અપ્રીતિ, અપ્રેમ કે દ્વેષ કરે નહિ. ૧૦.
શિષ્યને પ્રશ્ન – રાગદ્વેષથી આત્માનું શું અહિત થાય છે?
આચાર્ય સમાધાન કરે છે કે –
નેતરાં (રસ્ટિ, દોરી)ની ખેંચતાણથી રયે છાશ કરવાની ગેળીમાં ઘૂમ્યા કરે છે, તેમ જીવાત્મા રાગદ્વેષ રૂપી બે નેતરાંથી ખેંચાઈને આ ભવાબ્ધિમાં અજ્ઞાનતાથી ઘૂમ્યા કરે છે, ભવબ્રમણ કર્યા કરે છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ રૂપ પંચ પરાવર્તન રૂપ સંસાર, દુઃખનું કારણ હેવાથી અને દુસ્તર હોવાથી સમુદ્ર સમાન કહેવાય છે. એવા આ સંસારમાં શરીર આદિમાં આત્મબ્રાન્તિથી જીવાત્મા દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરે છે.
ઈષ્ટ વસ્તુમાં પ્રીતિ થવાને રાગ અને અનિષ્ટ વસ્તુમાં અપ્રીતિ થવાને દ્વેષ કહે છે. જ્યાં રાગ છે ત્યાં દ્વેષ અવશ્ય હેય છે. નિજત્વને ભાવ થયે કે ત્યાં પરને ખ્યાલ આવી જાય છે. સ્વ અને પરિને ભેદ થયે એટલે સ્વમાં રાગ અને પરમાં દ્વેષ રૂપ ભાવ થઈ જાય છે. રાગ-દ્વેષથી
છે. ૧૦
Page #161
--------------------------------------------------------------------------
________________
ઇષ્ટપદેશ
બીજા દેશે પણ ઉત્પન્ન થાય છે. અનાદિ કાળથી રાગ-દ્વેષના પરિણામેથી જીવાત્મા આ સંસારસમુદ્રમાં ભવભ્રમણ કરી રહ્યો છે. ૧૧.
શિષ્યને પ્રશ્ન –હે સ્વામિન! માનો કે મોક્ષમાં જીવ સુખી રહે છે, પણ સંસારમાં જીવ સુખી રહે તે શી હાનિ છે? સંસારમાં જીવ સુખી રહેતું હોય તે પછી સંસારમાં એવી શી ખરાબી છે કે સંત પુરુષે તેને નાશ કરવા માટે પ્રયત્ન કરે છે ?
આચાર્યશ્રીને પ્રત્યુત્તર –
સંસારમાં મનુષ્યને એક વિપત્તિ આવે તે જ્યાં ભગવાઈ ન જાય, ત્યાં તે બીજી વિપત્તિ આવે છે, અને તેની પરમ્પરા ચાલ્યા જ કરે છે, એમ સંસારી જીવાત્મા વિપત્તિની ઘટમાળામાં દુઃખી રહ્યા કરે છે. ૧૨.
શિષ્યનો પ્રશ્ન - હે ભગવન્! બધા સંસારી જીવે વિપરિગ્રસ્ત નથી, ઘણુ સંપત્તિવાળા પણ જોવામાં આવે છે.
આચાર્યને ઉત્તર :–જવર (તાવ) જેને આવે છે, તેને ઘી ખાવાથી સ્વસ્થતા પ્રાપ્ત થતી નથી, પરંતુ જ્વરનું જોર તેથી વધે છે. તેવી જ રીતે મનુષ્યને ધન ઉપાર્જન કરવામાં મુશ્કેલી, કષ્ટ પડે છે, ઉપાર્જન કરેલા ધનનું રક્ષણ કરવામાં પણ મુશ્કેલી અને કષ્ટ પડે છે, અને તેમ છતાં પણ ધન નાશવંત જ છે. તે પણ મનુષ્ય તેમાં સુખ માને છે. જેને ઉપાર્જન કરવામાં, રક્ષણ કરવામાં દુઃખ જ છે અને જેને નાશ થાય તે પણ દુઃખ થાય છે, તેને જ મહાસત જીવ સુખ માને છે, તે જ વિચિત્રતા છે. ૧૩.
Page #162
--------------------------------------------------------------------------
________________
ઈષ્ટાપદેશ
શિષ્ય–આ લેક અને પરલોકમાં દુઃખ દાતા ધનને લેકે ત્યાગ કેમ નહિ કરતાં હોય?
આચાર્યના ઉત્તર :–
ધનાદિમાં મહાસક્ત થઈને સંસારી જીવને વિવેક એટલે બધે નષ્ટ થઈ જાય છે કે, ધન ચોરાઈ જવા વગેરેની બીજાઓની વિપત્તિઓ જેઈને પણ પિતાના પર તેવી જ જાતની વિપત્તિ આવી પડશે તેને તેને ખ્યાલ જ આવતું નથી. અને બળતા વનમાંના ઝાડ ઉપર બેઠેલ મૂખ મનુષ્યની જેમ બળીને નાશ પામે છે. તેવી રીતે સંસારી જીવાત્મા પણ વિપત્તિઓને શિકાર બની જાય છે. વિપત્તિઓથી બચવાને બદલે તેનાથી જ નાશને પામે છે. ૧૪.
શિષ્ય—હે ભગવન્ ? નજીક આવતી વિપત્તિઓને પણ લેકેને કેમ દેખાતી નથી?
આચાર્ય—હે વત્સ! લેભથી, ધનાદિકની આસક્તિથી, લુપતાથી, ધનવાન મનુષ્ય પોતાની સામે આવેલી વિપત્તિઓને પણ જોતું નથી કારણ કે –
જેમ જેમ કાળ વ્યતીત થાય છે, તેમ તેમ ધનની વૃદ્ધિ થતી જાય છે. કારણ કે ધનની આવક સદા વધતી રહે છે. એ પ્રમાણે ધનની આવક વધારતા રહેવા માટે મનુષ્ય પોતાનું અમૂલ્ય આયુષ્ય વ્યતીત કરે છે. એટલે કે મનુષ્યને પોતાના આયુષ્ય કરતાં ધન વધારે પ્રિય લાગે છે. બુદ્ધિમાન મનુષ્ય ધન સંગ્રહ કરવામાં તેને વધારવામાં પિતાના જીવનને વ્યય કરતા નથી. કારણ કે તે જીવનનું મૂલ્ય, જીવનને હેતુ શું છે?
Page #163
--------------------------------------------------------------------------
________________
ઈષ્ટપદેશ તે તેને બરાબર જાણે છે. તેથી આવશ્યક આવક કર્યા પછી બાકીને સમય તે આત્મસાધનામાં વ્યય કરે છે. પરંતુ ધનમાં આસક્ત મનુષ્ય ધનાર્જનમાં જ જીવન ગુમાવી નાખે છે, અને આત્મસાધન નહિ કરવાથી ભવ-ભ્રમણ વધારે છે. ૧૫.
શિષ્ય-ધનથી પુણ્ય ઉપાર્જન કરી શકાય છે, પાત્રને દાન આપવું વગેરે પુણ્યકર્મો ધનથી થઈ શકે છે, તે પુણ્યના સાધન રૂપ ધનને નિંદ્ય કેમ કહેવાય ? એ તે પ્રશંસનીય છે, માટે જેમ બને તેમ ધન એકત્ર કરીને તેના વડે દાનાદિ શુભ કાર્યો કરવા જોઈએ, અને પરભવનાં સુખ માટે પુણ્યને સંચય કરે જોઈએ.
આચાર્ય કહે છે –
નિર્ધન મનુષ્ય દાન કરવા માટે ધન સંગ્રહ કરે છે, અને દાનાદિથી પુણ્ય થશે એમ માને છે, તેનું એ માનવું પાણીથી સ્નાન કરીને શુદ્ધ થઈ જશું એમ માનીને જાણી જોઈને કાદવ કીચડમાં પડનાર મૂર્ખ મનુષ્યના જેવું છે. ધનાર્જન કરવામાં પાપ જરૂર કરવું પડે જ છે. તે પાપનું ફળ દાનના પુણ્ય કરતાં વધી જાય છે, એટલે તે દાન કરવા માટે ધનાર્જન કરનારનું પાપ તેના દાનના ફળ કરતાં વધી જાય છે, તેથી તેવું કાર્ય પાપ ફળ વધારનાર છે.
સંસ્કૃત ટીકામાં લખેલ છે કે ચકવતી વગેરેની માફક જેને વિના પ્રયતને અનાયાસે ધન પ્રાપ્ત થયું હોય, તે તે એ ધનથી કલ્યાણ માટે પાત્ર દાન વગેરે કરી શકે છે પરંતુ દાન માટે ધનાજ ન કરવા પાપ કરવું તે ઈષ્ટ નથી. ૧૬.
Page #164
--------------------------------------------------------------------------
________________
ઈથ્રોપદેશ
૬૩
શિષ્ય—ભગવન્ ! ધન કમાવામાં અધિક પાપ છે, અને તે દુ:ખનું કારણ છે, તેથી ધનને નિધ કહા છે, પરંતુ ભાગે પાગની સામગ્રી ધન વિના પ્રાપ્ત થઈ શકતી નથી, તેથી ધનની તેા જરૂર છે જ. અને તેટલા માટે ધનને પ્રશંસનીય જાણવું જોઇએ.
કારણ
આચાય –હે વત્સ ! તારી એ વાત ખરાખર નથી,
કે
ભોગપભોગ ઘણા કથી પ્રાપ્ત કરી શકાય છે, કારણ કે શરીર, ઇન્દ્રિયા અને મનને ઘણું ક, કલેશ પહેાંચ્યા પછી જ ભોગાપભોગ પ્રાપ્ત થઈ શકે છે. અને ભેગ પ્રાપ્ત થયા પછી પણ તેનાથી તૃપ્તિ પ્રાપ્ત થતી નથી. ઊલટુ તે ભોગાને વારવાર ભોગવવાનું મન થયા કરે છે, અને વારંવાર ભોગગ્યા છતાં પણ કયારેય તૃપ્તિ થતી નથી, પરંતુ વધારે અને વધારે મેળવવાંની અને ભોગવવાની તૃષ્ણા વધતી જ જાય છે. એટલું જ નહિ પરંતુ તેનો ત્યાગ કરતાં પણ દુઃખ થાય છે. ભોગો પરની આસક્તિને લીધે પતે તો તેને ત્યાગ કરે જ નહિ, પણ કોઈ જાતની આફત આવી પડતાં ન છૂટકે ભાગાને છોડવા પડે છે, ત્યાગવા પડે છે, ત્યારે પણ ઘણું દુઃખ થાય છે.
આ પ્રમાણે ભોગેાને પ્રાપ્ત કરવામાં, ભોગવવામાં અને ત્યાગ કરવામાં, એમ ત્રણે પ્રકારે દુ:ખકર્તા છે. એવા ભોગામાં કયા બુદ્ધિમાન સુજ્ઞ મનુષ્ય આનંદ માને કે એવા ભોગામાં કેણુ આસક્ત થઈને તેમાં પ્રીતિ કરે? ૧૭.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪
ઈષ્ટપદેશ શિષ્યની શંકા–તત્વજ્ઞાનીઓએ ભોગ ભોગવ્યા ન હોય, એવી વાત સાંભળવામાં આવી નથી, તે ભેગ ન ભોગવવાની વાત પર કેમ શ્રદ્ધા રાખી શકાય ?
આચાર્ય–આસક્તિથી, રુચિપૂર્વક જ્ઞાની ભોગ ભોગવે નહિ એમ કહ્યું છે, કારણ કે, ચારિત્ર–મહના ઉદયથી ભોગેને છેડવાને અસક્ત હોવા છતા, પણ તત્ત્વજ્ઞાની પુરુષ ભોગને ત્યાગવા ગ્ય સમજીને તેનું સેવન કરે છે. અને જેને મોહદય મંદ પડી ગયેલ હોય તે જ્ઞાન-વૈરાગ્યની ભાવનાથી ઈન્દ્રિ અને મનને વશ કરવાને કટિબદ્ધ થઈ જાય છે.
વળી જે શરીરના સુખાર્થે આ બધું કરવામાં આવે છે, તે શરીર કેવું અપવિત્ર છે, તે કહે છે - જે શરીરના સંગથી શુદ્ધ પવિત્ર પદાર્થો પણ અશુદ્ધ, અપવિત્ર બની જાય છે, અને જે શરીર અનેક જાતના ઉપદ્ર, રોગો વિનો વગેરે દુઃખનું ભાજન છે, અથવા દુ:ખના મૂર્ત સ્વરૂપ જેવું છે, તે દેહના સંતેષ, તૃપ્તિ અર્થે ભેગની ચાહના, તૃષ્ણ શા માટે ? પવિત્ર અને રમણીય ભોજન, વસ્ત્ર વગેરે પદાર્થો શરીરનાં સંબંધમાં આવીને અપવિત્ર, મલિન બની જાય છે. વળી આ દેહ ભૂખ, તરસ આદિ સંતાપ સહિત છે, તેને સંતોષી શકાતું નથી. છતાં તેને સંતોષવાની આકાંક્ષા રાખવી તે શું બુદ્ધિમાની છે? તે યોગ્ય છે જ નહિ. ૧૮.
શિષ્ય–આત્માને ઉપકાર કેવલ ઉપવાસ આદિ તપથી જ નહિ પણ ધનાદિ પદાર્થોથી પણ થાય છે.
આચાર્ય–એમ પણ નથી, કારણ કે–આત્માને માટે જે શ્રેયકર કલ્યાણકર છે, તે દેહને માટે અપકારી, અહિતકારી
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫
ઈબ્રોપદેશ છે, તથા દેહને માટે જે હિતકર્તા, કલ્યાણકારી છે, તે આત્માને માટે અહિતકર્તા છે.
દાખલા તરીકે ઉપવાસ વગેરે તપ સાધના કરવી તે કર્મોને નષ્ટ કરનાર હોઈ આત્મા માટે હિતકર અને કલ્યાણકારી છે. પરંતુ શરીરમાં તેથી ભૂખને કારણે ગ્લાનિ, શિથિલતા ઉપજે છે. એટલે કે તપ-સાધના શરીર માટે અહિતકર છે.
હવે તેનાથી વિપરીત ધનોપાર્જનનો દાખલે લઈએ ધનાપાર્જનથી અન્ન, વસ્ત્ર વગેરે પ્રાપ્ત કરીને શરીરને સંતોષાય છે, એટલે તે શરીર માટે હિતકારી છે, ત્યારે ધને પાર્જનમાં અનેક પ્રકારનાં પાપ કરવા પડે છે, તેથી તે આત્મા માટે અહિતકર છે. ૧૯
શિષ્ય-“શરીરમાદ્ય ખલુ ધર્મ સાધન”—શરીર ધર્મ કરવાનું મુખ્ય સાધન છે. વળી શરીરમાં રેગાદિ થાય તે ધ્યાનથી સહેલાઈથી મટાડી શકાય છે, જેમ કે તત્ત્વનુશાસનમાં કહ્યું છે કે, જે આ લેક સંબંધી ફળ છે, અને જે કંઈ પલેક સંબંધી ફળ છે, એ બંનેનું કારણ ધ્યાન જ છે. મતલબ એ છે કે, ધ્યાન કરવાથી કંઇ પણ દુર્લભ નથી. ધ્યાન સાધનાથી ઇચ્છિત કામના પૂર્ણ થાય છે, એ ધ્યાનને દિવ્ય મહિમા છે.
આચાર્ય ધ્યાનથી શરીરના ઉપકારનું ચિંતવન કરવાને નિષેધ કરતા કહે છે કે –
એક પ્રકારના ધ્યાનથી દિવ્ય ચિંતામણી રત્ન પ્રાપ્ત થાય છે, અને બીજા પ્રકારના ધ્યાનથી કાચને ટુકડે મળે છે. તે વિવેકી મનુષ્ય એ બન્નેમાંથી કયું ધ્યાન પસંદ કરશે ? અલબત સૌ કઈ ચિંતામણી જ પ્રસંદ કરશે.
Page #167
--------------------------------------------------------------------------
________________
ઈષ્ટાદેશ
શરીરની નીરાગતા ભેગાપલેગની પ્રાપ્તિ વગેરે આ લેાકની સુખસામગ્રી એ કાચના ટુકડા સમાન છે, તે પણુ ધ્યાન દ્વારા પ્રાપ્ત થાય છે. પરતુ આ લેકના સુખની અભિ લાષા ત્યાગીને વિવેકશીલે પરલાક તથા આત્મિક કલ્યાણ માટે આત્માધ્યાન કરવું જોઈ એ. તે સર્વ આત રૌદ્ર ધ્યાન છે, ၇ આ લેાકના ફળની ઇચ્છાપૂર્વક કરાય છે. માટે તેના ત્યાગ કરીને ધમ ધ્યાન વ શુકલધ્યાનની ઉપાસના કરવી જોઈ એ.
૨૦.
૧૬
શિષ્યમાં હવે શ્રદ્ધા ઉત્પન્ન થતાં પૂછે છે કે ધ્યાનથી આપે આત્મકલ્યાણ કરવાનું કહ્યું તે આત્માનું સ્વરૂપ કેવું છે ? આચાય કહે છે ઃ—
આત્મા લેાક અને લેાકને જાણે છે, દેખે છે, તેથી તે જ્ઞાનસ્વરૂપ છે, અને અનંત સુખ સ્વભાવવાળે છે. શરીર પ્રમાણુ, નિત્ય, અક્ષય, આદિ અનંત ગુણ્ણા સહિત છે. અને તે સ્વ-સંવેદન જ્ઞાનના વિષય છે. ચેાગી જત સમાધિમાં તેને અનુભવ કરે છે. ૨૧.
શિષ્ય—આત્મા એવે છે, તે તેની ઉપાસના કેવી રીતે કરવી ? આત્મધ્યાન અથવા આત્મભાવના કરવાના ઉપાયે કયા કયા છે?
આચાય કહે છે
--
જેણે ઇંદ્રિયા અને મનને નિરાધ કર્યાં છે, એવા આત્મા શુદ્ધાત્માને પેાતાના આત્મા દ્વારા એટલે સ્વ-સંવેદન રૂપ પ્રત્યક્ષ જ્ઞાનથી ધ્યાવે. કારણ કે સ્વય' આત્મામાં જ તેનું જ્ઞાન થાય છે. આત્મા સ્વ-પરને પ્રકાશ કરનાર છે, પેાતાને પણ
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૭
ઇબ્દોપદેશ જ્ઞાન વડે જાણે છે, અને પરને પણ જાણે છે. માટે ચિંતા જાળને છોડીને સ્વ-સંવેદન જ્ઞાનથી તેને જાણે કે જે તમારી અંદર જ સ્થિત છે. મનને એકાગ્ર કરી ચક્ષુ આદિ ઈન્દ્રિયોને પિતતાના વિષયમાંથી હટાવીને સ્વાત્માની તેના ગુણેની ભાવના કરવી તેમાં જ મનને લય કરે. જે કઈ શ્રત ભાવનાનું કાલ્પનિક ભયથી આવલંબન નથી લેતે તે આત્મવિષયમાં અવશ્ય મેહ પામે છે, અને બાહ્ય ચિંતાને ધારણ કરે છે. (પર વસ્તુના અશુભ ધ્યાનમાં પડી જાય છે.) ૨૨.
શિષ્ય-આત્માની ઉપાસના કરવાથી શું લાભ થાય છે? આચાર્ય જવાબ આપે છે કે –
અજ્ઞાન એટલે આત્મજ્ઞાન વિહિન પરદ્રવ્યને પિતાનું માનનાર મનુષ્ય અને એવા ગુરુ આદિની ઉપાસના કરવાથી મહાદિ વિશ્વમ મિથ્યાત્વ જ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે આત્મજ્ઞાની ગુરુ અને આત્માની ઉપાસના કરવાથી વિવેકગુણની પ્રાપ્તિ થાય છે. સ્વપરને વિવેક તે જ જ્ઞાન છે. તે જ્ઞાનનું ફળ અવિનાશી જ્ઞાન પ્રાપ્ત થયું તે જ છે, એમ નિશ્ચયથી જાણે. અહો ! આ મેહનું જ મહામ્ય છે કે, જેથી જ્ઞાનને છેડીને બીજા અનેકવિધ લાભે અજ્ઞ જન દ્વારા કરવામાં આવે છે. માટે હે ભદ્ર ! જ્ઞાનીની ઉપાસના કરીને જેની સ્વ–પર વિવેકરૂપી જ્યોતિ પ્રગટ થઈ છે, એવા આત્મા દ્વારા જ આત્માને જ ઉપાસ. અનન્ય શરણ બનીને આત્મભાવના કરવી જોઈએ. ર૩.
શિષ્ય–આધ્યાત્મ જ્ઞાનીને શું ફળ મળે છે?
Page #169
--------------------------------------------------------------------------
________________
Jોપદેશ
આચાર્ય કહે છે કે –
આધ્યાત્મ ધ્યાનમાં ચિત્ત લીન થવાથી ભૂખ, તરસ વગેરે પરિસહોની ખબર પડતી નથી. અને તે ધ્યાનસ્થ દશા દ્વારા આવે એટલે કે પાપનું આવાગમન રેકાય જાય છે. અને પૂર્વનાં કર્મોની નિર્જરા થાય છે, પાપ કર્મોને નાશ થાય છે.
ધ્યાનની ઊંચી કક્ષાએ પહોંચ્યા પછી દેવે વગેરે દ્વારા અપાતા ઉપસર્ગો આદિમાં પિતાને કર્મોદય માની સમભાવથી ભોગવવાથી યોગીજનના શુભાશુભ કર્મોની નિર્જરા થાય છે. જેના ફળરૂપે મુક્તિની પ્રાપ્તિ થાય છે,–નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
જે સદા ધ્યાનને અભ્યાસ કરવાવાળા છે, પરંતુ તભવ મોક્ષગામી નથી, એવા ધ્યાતાને સંપૂર્ણ અશુભ કર્મોની નિર્જર અને સંવર થાય છે. તે નવા તથા જૂના સમસ્ત અશુભ કર્મોને સંવર તથા નિર્ભર કરે છે. ૨૪.
કર્મની નિર્જરા થવાનું વ્યવહાર નથી કહેલ છે, પરંતુ પરમાર્થથી નહિ તે સમજાવવા માટે આચાર્ય કહે છે કે –
ઉપરના ચરણમાં કહ્યું છે કે, આધ્યાત્મ ધ્યાનથી કર્મની નિર્જરા થાય છે. એટલે કે આત્મા અને કર્મ એ બે જુદી જુદી વસ્તુને સંબંધ છે, અથવા હતા તે વ્યવહાર નથી બતાવેલ છે એમ સમજવું. કારણ કે આત્માના ધ્યાનથી જ્યારે ઉત્કૃષ્ટ અદ્વૈત અવસ્થા થાય છે, ત્યારે પછી કઈ પ્રકારે કર્મને સંબંધ રહેતું નથી ત્યારે નિર્જરા કોની? એ માટે સિદ્ધગી કહો કે ગતગી અથવા અગી કેવલી કહો એનામાં
Page #170
--------------------------------------------------------------------------
________________
ઇષ્ટદશ કર્મોની નિર્જરા થાય છે, એમ કહ્યું તે વ્યવહાર નયનું કથન છે, પરમાર્થથી નહિ, એમ આચાર્યશ્રી કહે છે. ૨૫.
શિષ્ય—હે ભગવન્! જે આત્મદ્રવ્ય અને કર્મ દ્રવ્યને અધ્યાત્મ કેગના બળથી બંધ નથી થતું, એમ આપે બતાવ્યું તે પછી એ બન્નેમાં પરસ્પરના પ્રદેશે મળી જવા રૂપ કેવા પ્રકારનો બંધ થાય છે? આચાર્ય કહે છે –
આ મારું છે, હું એને છું” એવી મમતાથી જીવને કર્મ બંધ થાય છે, અને નિર્મમત્વ ભાવથી મમતા રહિત, રાગાદિ રહિત ઉપગવાળો થઈ જાય તે જીવાત્મા કર્મબંધથી મુક્ત બને છે. હલનચલન રૂપ કિયા કર્મબંધનનું કારણ નથી, તેમજ ઈન્દ્રિય કે ચેતન, અચેતન પદાર્થ કર્મબંધનું કારણ નથી, પરંતુ જીવને રાગાદિ સહિતને ઉપગ જ કર્મબંધનું કારણ છે. જે જીવ રાગદ્વેષ રહિત બને, એટલે મમતા રહિત બને, નિર્મમ બને તે તે કર્મોથી છૂટી જાય છે.
શરીરાદિ સર્વે મારાથી ભિન્ન છે, કોઈ મારું નથી. પરમાર્થથી હું એ સર્વથી ભિન્ન છું. હું કોઈને નથી, કંઈ જ મારું નથી, કઈ મારું નથી, એવી શ્રુતજ્ઞાનની ભાવના મુમુક્ષુએ ભાવવી જોઈએ. જ્યાં સુધી મુક્તિ થાય નહિ ત્યાં સુધી, પર દ્રવ્યથી છુટવાની ભાવના કરવી જોઈએ. જ્યારે એને અભાવ થઈ જશે ત્યારે પ્રવૃત્તિ જ નહિ રહે, બસ તેને જ અવિનાશી પદ જાણે. ૨૬.
Page #171
--------------------------------------------------------------------------
________________
૨૦
ઈટોપદેશ શિષ્ય-નિર્મમત્વનું ચિંતવન કરવાને ઉપાય શું ? આચાર્ય – ર૭ થી ૩૦ ચરણ સુધીમાં તેને જવાબ આપે છે. દ્રવ્યાર્થિક નથી હું એક છું. પૂર્વાપર પર્યાયમાં અન્વિવંત છું, નિર્મમ છું, “આ મારું છે,” “હું તેને છું.” એવા અભિનિવેશથી રહિત છું. શુદ્ધ છું, નિશ્ચય નયથી દ્રવ્યકર્મ, ભાવકર્મ અને કર્મ આદિથી રહિત છું. કેવલીઓ દ્વારા તે અનંત પર્યાય સહિત રૂપથી અને શ્રત કેવલી દ્વારા શુદ્ધોપગ માત્ર રૂપથી જાણવામાં આવી શકાય એ હું આત્મા છું. અને સંયોગથી દ્રવ્ય કર્મોથી પ્રાપ્ત થયેલ હાદિક પર્યાય છે, તે સર્વ મારાથી તદ્દન ભિન્ન છે. ર૭.
સંસારમાં જ દેહાદિકના સંયોગથી, અન્ય વસ્તુઓના સંગથી ડુંગર જેવડા મોટા દુઓને, દુઃખના સમૂહને વેદ છે, સહન કરે છે, અને એ સર્વ સંયે મન, વચન અને શરીરની ક્રિયાઓથી થયા કરે છે, માટે એ સર્વ સંગને ત્યાગ કરવા યોગ્ય છે.
મન, વચન અને શરીરથી આ મારું છે,” એવી જ્યાં સુધી મમત્વ બુદ્ધિ, મનવૃત્તિ રહે છે, ત્યાં સુધી સંસાર કાયમ સ્થિર રહે છે. એ સર્વથી હું ભિન્ન છું, એવી બુદ્ધિ વૃત્તિ થાય ત્યારે જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. ૨૮.
સાધક વિચારે છે કે શરીર આદિ પુદ્ગલની સાથે જીવને મારાપણાને સંબંધ છે, તેથી જ રોગ, મૃત્યુ, જરા, જન્મ આદિ બાધાઓ ઉપજે છે, થાય છે, તે કેવી ભાવનાથી ,
Page #172
--------------------------------------------------------------------------
________________
ઇબ્દોપદેશ
૨૧
એ બાધાઓને હટાવવી (હઠાડવી) જોઈએ અને તેનું પોતે જ સમાધાન કરે છે કે –
એકે હું નિર્મમઃ શુદ્ધઃ ” હું એકલે એકાકી નિર્મમત્વ શુદ્ધ આત્મા છું. એવી જેને પ્રતીતિ થઈ છે, તેને મરણને ભય નથી રહેતું. તે જાણે છે કે, આત્મા મરતો નથી, એ તે ફક્ત શરીરની ફેરબદલી છે, પછી તેમાં ભય પામવાનું શું? તેમ જવરાદિ રોગોથી મને પીડા થતી નથી, રે મારા નથી, પછી પીડા શેની? તેમ જ બાળપણ, યૌવન, વૃદ્ધત્વ, જેવી અવસ્થાના કલેશેથી હું શા માટે દુઃખ પામું? એ સર્વ અવસ્થાએ તે પગલેને પરિણામ રૂપે છે. તે સર્વ કાંઈ મારા નથી, પણ પરદ્ર છે. ૨૯
વળી સાધક વિચારે છે કે –
એ સર્વ પુદ્ગલે મેં પૂર્વભવમાં પણ ફરી ફરી અનેક વાર મેહ-મમત્વ રાખીને ભેગવ્યા છે, અને જોગવી ભેળવીને છોડી દીધા છે. ભેજનમથી છોડી દીધેલું ઉચ્છિષ્ટ ભજન તે એક કહેવાય છે. તેમ ભેગાવીને છેડી દીધેલા ભેગે પણ એક વાડ સમાન છે, એવી એઠમાં મારા જેવા જ્ઞાનને હવે સ્પૃહા, ભેગેચ્છા શેની હોય? અર્થાતુ હવે એવી કોઈ ભોગેચ્છા રહી નથી.
હે આત્મન ! હવે તું જ્યારે મેક્ષાથી થયે છે, ત્યારે તારે નિર્મમત્વની જ ભાવને ભાવવી જોઈએ. ૩૦. '
શિષ્ય-જીવની સાથે પુદ્ગલ હંમેશાં કેવી રીતે બંધાય છે?
Page #173
--------------------------------------------------------------------------
________________
૨૨
ઇષ્ટાપદેશ
આચાય કહે છેઃ
કોઈ વાર જીવ બળવાન ાય છે, તે કેઈ વાર ક બળવાન થઈ જાય છે; એ રીતે જીવ અને કનુ વેર અનાદિકાળથી ચાલી રહ્યું છે. પૂર્વ કબળવાન થાય છે, ત્યારે જીવનાં ઔદાયિક વગેરે ભાવેા પેદા કરી જીવ પાસે વિશેષ કર્યાં કરાવે છે. એટલે કમની પરપરા વધે છે. અને કોઈ વાર કાળલબ્ધિથી જીત્ર બળવાન બનીને કાને રાકે છે, તેમ જ કર્માંની નિર્જરા કરે છે. જીવના પિરણામ કે જે નિમિત્ત કારણ છે, તેને ગ્રહણ કરીને પુદ્ગળ ક રૂપે પરિણમે છે. અને પેાતાના ચેતનાત્મક પરિણામેાથી પોતે જ પરિણામવાળા જીવને માટે પૌલિક ક નિમિત્ત બની જાય છે. અને કાળ આદિ લબ્ધિથી બળવાન થયેલ જીવ કર્મોને નાશ કરીને પોતાના અનંત સુખનું કારણ હાવાથી સ્વાત્મ ઉપલબ્ધ રૂપ મેાક્ષને ચાહે છે. માટે જ કહેવાય છે કે, પાતપાતાના મહાત્મ્યના પ્રભાવ વધતાં પેાતાના સ્વાને માટે પેાતાની ઉપકારક વસ્તુને કોણ નથી ચાહતું ? ૩૧.
માટે સમજો કે, કશ્રી ખંધાયેલ પ્રાણી કર્મોના સંચય કરે છે ત્યારે :~
લૈકાના સામાન્ય સ્વભાવ એવા હોય છે કે, પેાતાના સ્વાથ સાધી લેવા, તેમને અનુસરીને હું જીવાત્મા ! તું પણ તારા સ્વાર્થ સાધી લે, દેાદિ સર્વ પરવસ્તુ છે. છતાં અજ્ઞ અનીને તેના ઉપર તું સદા ઉપકાર કરતા આવ્યે છે. અર્થાત્ દેહાર્દિને સંતાષવામાં તું તારી શક્તિને ઉર્યેાગ કરી રહ્યો છે. તે સ પર ઉપકાર છે. તેને ત્યાગીને લેાકસ્વભાવને અનુસરીને
Page #174
--------------------------------------------------------------------------
________________
ઇબ્દોપદેશ
૨૩.
તું તારે પિતાને સ્વાર્થ સાધી લે એટલે કે તું ક્ષ—સાધના કરીને તું તારા પિતાના ઉપર જ ઉપકાર કર. ૩ર.
શિષ્ય સ્વ અને પર ભેદ કેવી રીતે જાણો અને તે જાણવાનું શું ફળ થાય?
આચાર્ય કહે છે –
ગુરુના બેધથી તથા પોતાના અભ્યાસથી ઉપજેલા જ્ઞાનથી, સ્વાનુભૂતિ દ્વારા આત્મા અને પરને ભેદ જણાય છે. અને તેનું ફળ આત્મિક સુખ જે અનંત છે તે પ્રાપ્ત થાય છે, મોક્ષ સુખ પ્રાપ્ત થાય છે. ૩૩.
શિષ્ય–મેક્ષ સુખના અનુભવના વિષયમાં ગુરુ કેણ થાય છે?
આચાર્ય કહે છે –
જ્યારે આત્મા પોતે જ મેક્ષ સુખને અભિલાષી થાય છે, ત્યારે “મને મોક્ષ સુખ પ્રાપ્ત થાઓ” એવી અભિલાષા જીવ કરતે રહે છે. ત્યારે તે મેક્ષ સુખના ઉપાય જાણવાને ઈચ્છે છે, અને ત્યારે પિતે જ પિતાના જ્ઞાનથી પિતાને મેક્ષ સુખના ઉપાય બતાવનાર ગુરુ બની જાય છે. ૩૪.
શિષ્ય–આત્મા જ ગુરુ છે, તે પછી ધર્માચાર્ય ગુરુની જરૂર ન રહી? એટલે તેમની સેવા કરવાની પણ જરૂર રહેતી નથી.
આચાર્ય સમજાવે છે કે
Page #175
--------------------------------------------------------------------------
________________
ઇષ્ટપદેશ
તત્વજ્ઞાની જીવ કેઈપણ ઉપાયે તત્વજ્ઞાનને ત્યાગી અગ્રતા પ્રાપ્ત કરતું નથી, તેમ અજ્ઞ જીવ, અભવ્ય આદિ જીવ હજારો ધર્મોપદેશથી પણ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી શકતું નથી. ગુરુ આદિ કે શત્રુ, મિત્ર આદિ તેમાં વ્યવહારથી નિમિત્ત માત્ર જ છે. પરમાર્થથી વાસ્તવમાં કેઈપણ કાર્યનું થવું કે ન થવું તેને આધાર તેની પિતાની યોગ્યતા ઉપર જ રહે છે. ૩૫.
શિષ્ય પૂછે છે કે, અભ્યાસ કેમ કરવો? આચાર્ય કહે છે –
રાગાદિ વિકલ્પથી ઉપજતે ચિત્ત વિક્ષેપ જેણે ઉપ શમાવી દીધું છે, અને જે પિતાના સ્વ–સ્વરૂપમાં સ્થિત થવા માટે એકાન્ત સ્થાનમાં, યોગસાધના માટે યોગ્ય પર્વતની ગુફા આદિમાં આળસ, નિદ્રા, પ્રમાદ, વગેરે દૂર કરીને અભ્યાસ કરે. ૩૬.
શિષ્ય–ભગવન્! યેગીને સ્વાનુભૂતિ થઈ રહી છે, તેની તેને કેમ ખબર પડે? અને એની હર એક ક્ષણમાં ઉન્નતિ થઈ રહી છે એ પણ કેમ જાણી શકાય ?
આચાર્ય કહે છે –
જેમ જેમ સ્વાનુભવથી, સ્વસંવેદનથી, શુદ્ધાત્મ સ્વરૂપ પ્રકાશતું જાય છે, સન્મુખ આવતું જાય છે, તેમ તેમ અનાપાસે પ્રાપ્ત થયેલા ભેગમાં પણ તેની રુચિ, પ્રીતિ તથા આદર રહેતો નથી. તેના અંતરમાં ભેગેછા ઉત્પન્ન થતી નથી. ૩૭.
Page #176
--------------------------------------------------------------------------
________________
ઈષ્ટાપદેશ
૨૫
ઉપરના ભાવને વિશેષ સ્પષ્ટ કરતાં કહે છે કે –જેમ જેમ અનાયાસે પ્રાપ્ત થયેલા, પ્રાપ્ત ભેગે ઉપરથી ભેગેચ્છા વિરમતી જાય છે, અરુચિ વૃદ્ધિ પામતી જાય છે, તેમ તેમ યેગીની આત્મસંવેદનમાં નિજાત્માની અનુભવની પરિણતી વૃદ્ધિ પામતી જાય છે. ૩૮.
આચાર્ય કહે છે –
સ્વ-સંવેદન વૃદ્ધિ પામતા પરિણતી કેવું રૂપ ધારણ કરતી જાય છે તે સાંભળ. ગી સમસ્ત વિશ્વને ઈન્દ્રજાળા સમાન વ્યર્થ માને છે, અને સ્વપ્નવત્ જાણે છે. અને આત્મલાભ, આત્મપ્રાપ્તિની અભિરુચિ વૃદ્ધિ પામે છે, અને કઈ વખતે અન્ય વિષયમાં, પરવસ્તુમાં, મન ખેંચાઈ જાય છે, તે તુરત પશ્ચાતાપ કરે છે. ૩૯
સાચે ગી (સાધુ) એકાંતવાસ ઈચછે છે, સદાયે નિર્જનતા ચાહે છે. પિતાના કાર્ય માટે પણ ઓછામાં ઓછું બેલે અને તેને પણ ભૂલી જાય છે.
લેકે મને રંજન થાય તેવું બેલિવું, મંત્ર-તંત્રના પ્રયોગ કરવા, જ્યોતિષથી લોકોના લાભાલાભ બતાવવા વગેરે સાચા સાધુઓનું કર્તવ્ય નથી. અને એવા કામમાં ફસાઈ ન જવાય તે માટે જ સાધુને નિર્જનતા અને એકાન્તવાસની જરૂરિઆત આચાર્યશ્રીએ બતાવી છે.
સાચે સાધુ, યેગી પિતાના આત્મધ્યાનમાં જ લીન હોય. તેને જનસંગ પસંદ પડતું નથી. તેમજ વધારે ' છે. ૧૧
Page #177
--------------------------------------------------------------------------
________________
ઇટાપદેશ
બલવું પણ ગમતું નથી. અને આત્મધ્યાનમાં જ મગ્ન હોવાથી બેલેલું પણ ડી વારમાં ભૂલી જાય છે. ૪૦.
જેણે આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરી લીધી છે, તેવા ગી સાધુની બધી ક્રિયા અનાસક્ત ભાવે થતી હોવાથી તે બેલે છે છતાં બોલતા નથી, જેવા છતાં જોતા નથી. ૪૧.
જ્યારે યેગી પિતાના યોગમાં (સમાધિમાં) તન્મય થઈ જાય છે, અભેદાનંદમાં લીન થાય છે, ત્યારે તે પોતાના શુદ્ધાત્મા સ્વરૂપનું અવલોકન કરતા રહે છે. પિતાના નિરંજન આત્માને જ અનુભવ કરતા રહે છે, અને આત્મતન્મયતાને લીધે તેને પોતાના શરીરનું પણ વેદન ભૂલાય છે અને બાહ્ય જ્ઞાન શૂન્ય એ અવસ્થા છે, તેને સમાધિ કહે છે. સમાધિલીન યુગીને નિર્વિકલ્પનાને અનુભવ હોય છે, તેથી એ અવસ્થામાં સંકલ્પવિક થતા નથી, પરંતુ સમતારૂપ વીતરાગભાવનું આસ્વાદાન હોય છે, તે અપૂર્વ આનંદમય અવસ્થામાં મોક્ષ સુખ વેદાય છે, તે સ્થિતિ અવર્ણાય છે, અનુભવગમ્ય છે ૪૨.
શિષ્ય-- હે ભગવાન! મને આશ્ચર્ય થાય છે કે, એવી વિલક્ષણ વિભિન્ન દશા થવાનો સંભવ કેમ હોઈ શકે?
આચાર્ય-ધીમાન ! સાંભળ!
જે જ્યાં રહે છે, ત્યાં તેના પર પ્રેમ રાગ થાય છે. પછી તે રાગી રાગવશાત્ બીજે ક્યાંઈ જઈ શકતા નથી, અથવા જવા ઈચ્છતું નથી. તે જ પ્રકારે ગી સાધુજનને અધ્યાત્મમાં પ્રેમ લાગવાથી, તેને તેમાં જ આનંદને અનુભવ થાય છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
ઇષ્ટપદેશ અને તેથી તેને આધ્યાત્મ પ્રવૃત્તિ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિમાં રસ આવતું નથી, અને રુચિ સિવાય અન્ય પ્રવૃત્તિ તેમને કેમ સંભવે ? ૪૩. 1 અન્ય કેઈ બીજી પ્રવૃત્તિ નથી કરતા ત્યારે શું થાય છે, તે હવે આગળ આચાર્ય બતાવે છે –
આત્મધ્યાનમાં લીન એવા ગીગણ આધ્યાત્મથી ભિન્ન અન્ય કઈ પ્રવૃત્તિ કરતા નથી. તેથી આત્માથી અન્ય ભિન્ન શરીરાદિની શુભાશુભ વિચાર વિશેષથી અનભિન્ન રહે છે. અન્યપર વસ્તુઓને વિચાર ન કરવાથી તેમને રાગદ્વેષ ઉત્પન્ન થતો નથી. તેથી જેટલે અંશે રાગાત્મક વૃત્તિઓ રોકાય છે, તેટલી અબંધ દશા થાય છે અને પૂર્વકર્મની નિર્જરા થાય છે. ૪૪.
શરીર વગેરે અન્ય તે અન્ય જ છે, અને તેથી તેના વડે દુખ ઊપજે છે. આત્મા આત્મા જ છે, તેથી તેના વડે સુખ ઊપજે છે, તેથી મહાત્માઓ પિતાના આત્માને માટે જ સર્વ પ્રવૃત્તિ કરે છે. શરીર વગેરે જડ સ્વરૂપ છે, અને તે આત્માથી ભિન્ન છે, પરંતુ અજ્ઞાની મનુષ્ય તેમાં સ્વત્વની કલ્પના કરે છે, તેથી તેના વિયેગ સમયે દુઃખી થાય છે. - જે પદાર્થને સંગ થાય છે, તેને અવશ્ય વિગ પણ થાય છે જ. અને અજ્ઞ જન પિતાના માની લીધેલા એવા પદાર્થોના સંગથી હષિત અને વિયેગથી અત્યંત દુઃખી થાય છે, અને વિલાપ કરે છે.
પરંતુ આત્મ-પદાર્થ ચૈતન્ય સ્વરૂપ છે. અને આત્મસાધનાથી સ્વાધીન નિરાકુળ આત્મસુખની પ્રાપ્તિ થાય છે. તેથી તીર્થકર
Page #179
--------------------------------------------------------------------------
________________
ઇષ્ટાપદેશ
ભગવાનેએ કઠેર તપસ્યા રૂપ આત્મસાધના કરીને સર્વ કર્મોને ક્ષય કરીને શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે.
એટલે મહાત્માઓની સર્વ પ્રવૃત્તિઓ પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જ હોય છે. ૪પ.
હેય અને ઉપાદેયને નહિ જાણવાવાળા અજ્ઞ મનુષ્ય શરીરાદિ જડ દ્રવ્યને (પુદ્ગલને) પોતાના માનીને તેમાં આનંદ માને છે. તેથી તે પુદ્ગલે નરકાદિ ચાર ગતિમાં જીવને છેડતા નથી, ભવ ભવમાં એ પુદ્ગલે જીવની સાથે બંધાયેલા જ જ રહે છે. ૪૬.
ધ્યાનમાં સ્થિર, મગ્ન થવાથી, યેગી પ્રવૃત્તિ લક્ષણવાળા બાહ્ય વ્યાપારથી ઉદાસીન પણે ઉદયાનુસાર વતે છે. એવા યોગીએ આત્મધ્યાનમાં પરમાનંદને અનુભવ કરે છે. ધ્યાનહીન માનવ તે પરમાનંદને અનુભવી શકતો નથી. ૪૭.
ધ્યાનાનંદ રૂપ અગ્નિ ભવભવના સંચિત કર્મોની રાશિને બાળીને ભસ્મ કરી નાખે છે. એવા આનંદમસ્ત ભેગીઓ, પરિસહ, ઉપસર્ગ, વગેરે બાહ્ય કલેશ, દુઃખોના વેદન પ્રત્યે ઉપેક્ષા બુદ્ધિવાળા હોવાથી તેઓ તેથી શેક દુઃખ રહિત થાય છે. ૪૮.
પરમજ્ઞાન રૂપ મહા જતિ અવિદ્યાને નાશ કરે છે. માટે મુમુક્ષુએ–મેલના અભિલાષીઓએ ગુરુ આદિની પાસેથી તેની જ (જ્ઞાનતિની) પુછગાછ કરવી જોઈએ. તથા એની જ ઈચ્છા કરવી જોઈએ અને સદા એને જ અનુભવ કરે જોઈએ. ૪૯
Page #180
--------------------------------------------------------------------------
________________
ઇબ્દોપદેશ
આ પ્રમાણે શિષ્યને વિસ્તારથી સમજાવ્યા પછી આચાર્યશ્રી તેના સારરૂપ હેય ઉપાદેય તત્ત્વને સમજાવે છે.
આત્મા જુદો છે, પુદ્ગલ જુદા છે. શરીરાદિ પુદ્ગલ દ્રવ્યથી આત્મા તદ્દન ભિન્ન છે, એ તત્ત્વને સાર છે. સૂત્ર, શાસ્ત્રોમાં એ સિવાયનું બીજું જે કંઈ કહેવામાં આવ્યું છે, એ સર્વ આ એક જ તત્ત્વને સર્વ વિસ્તાર છે. ૫૦.
હિતાહિતની પરીક્ષા કરવામાં ચતુર એ મતિમાન ભવ્યાત્મા, મેક્ષના પરમ સુખના કારણભૂત આત્મજ્ઞાનને ઉપદેશ જેમાં ભરેલે છે, એવા આ ઈબ્દોપદેશ નામના ગ્રંથનું યથાર્થ પ્રકારે અધ્યયન, મનન અને ચિંતન કરીને તેથી ઉત્પન્ન થયેલ આત્મજ્ઞાનથી માન, અપમાન, આદિમાં રાગદ્વેષ ન કરતાં સમભાવ ધારણ કરી, નિરાગ્રહી બની, નગર કે ગ્રામમાં અથવા નિર્જન વનમાં વસવા છતાં અનુપમ શિવ સંપદા રૂપ મેક્ષપદ પ્રાપ્ત કરે છે. ૫૧. - સદ્ગુરુને સબંધ ગ્રહણ કરીને જે તેની ઉપાસના કરે છે, તેને આત્મા અને પુદ્ગલ ભિન્ન છે, તેની પ્રતીતિ થાય છે, અને સ્વાનુભવથી આત્મસ્વરૂપને ઓળખે છે. તેથી તે પરમ સુખના ધામરૂપ પરમાત્મ પદને પ્રાપ્ત કરે છે. પર. શિવમસ્તુ સર્વ જગત પરહિત રતઃ ભવતુ ભૂતગણ: છેષાઃ પ્રવાતુ નાશ સર્વત્ર સુખી ભવન્તુ લેકર ૧૦
સપિ સન્તુ સુખીનઃ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યત માકશ્ચિત પાપમાચરેત ૨.
લિ. વિશ્વશાન્તિ ચાહક
Page #181
--------------------------------------------------------------------------
Page #182
--------------------------------------------------------------------------
________________
સેડહમ સહમ ૩ સહમ - સોહમ .
શ્રી પ્રત્યેન્દુ વિરચિત ૩૪ સમાધિ શ ત ક ૩૪
(સરળ ગુજરાતી અનુવાદ) . સંપાદક
વિશ્વ શાન્તિ ચાહક વિષય સુખાનિ તે દિવસ કે પુનઃ દુઃખાનાં પરિપાટી ભ્રાત છવ મા વાહય – આત્મનઃ સકધે કુઠારમ્ |
–પરમાત્મ પ્રકાશ વિષનું સુખ માત્ર બે દિવસનું જ છે અને પાછળથી એ વિષયે દુઃખની સંતતી રૂપ છે એમ જાણીને હે બ્રાન જીવ, તું પિતાના સ્કંધ પર તે પોતે જ કુલ્હાડી ન માર. અર્થાત્ વિષયેના સેવનથી નરકાદિ દુઃખેમાં પિતાને ડુબાવનાર આ આત્મા જ છે માટે તેનાથી વિરમ અને જ્ઞાનીઓના માર્ગને અનુસરણ કર તે જ શ્રેયને માર્ગ છે.
પ્રથમવૃત્તિ
સાહમ
,
સંse
Page #183
--------------------------------------------------------------------------
________________
સાડહુમ સાહમ ટુ સાન્નુમ સાહસ્
સમાધિશતક
જેણે આત્માને આત્મા રૂપે જ જાણ્યા અને અપરને પર જાણ્યું એવા અક્ષય અને અનંત બેાધવાળા સિદ્ધાત્માને નમસ્કાર કરુ છું.
અહી પૂર્વાથી મેક્ષેાપાય કહ્યો અને ઉત્તરાધથી માક્ષ સ્વરૂપે કહ્યું, સિદ્ધાત્મા એટલે સિદ્ધ પ્રભુ. અર્થાત્ સિદ્ધ એટલે સકળ કથી અત્યંત મુક્ત તેવા આત્માને નમસ્કાર. તેમણે શું કરેલ છે ?
જેણે આત્માને આત્મા રૂપે જ યથા જાણેલા, શરીરાદિ રૂપે કે કર્માંત્પાદિત સુર, નર, નરક, તિર્યંચાદિ જીવ પાઁયાદિ રૂપે નહિ, અપર એટલે બીજું, આત્માથી અન્ય (જુદું) એવું જે શરીરાદિ તથા કમજનિત મનુષ્યાદિ જીવ પયાદિકને પર એટલે ભિન્ન જાણેલુ, એટલું જ નહિ પણ જે અક્ષય અને અનત ખાધવાળા, એટલે અક્ષય નામ અવિનશ્વર અને અનત એટલે દેશકાલાનવચ્છિન્ન જેના મેધ તેવા, તેમને નમસ્કાર હેા. આવા જે મધ તે અનંત દર્શીન સુખવી સહુવ માન જ
Page #184
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક
3
હાવા જોઇએ, એટલે તે સામર્થ્યથી તે સિદ્ધાત્મા અનંત ચતુષ્ટ રૂપ પણ જાણવા એમ તાત્પ છે. હવે અત્રે એવી શકા થાય કે, પેાતાના ઈષ્ટ દેવતા તે પંચપરમેષ્ઠી રૂપ છે, છતાં સિદ્ધને કેમ નમસ્કાર કર્યાં? તેના સમાધાનમાં સમજવુ' કે–
વ્યખ્યાતા અને શ્રેાતાને સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, માટે સિદ્ધને નમસ્કાર કર્યાં છે. વળી સિદ્ધ શબ્દથી જ અરિહંત આદિનું ગ્રહણ થાય છે, કારણ કે તેમને પણ નયાપેક્ષાએ દેશથી સિદ્ધપણું છે. ૧.
પૂર્વોક્ત સિદ્ધ સ્વરૂપ પ્રાપ્તિ અર્થે ઉપદેશકર્તા સકલ ઇષ્ટ દેવતાની સ્તુતિ કરે છે, જે ભગવાનની ભારતી રૂપ વાણી વિભૂતિ કાઈ પણ આત્માને ખાધ ન કરતા છતાં વિજયી વતે છે. તે ભારતીની વિભૂતિએ કેવી છે, તે કહે છે.
‘ અવદ્યતેઽપિ’ એ વિશેષણ દિગમ્બર આમ્નાયનુ છે, કેમકે દિગમ્બર મતમાં ભગવાનની ક્રિષ્ય ધ્વનિ અનક્ષર રૂપ છે. શ્વેતામ્બર મતમાં ભગવાન અક્ષર રૂપ વાણીથી મુખ દ્વારા ઉપદેશ આપે છે.
ભગવાન અક્ષર રૂપથી ઉપદેશ આપે છે, તેના નિર્ણીય સિદ્ધાંત પ્રથાથી જોઈ લેવા.
‘ અવનનેઽપિ' એ વિશેષણ સહિત વિભૂતિએ જાણવી, અથવા દ્વંદ્વ–સમાસ કરતાં, વાણી તથા છત્ર, ચામર, પ્રતિહાર્યાદિક વિભૂતિ એમ એને સમાવેશ ગ્રહી શકાય, નિરીહ એવા ભગવંત છતાં જેની એવી વિભૂતિ છે, ઈચ્છા મેાહનીય કાઁથી ઉત્પન્ન થાય છે. પ્રભુએ મેહનીય કર્મોના નાશ કર્યાં
Page #185
--------------------------------------------------------------------------
________________
૪
સમાધિશતક છે તેથી ઈચ્છારહિત છે. એવા તીર્થકર એટલે સંસાર સમુદ્રથી તરવાના તીર્થ જેવું આગમ (તીર્થ) કરનાર છે, શિવાય-પરમ કલ્યાણ સ્વરૂપ છે, તેમને ધાત્રે એટલે સકલ લેકને ઉદ્ધાર કરનાર એવા તેમને, સુગતાય એટલે સમ્યમ્ અનંત ચતુષ્યને જે પામેલા છે એવા, વિષ્ણુ એટલે સર્વ કાલેકના કેવલજ્ઞાન વડે વ્યાપક એવા તેમને, જિન એટલે કર્મરૂપ શત્રુઓને જીતનાર એવા, સકલાત્મા એટલે કલાએ સહવર્તમાન છે શરીર જેનું તે સકલ તેવા આત્મા એવા તેમને નમસકાર. ૨.
શક્તિથી અનુસરીને, શ્રત થકી, લિંગ થકી, સાહિત અંતઃકરણ વડે નિરીક્ષા કરીને કૈવલ્ય સુખની સ્પૃહા કરનાર માટે, વિવિક્ત આત્મસ્વરૂપ કહું છું.
ઈષ્ટદેવને નમસ્કાર કર્યા પછી, વિવિક્ત એટલે કર્મના મળથી રહિત એવા આત્માનું, જીવનું સ્વરૂપ કહું છું. શક્તિને અનુસરી યથાશક્તિ કહું છું. તેવા આત્માની નિર્મળ મનથી નિરીક્ષા કરીને કહું છું, નિરીક્ષા શાથી થાય?
એક તે શ્રતિ એટલે સૂત્ર સિદ્ધાંતથી, તેમજ લિંગ થકી એટલે હેતુ થકી નિરીક્ષા કરીને કહું છું, તે આ પ્રમાણે, આત્મા શરીરાદિથી ભિન્ન છે, કેમ કે તે ભિન્ન લક્ષણવાળા છે. જે જેનાથી ભિન્ન લક્ષણવાળું હોય તે તેનાથી ભિન્ન હોય જેમ કે જળ અને અગ્નિ, એ જ પ્રમાણે આત્મા અને શરીર ભિન્ન લક્ષણે પિત છે, એ લક્ષણ કંઈ અપ્રસિદ્ધ છે એમ પણ નથી. કેમ કે આત્મા છે તે ઉપયોગ સ્વરૂપે ઉપલક્ષિત છે, ને શરીરાદિ છે તે તેથી વિપરીત જડ સ્વભાવવાળું છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક
એકાગ્ર ચિત્તથી આવું અનુભવ જ્ઞાન પામીને બન્નેના લક્ષણ કહું છું. સકલ કર્મ મલથી રહિત થતાં જે શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે, તે સુખની પૃહા જેમને છે, તેવા અધિકારીને આત્મસ્વરૂપ કહું છું. ૩.
સર્વ દેહમાં–બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, એ ત્રણ પ્રકારે આત્મા છે, તેમાં અંતરાત્માથી પરમાત્માની પ્રાપ્તિ કરવી અને બહિરાત્માને ત્યાગ કરે.
જડ વસ્તુમાં આત્મબુદ્ધિ તે બહિરાત્મા. દેહથી આત્મા જુદો છે, એવી બુદ્ધિ તે અંતરાત્મા, અને નિર્મલ કમરહિત રત્નત્રયી યુક્ત તે પરમાત્મા. એ ત્રણ પ્રકારને આત્મા સર્વ દેહને વિષે રહેલું છે. અભવ્ય જીવમાં નહીં, કેમ કે તેનામાં તે બહિરાત્મા માત્રને સંભવ છે, ત્યારે તે સર્વ દેહમાં વિધા આત્મા હોય એ પણ શી રીતે?
અભવ્યમાં પણ દ્રવ્ય રૂપતાએ કરીને ત્યાં પણ ત્રિધામ સદ્ભાવ ઉત્પન્ન છે. અભવ્ય જીવોમાં અંતરાત્મા અને પરમાત્મત્વ સત્તાએ રહ્યું છે. પણ અભામાં અંતરાત્મા અને. પરમાત્મત્વને આવિર્ભાવ (પ્રગટ ભાવ) થતું નથી. તેથી અભવ્ય. જે પરમાત્મ પદ પામતા નથી, અને મેક્ષમાં જતાં નથી.
અભામાં આવિર્ભવે સદાકાળ બહિરાત્મપણું છે, કારણ કે તેમાં તેવા પ્રકારને સ્વભાવ જ કારણ છે, અભવ્ય. જેમાં પાંચ જ્ઞાનાવરણની ઉપપત્તિ ઘટે છે. કેવલજ્ઞાન, કેવલ દર્શન, અને ક્ષાથીક ચારિત્ર્યની સામગ્રી તેઓને પ્રાપ્ત થવાની નથી, માટે તે અભવ્ય કહેવાય છે. પણ તેઓમાં સત્તાની
Page #187
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક અપેક્ષાએ ત્રિધાત્મનું અભાવપણું ઘટતું નથી, અથવા ભવ્ય રાશિની અપેક્ષા એ સર્વ દેહ એમ કહ્યું છે એમ પણ માની શકાય અથવા પાસેના તેથી દૂર, અને સૌથી દૂર એવા સર્વ ભવ્યને વિષે એ પ્રમાણે ભવ્યાભવ્ય સર્વત્ર ત્રિધાત્મા કહ્યો, ત્યારે શ્રીસર્વજ્ઞ જે પરમાત્મા છે તેનામાં અંતરાત્માને બહિરાત્માના અભાવને લીધે એ વાત ઘટે નહિ, એ શંકા પણ નકામી છે, કેમ કે ભૂત પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ તેમનામાં પણ તે આત્માને વિરોધ નથી, અને ધૃત ઘટની પેઠે સિદ્ધ થાય છે.
જે સર્વાવસ્થામાં પર એ પરમાત્મા થયે તે પૂર્વે પણ બહિરાત્મા, અંતરાત્મા હતા. એ તે ઘનઘટની જેમ સિદ્ધ જ છે. અંતરાત્માનું પણ બહિરાત્મત્વ તથા પરમાત્મત્વ ભૂત ભાવિ પ્રજ્ઞાપન નયાપેક્ષાએ સમજી લેવું.
ત્યારે એ ત્રણમાંથી શાથી શાનું ઉપાદાન કરવું ? શાને ત્યાગ કરે ? તે કહે છે.
પરમાત્માને પામવા અને બહિરાત્માને તજે તે માટે પ્રયત્ન મધ્ય અથવા અંતરાત્માએ કરે. બહિરાત્માને અંતરાત્મા બનતા ત્યાગ. હવે આગળ ત્રણેનું પૃથક લક્ષણ બતાવે છે. ૪.
શરીરાદિને વિષે આત્મબ્રાન્તિ જેને છે તે બહિરાત્મા, ચિત્તદેષરૂપ બ્રાતિરહિત તે અંતરાત્મા અને અતિ નિર્મળ તે પરમાત્મા.
શરીરાદિ એટલે શરીર, વાણી અને મન; તેમને વિષે આત્મબુદ્ધિ જેને થઈ છે તે બહિરાત્મા, ચિત્ત એટલે વિકલ્પ, દેષ
Page #188
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક એટલે રાગાદિ અને આત્મા તે શુદ્ધ ચેતન દ્રવ્ય, તેમાંથી વિભ્રાંતિ એટલે બ્રાન્તિનું દૂર થવું, જતું રહેવું, કે જેને થયું છે, તે અંતરાત્મા. જે ચિત્તને ચિત્ત રૂપે, દેશને દોષને રૂપે આત્માને આત્મારૂપે જાણે છે, તે અંતરાત્મા છે, અર્થાત્ છે ચિત્ત અને દેમાં “આત્મા માનવા રૂ૫ ભ્રાન્તિ જતી રહી છે તે અંતરાત્મા. પરમાત્મા તે કેવા છે, જે સર્વ કર્મ મળ રહિત છે, તે પરમાત્મા છે. તેને ગુણે કહે છે. ૫
નિર્મળ, કેવળ, શુદ્ધ, વિવિકત, પ્રભુ, અવ્યય, પરમેષ્ઠી, પરાત્મા, પરમાત્મા, ઈશ્વર, જિન, નિર્મળ એટલે કર્મમળ રહિત છે. કેવળ એટલે શરીરાદિ સંબંધ રહિત છે. શુદ્ધ એટલે દ્રવ્યકર્મ અને ભાવકર્મરહિત પરમ વિશુદ્ધ છે.
વિવિક્ત એટલે શરીર કમદિના સ્પર્શથી રહિત. પ્રભુ એટલે ઇંદ્રાદિકના સ્વામી છે. અવ્યય એટલે પિતાના સ્વરૂપથી નાશ નહિ થનારા એવા, પરમેષ્ઠી એટલે ઈંદ્રાદિથી વંદનિક તે, જિન એટલે રાગદ્વેષાદિ જીતનારા, પરમાત્મા એટલે સંસારી જીથી જેને ઉકૃષ્ટ આત્મા છે, આદિ અનેક નામધારક પરમાત્મા છે. ૬.
ઈન્દ્રિય દ્વારથી બાહ્ય એવા પદાર્થના ગ્રહણ પ્રતિ કુરણ પામવાથી જે બહિરાત્મા આત્મજ્ઞાનથી પરાક્ષુખ (વંચિત) થઈ એમ જ જાણે છે કે આ દેહ એ જ આત્મા છે અને શરીર તે જ હું છું, એવી તેને બુદ્ધિ થાય છે, તેથી તે શરીરને જ આત્મા માને છે. ૭.
નર એટલે મનુષ્ય તેના દેહમાં રહેલે તે પિતાને
Page #189
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક (આત્માને) નર માને છે, કોણ એમ માને છે કે જે બહિરાત્મા છે તે જ. એ જ રીતે પશુના દેહમાં હોય તે આત્માને પશુ માને છે. ને દેવ શરીરમાં હોય તે દેવ માને છે. ૮.
નરક યોગ્ય દેહુમાં રહ્યો હોય તે તે આત્મા નારકી છું એમ મૂઢ માને છે, પણ પિતાનું જે યથાર્થ સ્વરૂપ તે જાણતું નથી. આત્મા છે તે કર્મની ઉપાધિ વિના નરાદિ રૂપને પોતાની મેળે લેતા નથી, અર્થાત્ તત્ત્વથી કમની ઉપાધિવાળે નથી. માત્ર વ્યવહારમાં તેને કહેવાય છે, જીવને જે મનુષ્યાદિ પર્યાય પ્રાપ્ત થાય છે, તે કર્મોપાવિકૃત છે, કેમ કે કર્મ નિવૃતિ થતાં પર્યાય પણ નિવૃત્તિ પામે છે, અર્થાત્ તે તે પર્યાય જીવને વાસ્તવિક નથી, માટે જ કહેવામાં આવે છે કે, આત્મા તે અનંતાનંત જ્ઞાન શક્તિવાળે છે, અને અનંત વીર્ય શક્તિવાળે છે, એ છતાં શી રીતે જાણી શકાય ? માટે જણાવે છે કે, તે આત્મા સ્વસંવેદ્ય છે અને તે અચળ સ્થિતિવાળે છે. તેના સ્વરૂપને વિનાશ સંભવતો નથી, અર્થાત્ મુક્ત થયા પછી પાછે સંસારમાં આવતો નથી. ૯
મૂઢ અજ્ઞાની બહિરાત્મા અન્યના આત્મા સહિત અચેતન શરીરને પિતાના શરીરની માફક જ ઈન્દ્રિયેના વ્યાપાર તથા વચનાદિ વ્યવહાર કરતાં જોઈ તેને અન્યના શરીરને અન્યને આત્મા માની લે છે.
જેમ બહિરાત્મા પોતાના શરીરને પિતાને આત્મા માને છે, તેવી જ રીતે સ્ત્રી, પુત્ર, મિત્ર આદિના શરીરને, સ્ત્રી, પુત્ર, મિત્રાદિના આત્મા રૂપે માને છે. ૧૦.
Page #190
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક
વિશ્વમ એટલે વિપર્યાસ–મિથ્યાજ્ઞાન, તે થાય છે. કોને થાય છે? તે જે આત્મસ્વરૂપને નથી જાણતા તેઓને. શાથી થાય છે? પૂર્વોક્ત એવા સ્વપર અધ્યવસાયથી. ક્યાં થાય છે? કે દેહને વિષે. શા પ્રકારને વિભ્રમ થાય છે? કે પુત્ર ભાર્યાદિ ગોચર, અર્થાત્ આત્માને ઉપકારક નહિ એવા પુત્ર દારા, ધન, ધાન્યાદિને પિતાનાં ઉપકારક માને છે, પિતાના માને છે, એ ભ્રમ થાય છે, તેમની સંપતિથી સંતોષ માને છે, તેમના વિયેગથી મહા સંતાપ માની પ્રાણ ત્યાગ કરવાને પણ તૈયાર થાય છે. એવા વિશ્વમથી શું થાય તે કહે છે? ૧૧.
તેથી બહિરાત્મામાં અવિદ્યાના સંસ્કાર દઢ થાય છે, તેથી અજ્ઞાની જ જન્માન્તરમાં પણ શરીરને જ આત્મા માને છે. તે વિભ્રમમાંથી બહિરાત્માને સંસ્કાર રૂપ વાસના દઢ થાય છે, તેને અવિદ્યા કહે છે. એનાથી અવિવેકીએ પુનઃ એટલે જન્માંતરે શરીરને જ આત્મા માને છે. એમ માની શું કરે છે. તે કહે છે. ૧૨.
અનાદિકાળથી બહિરાત્માને દેહમાં આત્મબુદ્ધિની ભ્રાન્તિ થઈ છે, અને તે આત્માને પરમાનંદ નહિ પામવા દેતા દેહમાં જ બાંધી રાખે છે, સંસારમાં પરિભ્રમણ કરાવે છે, અર્થાત્ દીર્ઘ સંસાર તાપમાં તપાવે છે, આત્માને જડ જે રાખે છે. જેને આત્મામાં જ આત્મબુદ્ધિ છે એ અંતરાત્મા પિતે પુદ્ગલના સંગથી આત્માને મુક્ત કરે છે અને પરમાત્મા રૂપ બને છે. ૧૩.
Page #191
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક હવે આત્માને દેહ સાથે બાંધી રાખનાર બહિરાત્માના દુવિલાસને અનુશય કરતા
આચાર્ય કહે છે–
પુત્ર, ભાર્યાદિ કલ્પના થઈ. શાને વિષે? દેહને વિષે, આત્મથી થતાં તે કયાં થતાં? દેહને વિષે. અર્થ એ છે કે, પુત્રાદિ દેહને જીવત્વરૂપે માનનારાને મારો પુત્ર, મારી ભાર્યા, ઈત્યાદિ કલ્પના વિકલ્પ પેદા થાય છે. એવાં જે અનાત્મ રૂપ તેના થકી, આત્માને પુત્ર ભાર્યાદિ સંપત્તિને પોતાની માને છે. અહો ! એમ માનનારું જગત વિનાશ પામી રહ્યું છે. અર્થાત્ સ્વરૂપના પરિજ્ઞાન વિના માત્ર બહિરાત્મ થઈ ગયું છે. ૧૪.
હવે કહેલા અર્થને ઉપસંહાર કરી અંતરાત્મા થવાનું કહે છે!
સંસાર દુઃખનું મૂળ કારણ દેહમાં આત્મબુદ્ધિની ભ્રાન્તિ થવી તે જ છે, માટે તે બુદ્ધિને ત્યાગીને અંતરમાં પ્રવેશ કરે. આત્મા આત્મા જ છે. એવી બુદ્ધિ કરવી, અર્થાત્ બહિરાત્મ ભાવ ત્યાગી અંતરાત્મા બનવું. અંતરાત્મા કેવી રીતે બનવું? તત્ત્વ સ્વરૂપને સમ્યફ પ્રકારે સમજ આત્મામાં આત્મબુદ્ધિ કરવી, જડ વસ્તુ તે કદાપિ કાળે પિતા રૂપ થવાની નથી, માટે તે પિતાની નથી એવો નિશ્ચય કરે. ૧૫.
હવે અંતરાત્મા થયેલ જીવ અલભ્ય લાભ પામી, પિતાની બહિરાત્મ વૃત્તિને યાદ કરી ખેદ કરે છે, મત હોઈ આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થયેલ અને ઇન્દ્રિય દ્વારા વિષયમાં આસક્ત થયે એ હું પોતે જ આત્મા છું. શરીરાદિ તે આત્મા નથી એમ પૂર્વે જાણ્યું નહિ, અહો! કેટલી મોટી ભૂલ થઈ?
Page #192
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક અંતરાત્મ થતાં પૂર્વની બહિરાભ ચેષ્ટાથી આત્મા પશ્ચાતાપ કરે છે, અને પિતાનું સ્વરૂપ ઓળખવાથી આત્મા આનંદ પામે છે. ૧૬.
હવે આત્મજ્ઞાનને ઉપાય દર્શાવે છે.
એ પ્રમાણે પુત્ર, ભાર્યા, ધન, ધાન્ય, કુટુંબ, ભેગાદિ બાહ્ય વસ્તુના વાચક શબ્દ માત્ર તેને સર્વથા પ્રકારે તજવા અને તે પછી અંતરવાચાને પણ અશેષપણે તજવી, અર્થાત્ જેથી અહંતા સિદ્ધ થાય છે તેવી વાચા માત્ર તજવી. એટલે હું સુખી, હું દુઃખી, આ મારું, આ તારું ઈત્યાદિ અંતરવાચા પણ તજવીઆ જે બાહ્ય અને આંતર ત્યાગ રૂ૫ વેગ કહ્યો, તે કરવાથી આત્માની સ્થિરતા રૂપ એ સમાધિ વેગ થાય કે સંક્ષેપમાં આત્મસ્વરૂપ પ્રકાશક તે યોગ જલદીથી બને છે. અત્રે ગ્રંથકર્તાએ ઉત્તમ સમાધિ લેગ બનાવે છે. ચિત્તવૃત્તિ નિરોધ લક્ષણ સધાધિનું રહસ્ય પ્રાદુર્ભાવ પામે છે, અંતરવાચાને તજવી તે રાગનું લક્ષણ છે, તેને પણ અંતરભાવ અત્રે આ ભાવાર્થમાં થાય છે. ૧૭.
રૂપ એટલે શરીરાદિ રૂપ જે દેખાય છે અર્થાત્ ઈન્દ્રિ દ્વારા મારાથી જણાય છે, તે તે અચેતન છે, એટલે હું તેને જે કાંઈ કહું તે તે સમજવાનું નથી. અને વાત કરવાને વ્યવહાર તે જે જાણે તેની સાથે ઘટે, જાણનાર તે આત્મા છે, તે તે તે દશ્ય નથી, ઈન્દ્રિાયાદિથી ગ્રાહ્ય નથી, એમ છે ત્યારે તેની સાથે બેલિવું ? આ પ્રકારે બાહ્ય વિકલ્પ તજાવી આંતર્વિકલ્પ તજવાની યુક્તિ કહે છે. ૧૮.
છે. ૧૨
Page #193
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક પર એટલે ઉપાધ્યાય ગુરૂ આદિ તે મને પ્રતિપાદન કરે, જ્ઞાન આપે અને હું શિખ્યાદિને પ્રતિપાદન (શિક્ષણ આપવું.) કરવા બેસું, તે બધી મારી ઉન્મત્ત (પાગલપણું) ચેષ્ટા જ છે, મેહ માત્રને લઈને એ આખું વિકલ્પ જાળ પ્રવર્તે છે, એમ કેમ કહો છે! તે કે હું તે કેવળ નિર્વિકલ્પ છું, વચન વિકલ્પ વડે હું અગ્રાહ્ય છું. ૧૯.
તે જ વિકલ્પાતીત સ્વરૂપનું નિરૂપણ કરે છે, જે શુદ્ધાત્મ સ્વરૂપ, અગ્રાહ્ય એવું જે કર્મોદય નિમિત્ત ક્રોધાદિ સ્વરૂપ તેને ગ્રહનું નથી, અર્થાત્ આત્મસ્વરૂપે માનતું નથી, અને ગ્રાહ્યને (ગ્રહણ કરવાને) એટલે નિરંતર સિદ્ધ એવા પિતાને અનંત જ્ઞાનાદિ સ્વરૂપને તજતું નથી. આવું જ શુદ્ધાત્મ સ્વરૂપ તે શું કરે છે? શું જાણે છે?
ચેતન અચેતન–સર્વને જાણે છે, દ્રવ્ય પર્યાયાદિ સર્વ પ્રકારે સર્વને જાણે છે, આવું જ રૂપ તે સ્વસંવેદ્ય-સ્વસંવેદન ગ્રાહ્ય સ્વરૂપ તે હું આત્મા છું. એવા સ્વરૂપ પરિજ્ઞાન પૂર્વે મારું ચેષ્ટિત સ્વરૂપ કેવું હતું તે કહે છે. ૨૦.
જેને એક થાંભલે જોતાં આ પુરુષ છે. એવી ભ્રાન્તિ થઈ છે, તે પુરુષ થાંભલા પ્રતિ જેવી ચેષ્ટા કરે છે, તેવી જ મારી પણ ચેષ્ટા હતી. તેના પ્રતિ? તે કહે છે કે, દેહાદિ પ્રતિ, શા કારણથી ? આત્મવિશ્વમથી, અર્થાત્ દેહાદિને આત્મ રૂપે માનવાના ભ્રમથી. ક્યારે ? પૂર્વ એટલે કે ઉક્ત પ્રકારે આત્મસ્વરૂપના પરિજ્ઞાન પૂર્વ. ૨૧. નોંધ – પ્રતિપાદન–શીખવું અને શીખવવું.
Page #194
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક - હવે આત્મજ્ઞાન થતાં મારી ચેષ્ટા કેવી છે તે કહુ છું.
સ્થાણુને પુરુષ માનીને તેના પ્રતિ જે ચેષ્ટા થતી હતી, તે જ્યારે સ્થાણુ તે પુરુષ છે એવી ભ્રન્તિ મટી ગઈ, ત્યારે જેમ સ્થાણુને સ્થાણુરૂપે જાણવા રૂપે પ્રવૃત્તિ થઈ અર્થાત્ પુરુષ ગ્રહજનિત ઉપકારાપકારરૂપ પ્રવૃત્તિ અટકી.
તે જ પ્રમાણે દેહમાં થતે આત્મબુદ્ધિને ભ્રમ નષ્ટ થવાથી તેવી જ ચેષ્ટાવાળે થયે છું દેહાદિ પ્રત્યે. ૨૨.
આત્મામાં પુરુષ લિંગ નથી, કે સંખ્યા પણ નથી, એ બતાવવા તથા આત્માનું સ્પષ્ટ સાધારણ સ્વરૂપ બનાવવા કહે છે.
જે ચૈતન્ય સ્વરૂપથી આત્મામાં સ્વસંવેદન સ્વભાવ વડે અનુભવાઉં છું. કેને? આત્માને. ક્યાં ? આત્મા વિષે-સ્વરૂપને વિષે, તે જ હું છું, નપુંસક, સ્ત્રી કે પુરુષ હું કાંઈ નથી, તેમ જ એક બે કે બહુ પણ હું નથી, કેમ કે સ્ત્રીત્વાદિ ધર્મ છે તે તે કર્મોત્પાદિ તે દેહ સ્વરૂપના છે. ૨૩.
જે આત્મ રૂપે હું અનુભવાઉં છું તે કેવો છે તે કહે છે –
જે શુદ્ધ સ્વસંવેદનના અભાવે અર્થાત્ અનુભવ ન હતું ત્યારે હું સુખ હતા, અર્થાત્ પદાર્થ પરિજ્ઞાનાભાવ લક્ષણ નિદ્રામાં ગાઢ લપેટાયેલું હતું, અને જેના સદૂભાવે એટલે જે સ્વરૂપને અનુભવ થતાં વિશેષે કરીને જાગેલ છું, તે જ સ્વરૂપ
Page #195
--------------------------------------------------------------------------
________________
જ.
સમાધિશતક હું છું. હું બાહ્ય ઈન્દ્રિયે વડે અગોચરપણાથી કથન કરવાને અશક્ય અને સ્વસંવેદન જ્ઞાન વડે ગ્રાહ્ય છું. ૨૪.
સ્વરૂપને જાણનારને રાગાદિ ક્ષીણ થયેલા હોવાથી કવચિત પણ શત્રુ-મિત્ર વ્યવસ્થા રહેતી નથી તે દર્શાવે છે –
અહીં જ અર્થાત્ આ જન્મમાં જ, જ્ઞાન સ્વરૂપ સર્વ પરભાવથી રહિત એવા નિર્મળ આત્માને જાણનાર પુરુષના રાગ-દ્વેષાદિ દોષોને નાશ થાય છે. શાથી ક્ષીણ થાય છે? તે ઉત્તરમાં સમજવું કે આત્માને તત્વથી જાણવાથી, યથાવત્ આત્મસ્વરૂપ જાણવાથી, રાગાદિ ક્ષીણ થયા તેથી મારે શત્રુ કે મિત્ર રહેતા નથી. ૨૫.
તથાપિ કોઈ એમ શંકા કરીને કહે છે ભલે તું બીજા કોઈને શત્રુ મિત્ર ન હોય તે પણ બીજા કોઈ તે તારા શત્રુમિત્ર હશે ને? તે શંકાનું સમાધાન કરે છે
અંતર આત્મા સમાધાન કરે છે કે અજ્ઞાની અને તે મારા આત્માને દેખતા-જાણતા નથી. મારું આત્મસ્વરૂપ તે અતીન્દ્રિય હોવાથી તેમની ઈન્દ્રિયોને અગોચર છે, તેથી તેઓ મારા વિષે શત્રુ મિત્રની કલ્પના કેવી રીતે કરી શકે? તેઓ તે મારા જડ શરીરને જ દેખે છે. શરીરથી ભિન્ન એ આત્મા તે દેખાતું નથી, તે ભલે તેઓ મારા શરીરને શત્રુ-મિત્ર માને. મારા આત્માને તેથી શું?
જ્ઞાનીજને મારા શુદ્ધાત્મ સ્વરૂપને યથાવત્ જાણતા
Page #196
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક
હેવાથી તેમનામાં રાગ-દ્વેષાદિને અભાવ છે, તેથી મારા પ્રત્યે તેમનામાં શત્રુ-મિત્રાદિ ભાવ કેમ સંભવે? ર૬.
હવે અંતરાત્મા બહિરાત્માને ત્યાગ કરે તે પછી પરમાત્મા પ્રાપ્તિને શું ઉપાય તે બતાવવા કહે છે.
એ પ્રમાણે બહિરાત્માને તજીને અંતરાત્મામાં સ્થિર થયેલાએ સર્વ સંકલ્પ વર્જિત પરમાત્માની પૂર્વોક્ત પ્રમાણે ભાવના કરવી. અંતરાત્મ પદ પ્રાપ્ત કરે છd, બહિરાત્માને ત્યાગ કરી, અંતરાત્મા પરમાત્માની ભાવના કરે. કેવા પ્રકારના પરમાત્મા છે?
તે કહે છે કે, સર્વ સંક૯૫ વર્જિત છે, અથવા સર્વ સંકલ્પને ત્યાગી પરમાત્માને ભાવે તે પરમાત્મા થાય છે, જે જેનું ધ્યાન કરે, તે તે થાય છે. ર૭.
હવે ભાવનાનું ફળ કહે છે
પરમાત્માપદની ભાવના ભાવતા રહેવાથી સેહમ એ જ છું. “હું જ પરમાત્મા સમાન આત્મા છું.” એવા સંસ્કાર પ્રાપ્ત થાય છે, ગ્રહણ થાય છે. એ પ્રમાણે વારંવાર તેને અભ્યાસ કરતા રહેવાથી તે સંસ્કાર દઢ થઈ જાય છે, ત્યારે આત્મસ્થિતિને પ્રાપ્ત કરે છે, સ્વસ્વરૂપમાં સ્થિર થાય છે. ૨૮.
મૂહાત્મા તે બહિરાત્મા. જ્યાં શરીર, પુત્ર, કલત્ર, ધન, ધાન્ય આદિ ઉપર વિશ્વાસ કરે છે, એ સર્વ વસ્તુઓ મારી છે, હું એ વસ્તુથી ભિન્ન નથી, એમ અભેદ બુદ્ધિ અશુદ્ધ
Page #197
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક પરિણામથી ધારણ કરે છે, તેનાથી કઈમેટ ભય નથી, તથા પરમાત્મ સ્વરૂપની રમણતા, લીનતાથી જે ભય કરે છે, પરંતુ તેનાથી બીજું કંઈ અભય સ્થાન નથી, અથવા અજ્ઞાની જીવ પરમાત્મ સ્વરૂપમાં પ્રવૃત્તિ કરતાં ભય પામે છે, પરંતુ તત્વ દષ્ટિથી વિચારતા આત્મધ્યાન, આત્મજ્ઞાન, આત્મરમણતા, આત્મસ્થિરતા એ જ અનંત સુખના સ્થાને છે, તે જ પરમ અભય સ્થાન છે. પરંતુ તે અભય સ્થાનને અજ્ઞાની ન તે જાણી શકે છે, અને ન તે પામી શકે છે. ૨૯ | સર્વ ઈન્દ્રિયોને સંયમ કરી સ્થિરભૂત અંતરાત્મા વડે ક્ષણમાત્ર જોતાં જે જણાય છે, તે જ પરમાત્મ તત્વ છે. પિત. પિતાના વિષયમાં પ્રવર્તતી સર્વ ઈન્દ્રિયને નિરોધ કરી, મૂળમાં કહ્યા પ્રમાણે સંયમ કરીને, સ્થિરાત્માથી જોતાં જે ચિદાનંદ સ્વરૂપ પ્રતિભાસે છે તે જ પરમાત્માનું સ્વરૂપ છે. ૩૦.
જે પરમાત્મા તે જ હું, અને જે હું તે જ પરમાત્મા, એટલે હું જ જે પરમ એટલે પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ આત્મા છે, તે જ હું છું, અને જે સ્વસવેદન પ્રસિદ્ધ હું, એ નિશ્ચયનું સ્થાન અંતરાત્મા છું, ત્યારે મારો અને પરમાત્માને આ અભેદ છે, એટલે હું જ મારે પિતાને ઉપાસ્ય છું, બીજા કોઈની આરાધનાની મારે જરૂર નથી એવી સ્થિતિ છે. એટલે આરાધ્યા રાધકની વ્યવસ્થા એ પ્રમાણે છે, તે જ બતાવવા કહે છે. ૩૧.
હું જે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાથિકનયથી શુદ્ધ તે મારા આત્માને જ પ્રાપ્ત છું, તે સ્વરૂપે હું ત્રિકાલમાં અખંડપણે સત્તાએ છું. મારા આત્માને શપશમ ચેતના યોગે, વિષમાંથી
Page #198
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક
૧૭ ખેંચી, પિતાના અબાધિત સહજ સ્વભાવને પ્રાપ્ત છું. હું મારા જ્ઞાનગુણમય આત્મમાં પરમ આનંદ વડે પરિપૂર્ણ છું. ૩૨.
આત્માને શરીરથી જે અભિન્ન જાણે છે, તેને પ્રતિ કહે છે.
જે દેહથી આત્માને પૂર્વોક્ત પ્રકારે ભિન્ન જાણતો નથી, તથા અવ્યય એટલે અપરિત્યક્તાનંત ચતુષ્ટ સ્વરૂપવાળે જાણતા નથી, તે બહિરાત્મા મિથ્યાત્વી જીવાત્મા મેક્ષ પામી શકો નથી. શું કરવા છતાં પણ નથી પામત? પરમ તપ તપ્યા છતાં પણ મેક્ષ પામતે નથી, અરે! પરમ તપ કરવાથી તે મનને મહાકલેશ થાય છે, ત્યાં તેનાથી નિર્વાણ પ્રાપ્તિને સંભવ જ શાને ? ૩૩.
આત્મા અને દેહના અંતર એટલે ભેદનું જ્ઞાન થવાથી જે અક્ષય આનંદ થાય છે, તેનાથી તૃપ્ત એટલે અત્યંત સુખી મુનિરાજ બાર પ્રકારના તપથી ઘર દુષ્કૃત ભેગવવા છતાં પણ ખેદ પામતા નથી. ૩૪.
જેનું આત્મરૂપ સરેવરમાં મન રૂપ જળ તે રાગદ્વેષ રૂપ કલેલથી એટલે જેનું મન કલુષતા, ચંચળતાને ધારણ કરતું નથી. ચંચળતાને નાશ થવાથી જ મન સ્થિર થાય છે. રાગદ્વેષાદિને નાશ થવાથી મન શુદ્ધ થાય છે, એવી રીતે જેનું મન શુદ્ધ સ્થિર હોય તે જ આત્માને અનુભવ પામી શકે, બીજા કોઈ અન્યને અનુભવ થતું નથી. ૩૫.
તત્વ તત્વ કહે છે તે શું ? તે હવે બતાવે છે –
Page #199
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક અવિક્ષિપ્ત એટલે રાગાદિ રૂપે અપરિણત એવું જે નિશ્ચલ મન તે તે આત્મતત્વ અર્થાત્ આત્માનું યથાર્થ સ્વરૂપ અને તેથી વિપરીત આત્મબ્રાન્તિ માટે અવિક્ષિપ્ત મનને આશ્રય કર, મનને સદા અવિક્ષિપ્ત જ રાખવું, વિક્ષેપ પામવા દેવું નહિ, મનને વિક્ષેપ શાથી થાય છે, અને અવિક્ષિપ્ત કેમ થાય તે કહે છે. ૩૬.
શરીરાદિ જગતના માયિક પદાર્થોને પવિત્ર, સ્થિર તથા આત્મરૂપ માનવા તે અવિદ્યા, તેને અભ્યાસ એટલે પુનઃ પુનઃ તે માયિક પદાર્થોમાં પ્રવૃત્તિ, અને તે પ્રવૃત્તિથી પેદા થયેલા સંસ્કાર એ વાસના, તેને કરીને અવશ એટલે વિષયેન્દ્રિયાધીન થયેલ મન વિક્ષેપતાને પામે છે, ને તેનું તે જ મન જ્ઞાન સંસ્કારથી એટલે આત્માને શરીરાદિ થકી ભિન્ન જાણવા રૂપ પુનઃ પુનઃ અભ્યાસથી, સ્વતઃ એટલે પિતાની જ મેળે, આત્મસ્વરૂપ તત્વમાં અવિક્ષિપ્ત હેઈ સ્થિર થાય છે. ૩૭.
અવિક્ષેપનું ફળ બતાવવા કહે છે –
અપમાન એટલે પિતાના મહત્વનું ખંડન. અવજ્ઞા, એટલે તિરસ્કાર, મદ, ઈર્ષા, માત્સર્ય, આદિ તે જેના વડે ચિત્તને વિક્ષેપ થાય, અર્થાત્ રાગાદિ પરિણામ થાય, તેને તે વિન્ન કરે છે, ને જેના ચિત્તને વિક્ષેપ થતું નથી, તેને તેમાંનું કાંઈ પણ થતું નથી, દોષયુક્ત ચિત્ત તે જ સંસાર છે. ૩૮.
અપમાનાદિન અપગમને ઉપાય કહે છે –
મેહનીય કર્મોદયથી જ્યારે તપસ્વીને આત્મામાં રાગદ્વેષ ઉત્પન્ન થાય ત્યારે બાહ્ય વિષયથી વ્યાવૃત્ત (પાછા હઠી) કરેલા
Page #200
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક આત્માએ આત્માના સ્વરૂપની ભાવના કરવી, જેથી ક્ષણવારમાં જ રાગદ્વેષાદિની નિવૃત્તિ થઈ જાય છે. ૩૯.
પિતાના કે પરના શરીર પર મુનિને પ્રેમ (ગ) હેય, તે ત્યાંથી દેહી એટલે આત્મા, આત્માએ વિવેક જ્ઞાને કરી તેને ત્યાગ કરે, પછી તે શરીર કરતાં ઉત્તમ શરીર એટલે ચિદાનંદ રૂપી-આત્મા રૂપી શરીર તે ઉપર પ્રેમ લગાડે તે પણ અંતરદષ્ટિથી પ્રેમ આત્મારૂપી કાયામાં લગાડે એમ થવાથી પૂર્વને જે કાય અને તે દૂર થાય છે. ૪૦.
તેમ થવાથી શું થાય તે કહે છે?
શરીર, મન, વાણીમાં આત્મબુદ્ધિથી ઉત્પન્ન થયેલ વિશ્વમ, અને વિશ્વમથી ઉત્પન્ન થયેલ અનેક પ્રકારનાં દુઃખે, તે આત્મજ્ઞાનથી નાશ પામે છે, આત્મજ્ઞાન અર્થે યત્ન નહિ કરનારાએ ઘોર મહા કલેશકારક તપ કરવા છતાં પણ મુક્તિપદને પામતા નથી. ૪૧.
દેહ તે જ આત્મા, એમ જેની બુદ્ધિ વર્તે છે, તે બહિરાત્મા શુભ, અને સુંદર શરીર, દિવ્ય વિષયભોગ અને સ્વર્ગના ભેગ ઈચ્છે છે. અંતરાત્મા તત્ત્વજ્ઞાની છે. તે શરીર ભેગાદિ થકી છૂટવાને ઈચ્છે છે. અને આત્મામાં સ્થિર થવા ઈચ્છે છે. જ્ઞાની અને અજ્ઞાનીની દૃષ્ટિમાં આકાશ અને પાતાળ એટલે તફાવત છે. અજ્ઞાની જેથી બંધાય છે, તેથી જ્ઞાની છૂટે છે. કર.
પરત્ર એટલે શરીર, મન, વાણું, આદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિવાળે બહિરાત્મા સ્વાત્માથી ચુત થઈ, આત્માને
Page #201
--------------------------------------------------------------------------
________________
૨૦
સમાધિશતક
કર્મબંધનથી બાંધે છે, પણ જ્ઞાની આત્મામાં જ અહંવૃત્તિ ધારણ કરવાથી શરીરાદિકથી રહિત થઈ મુક્તિપદ પામે છે. ૪૩.
દશ્યમાન જે શરીરાદિ તે સ્ત્રીલિંગ, પુરુષલિંગ, અને નપુંસકલિંગ એ ત્રણ લિંગ વિશિષ્ટ તેને મૂઢ એટલે બહિરાત્મા, આત્મા જાણે છે. અને દશ્યમાનથી જુદે થઈ, બધ પામેલે અંતરાત્મા તે શબ્દવર્જિત અરૂપી આત્મતત્વને આત્મરૂપે જાણે છે, સ્વીકારે છે. ૪૪.
આત્મ તત્વને જાણવા છતાં પણ તેમજ વિવિક્ત એટલે શરીરાદિથી ભિન્ન એ પ્રમાણે આત્માની ભાવના કરવા છતાં પણ પૂર્વ અવસ્થામાં જે વિશ્વમ તે તેના સંસ્કારથી ફરીથી બ્રાતિ પામે છે, માટે આત્મસ્વરૂપને દઢ સ્થિર ઉપગ રાખે કદાપિ પર વસ્તુમાં આત્મબ્રાન્તિ થઈ જાય તે પણ પુનઃ આત્મસ્વરૂપ સંભાળી, આત્મસ્વરૂપમાં રમણતા કરવી. ૪૫.
આ શરીરાદિ જે દશ્ય વસ્તુ તે તે સર્વ જડ છે, તેથી રેષ–તેષાદિને જાણતું નથી, ને જે ચેતન છે, તે આત્મ સ્વરૂપ ઈન્દ્રિયોથી ગ્રહણ થતું નથી, એમ છે ત્યારે ક્યાં રેષતેષ કરે? કેમકે તેને વિષય કેઈ પણ ઘટતો નથી, માટે ઉદાસીન વૃત્તિ ધારણ કરું છું. ૪૬.
મૂઢ બહિરાત્મા બાહ્ય વસ્તુને ત્યાગ અને ગ્રહણ કરે છે, આત્માથી ભિન્ન વસ્તુમાં ઠેષ થતાં તે વસ્તુને અભિલાષાના અભાવને કારણે મૂર્ખ તેને ત્યાગ કરે છે, વળી તેમાં જ પાછો રાગ પ્રગટ થતાં ગ્રહણ કરે છે, અને અંતરાત્મા અધ્યાત્મમાં
Page #202
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક
ત્યાગ ગ્રહણ કરે છે, એટલે અંતરાત્મા અંતરમાં રહેલા રાગ, દ્વેષ, કર્માદિ તેને ત્યાગે છે, અને અનંત જ્ઞાન, અનંત દર્શનાદિ પિતાના ગુણોનું ઉપાદાન (ગ્રહણ) કરે છે. અને જે કર્મ રહિત સિદ્ધાત્મા છે તેમને બાહ્ય કે અંતરથી ત્યાગ કે ગ્રહણ નથી, કારણ કે સ્વરૂપમાં જ સ્થિત છે. ૪૭.
આત્માને (ભાવમનની) જોડે તેની સાથે અભેદ કરે) અને વાણી તથા કાયાથી વિદ્યુત ભિન્ન) કરે, કાયા અને વાણીથી આત્માને એટલે જુદો પાડે કે તેને અભેદ થાય નહિ. વચન તથા કયા દ્વારા વ્યાપાર થતા પુગળના છે, એમ મનથી વિચારી મન દ્વારા તેને સંબંધ છેડ, અને મનને આત્માભિમુખ કરવું. આમ મન અને આત્માનું ઐક્ય સાધવું એ શાન્તિને માર્ગ છે.
ભવ્ય પ્રાણી વચન અને કાયાની રતિ છેડીને જે આત્મચિંતનમાં મનને જોડે, આત્મભાવના સિવાય મનને અન્યમાં જવા દે નહિ તે અંતરમાં શુભ વાસના પ્રગટે અને તે આત્મગુણના અનુભવને જોડી આપે છે. તે માટે અત્મિજ્ઞાનીએ આત્મામાં જ મનને લય કરે. મન હાથી કરતાં પણ વધારે મસ્તાન છે, એકદમ બાહ્ય વિષમાં મર્કટની જેમ ચંચળ ભટકતું ચિત્ત વશ કરી શકાય નહિ. શનૈઃ શનૈઃ આત્મામાં જોડવું, એમ કરવાથી સંકલ્પ વિકલ્પની જાળ નાશ પામશે, અને અનુભવ રૂપ સૂર્ય હૃદયમાં પ્રગટશે તેથી આત્માની અનંત રિદ્ધિ આત્માને મળે છે, અર્થાત્ આત્મા તે પરમાત્મા સ્વરૂપે થાય છે. ૪૮.
Page #203
--------------------------------------------------------------------------
________________
૨૨
સમાધિશતક દેહમાં આત્મ બુદ્ધિ કરનાર બહિરાત્મા સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ સમુહરૂપ સંસારને વિશ્વાસલાયક અને રમણીય માને છે, તેને સંસારમાં જ આનંદ આવે છે ત્યાં જ તેની આસક્તિ છે,
જ્યારે સમ્યમ્ દષ્ટિ અંતરાત્માને એ સર્વ સંસારિક પર પદાર્થોમાં વિશ્વાસ કે આસકિત કેમ સંભવે? અર્થાત્ અંતરાત્મા સંસારી પદાર્થોમાં લુબ્ધ થતાં નથી. ૪૯.
અંતરાત્માએ આત્મજ્ઞાનથી ભિન્ન એવા બીજા કોઈ કાર્યને લાંબા સમય મનમાં ધારણ કરી રાખવું નહિ. સ્વપરના ઉપકાર માટે કદાચ વચન તથા કાયાથી કંઈ કરવું પડે તે તે અનાસક્ત ભાવે કરવું. અંતરાત્મા મુમુક્ષુએ પિતાને અધિક સમય આત્મચિંતનમાં જ વ્યય કરે. સ્વપરના ઉપકારને કારણે કંઈ પણ કાર્ય કરવું પડે છે તે અનાસક્ત ભાવે જ કરવું. ૫૦.
જે શરીરાદિક પદાર્થો ઈન્દ્રિય વડે હું જોઉં છું તે મારું સ્વરૂપ નથી, હું તે અરૂપી છું, ઇન્દ્રિયે તેને ગ્રહણ કરી શકતી નથી, બાહ્ય ઈન્દ્રિયાને સ્થિર કરીને અંતરમાં સ્વયંવેદનથી–સ્વાનુભવથી જે તિ દેખું છું તે જ આત્માસ્વરૂપ છે, તે આનંદમય જ્ઞાન પ્રકાશ હું છું, તે જ મારું વાસ્તવિક સ્વરૂપ છે. જે બાહ્ય વસ્તુમાં સુખ માની આત્મજ્ઞાનથી વિમુખ થઈ ઉપરથી નદી, દેવમંદિર વગેરેને તીર્થમાની તેને જ તરવાને એકાંત ઉપાય માને છે તે અજ્ઞાન છે. ૫૧.
જેણે આત્મભાવનાને હમણાં જ અભ્યાસ શરૂ કર્યો હોય તેને તેના જૂના અભ્યાસને લીધે બાહ્ય વિષયમાં સુખ
Page #204
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક દેખાય, અને આત્મસ્વરૂપની ભાવના ભાવવામાં કષ્ટ, દુઃખ લાગે, પરંતુ આત્મસ્વરૂપને યથાર્થ રીતે જાણીને તેને અભ્યાસ વધતા અને મન સુદઢ થતાં, તેને બાહ્ય પદાર્થો સુખરૂપ લાગતા નથી. તેને કેવળ આત્મ ચિંતનમાં સુખને અનુભવ થાય છે, માટે આત્મચિંતનને અભ્યાસ કરતાં રહેવું જોઈએ. પર.
આત્મતત્વને વિષે બોલવું અર્થાત્ તેની પારકા આગળ વાત કરી તેની સિદ્ધિ કરવી, તેમ જ જેઓએ આત્મ સ્વરૂપ જાણ્યું છે, તેમને આત્મતત્વની પૃચ્છા કરવી અને આત્મતત્ત્વનું જ્ઞાન સંપાદન કરવું, તેની જ ઈચ્છા રાખવી અર્થાત આત્મતત્વને જ પરમાર્થ સત્ય માનવું, અને આત્મ સ્વરૂપમાં જ નિમગ્ન થવું. એમ કરવાથી બહિરાત્મ બુદ્ધિ સ્વરૂપ, જે અવિદ્યા તેને ત્યાગ થાય અને વિદ્યામય જે પરમાત્મા સ્વરૂપ તે પ્રગટ થાય. ૫૩.
વાણી અને શરીરને આત્મા જાણવારૂપ જેને બ્રાતિ. છે તે બહિરાત્મા તે વાણી અને શરીરને આત્મા જાણે યથાર્થ આત્મસ્વરૂપને જાણનાર તે શરીર અને વાણીથી છે, પરંતુ આત્માને પૃથક એટલે પરસ્પર ભિન્ન બરાબર જાણે છે. ૫૪.
આ પ્રમાણે ન જાણનાર મૂહાત્મા જેમાં આસક્ત છે, તેમાંનું કશું તેને દુઃખ આવતા કામ આવતું નથી. તે કહે છે –
ઈન્દ્રિયેના વિષયોમાં એક પણ વિષય એ નથી કે જે આત્માને હિતકર હોય, તે પણ અજ્ઞાની બહિરાત્મા ચિરકાળના મિથ્યાત્વના સંસ્કારથી તેમાં આસક્ત રહે છે, પાંચ ઇન્દ્રિયના
Page #205
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક વિષયે ક્ષણભંગુર છે, પરાધીન છે, વિષમ છે, દુઃખરૂપ છે, અને તે આત્માને હિતકર નથી. છતાં મહાસક્ત જીવ એ વિષયની પ્રાપ્તિમાં જ સંલગ્ન રહે છે, અહો ! તે જ અતિ ખેદને વિષય છે. પપ.
અનાદિકાળથી બહિરાત્માઓ સૂતેલા છે, અર્થાત્ સમતિ, વિના તથા આત્મજ્ઞાન વિના નિગોદાદિકમાં અતીવ જડતાને પામ્યા છતાં સૂઈ રહ્યા છે. તે જીવેને ગાઢ મિથ્યાત્વ રૂપ નિદ્રાની લહેરીએ એવી તે આવી રહી છે કે તે બિચારા કશું પણ સમજી શકતા નથી, કદાપિ દેવગે સંજ્ઞા પામી જાગે છે તે હું અને મારું એમ માનતા જ જાગે છે, તે હું અને મારું એ અધ્યાસ પણ પિતાના આત્માથી ભિન્ન એવી વસ્તુઓમાં ધારણ કરે છે, અર્થાત્ સ્ત્રી-પુત્રાદિ પરપદાર્થોને પિતાના માને છે અને અનાત્મ જે શરીર તેને હું હું એમ માને છે, એવા બહિરાત્માને અધ્યાસ બ્રાન્તિવાળ વતે છે. ૫૬.
માટે બહિરાત્મરૂપ તજીને સ્વ-પર દેહને આ પ્રમાણે જે –
જેમાં પિતાને આત્મા રહે છે, તે શરીરને અનાત્મ બુદ્ધિથી જેવું, અને પરના દેહને પણ અનાત્મબુદ્ધિથી જોતાં રહેવું, આત્મસ્વરૂપમાં જેણે સ્થિતિ કરી છે, એવા ભવ્ય પુરુષે આ પ્રમાણે સદાકાળ પ્રવૃત્તિ કરવી, તેથી અંતરમાં ઉપગ સહેજે પ્રગટશે. ૫૭.
મૂહાત્માને તે શા માટે બતાવવામાં આવતું નથી, કે તે પણ જાણે, એન પુછનારને કહે છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક
૨૫ મને એટલે આત્મસ્વરૂપને જે મૂહાત્મા છે તે, જેમ કહા વિને જાણતા નથી, તેમ કહ્યા છતાં પણ જાણતા નથી, તે તેવા પ્રતિ કહેવાને તેમને બંધ કરવાનો પ્રયત્ન વ્યર્થ છે. ૫૮.
વળી જે વિકલ્પાદિકરૂઢ આત્મસ્વરૂપ અથવા દેહાદિ જેને બોધ કરવા ઇચ્છું છું, તે તે હું નથી, તે સ્વરૂપ હું આત્મા નથી. હું તે સ્વસંવેદ્ય ચિંદાનંદ સ્વરૂપ આત્મા છું, તે અન્યને ગ્રાહ્ય નથી, કેમ કે આત્મા તે સ્વસંવેદન ગ્રાહ છે, તેથી બીજાને શો બંધ કરું? ૫૯.
જે બહિરાત્મા છે તે બાહ્ય વસ્તુ શરીરાદિમાં સુખ માને છે, જ્યાં સુધી અંતર આત્મતિ હંકાએલી છે અર્થાત્ મેડથી જ્ઞાનતિ અભિભૂત છે, માટે તેને પરવસ્તુમાં જ સુખ ભાસે છે. અને તેમાં જ રતિ અનુભવે છે, તે મૂહાત્માની અજ્ઞાન મેગે એવી દશા થઈ રહી છે, અને જેની આંતરતિ પ્રકાશિત થયેલી છે, તે પ્રબુદ્ધાત્મા આત્મસ્વરૂપમાં જ સુખ આનંદ માને છે. તે બાહ્ય વસ્તુઓમાં સ્વને પણ આનંદ માનતા નથી, બાહ્યમાં સુખ નથી, એવી તેની દઢ ભાવના નિશ્ચયને ભજનારી થાય છે. ૬૦.
તેવા પુરુષને બાહ્ય શારીરાદિ પર રાગ રહેતું નથી તે કહે છે – - શરીરે સુખ-દુઃખને જાણતા નથી, કારણ કે તે જડ છે તે પણ બહિરાત્મા શરીરાદિના ઉપર નિગ્રહ બુદ્ધિ અને અનુગ્રહ બુદ્ધિ કરે છે, કેષના વશથી શરીરાદિને ભૂખ્યા રાખવા, ફાંસી ખાવી, પંચાગ્નિ સાધના કરવી તે આદિથી પીડા કરે છે અને
Page #207
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક રાગના વશથી કંકણુ, ભૂષણદિની શેભા કરવી, સારા સારા વસ્ત્રોથી શણગારવું આદિ કૃત્યથી અનુગ્રહબુદ્ધિ શરીરાદિમાં રાખવી તે, જ્યાં સુધી શરીરાદિને વિષે આત્મબુદ્ધિ રાખી પ્રવૃત્તિ કરવી, ત્યાં સુધી સંસાર છે. ૬૧
ને તેને અભાવ થતાં મુક્તિ થાય તે બતાવે છે –
સ્વબુદ્ધિ એટલે આત્મબુદ્ધિથી કાયા, વાણી અને ચિત્ત એ ત્રણે ને જ્યાં સુધી અભેદ સમજે, તેને આત્માના અંગ સમજે ત્યાં સુધી સંસાર અને તેમના ભેદને અભ્યાસ એટલે મન, વચન, શરીરથી, આત્મા ભિન્ન છે, એવા નિશ્ચયપૂર્વકને અભ્યાસ થતાં મેક્ષ થાય છે. ભેદ જ્ઞાની આત્મા સ્વહિત સાધી માનવજન્મને સફળ કરે છે. ૬૨.
ઘન એટલે જાડું વસ્ત્ર પહેરવાથી પિતે જાડે થાય છે એમ બુદ્ધિજન માનતું નથી, એમ શરીર જાડું થતાં અંતરાત્મા પણ આત્મા જાડે થાય છે એમ માનતા નથી. ૬૩.
વસ્ત્ર જીર્ણ થતાં બુદ્ધજન શરીર જીર્ણ થયું માન નથી, તેમ સ્વદેહ જીર્ણ થતાં અંતરાત્મા પિતાના આત્માને જીર્ણ થયેલ માનતું નથી. ૬૪.
વસને નાશ થતાં બુદ્ધિમાન પુરુષ પિતાનાં શરીરને નાશ થયે માનતા નથી, તેવી રીતે અંતરાત્મા પિતાનાં શરીરને નાશ થવાથી પિતાના આત્માને નાશ થયે માનતા નથી. દા.
વસ્ત્ર લાલ રંગનું હોય તે બુદ્ધિમાન પિતાના શરીરને લાલ રંગનું માનતું નથી, તેવી રીતે અંતરાત્મા પોતાનું શરીર લાલ હેય તે પણ પોતાના આત્માને લાલ થયેલે માનતા નથી. ૬૬.
Page #208
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક
ર૭ આવી રીતે આત્મા શરીરાદિથી ભિન્ન છે. એમ ભાવના કરતા અંતરાત્માને શરીરાદિ કાષ્ટાદિ તુલ્ય લાગે છે, અને મુક્તિ માટે મેગ્યતા થાય છે, તે બતાવતાં કહે છે –
જે અંતરાત્માને આ જગત ભીંત સમાન સ્થિર અપ્રજ્ઞા એટલે વિચાર વગરનું જડ, તથા ચેષ્ટા અને ભેગ રહિત જણાય છે તે શાન્ત રસના ભેગી બને છે. સ્વપ્નમાં જેમ આ જાગૃત દશાનું જગત ભૂલી જવાય છે. તેમ સર્વ વિકલ્પોથી રહિત એવા આત્માસ્વરૂપના ચિંતનમાં જગતનું મહાભ્ય અને તેની વિસ્મૃતિ થયા વિના રહેતી નથી, આ નિર્વિકલ્પ સમાધિ એ જ સમતા છે, શાંત સુખમય સ્થિતિ છે. ૬૭.
શરીર તે જ કંચુક-વસ્ત્ર તેનાથી ઢંકાયું છે, જ્ઞાનરૂપી શરીર તે જેનું એ જેને આત્મા થઈ ગયા છે તે મૂહાત્માને આત્મજ્ઞાન થતું નથી, અત્રે આવરણ કરનાર સામાન્ય કાર્પણ શરીર સમજવું કેમ કે તે જ મુખ્ય વૃત્તિઓ કરીને આવરણ રૂપે હોય છે. એ જે બહિરાત્મા તે પોતાનું શુદ્ધ સ્વરૂપ ન જાણવાથી ઘણુ વખત સુધી ભવ કહેતાં સંસારમાં પરિભ્રમણ કરે છે. ૬૮. - જે બહિરાત્મા આત્માને આત્મારૂપે નથી જાણતે, તે શા રૂપે જાણે છે ? તે કહે છે –
ભેદ બુદ્ધિ વિનાના છ સડયું, પડણ, વિધ્વંસણ સ્વભાવવાળા અને પ્રવેશ કરતા અને નિકળતા એવા પરમાણએના સમૂહરૂપ શરીરને આત્મા છે, એમ સ્થિતિ જાતિથી
ચા. ૧૩
Page #209
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક માની લે છે. આત્મા અને દેહના અભેદ અધ્યવસાય રૂ૫ ભ્રાન્તિ એ દઢ પ્રત્યય–વિશ્વાસ અજ્ઞાની જીવોને થાય કે તે શરીરને જ આત્મા માને છે અને તેથી તે શરીર ઉપર મમતા રાખે છે, અને સ્વ-તત્ત્વનું ભાન ભૂલે છે, એવા અજ્ઞાની છે ચતુતિરૂપ સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. બહિરાત્મા અજ્ઞાનથી આસવના હેતુઓને રાચીમાચી સેવે છે અને અંતે સ્વજીવન નિષ્ફળ પણે વ્યતીત કરી માનવ ભવ હારી જાય છે. ૬૯.
માટે યથાર્થ આત્મસ્વરૂપ જાણવાની ઈચ્છા રાખનારે આત્માને દેહથી ભિન્ન ભાવ તે કહે છે:
રે, જાડે, હું દુર્બળ, હું બળવાન ઈત્યાદિ જે જે પ્રત્યય શરીરમાં થાય, તેને આત્માના વિશેષણ રૂપે માનવા નહિ અને આત્માની ધારણા કરવી. વિશેષતઃ ચિત્તમાં તેનું જ ધ્યાન કરવું. કેવળ જ્ઞાનમય સ્વરૂપ છે જેનું, એટલે જ્ઞાન શરીરવાળે આત્મા ધારે, અનેક પ્રકારનાં કામ કરતાં પણ અંતરથી સતત તેવી જ ધારણા રાખવી, એવી ધારણા રાખવાથી ભેદજ્ઞાન દૃઢ થાય છે, અને તેવી દઢતાની વૃદ્ધિ થવાથી રાગદ્વેષની પરિણતિ સ્વયંમેવ મંદ પડે છે, અને અંતરમાં આનંદ પ્રગટે છે. ૭૦. - ઉપરોક્ત સ્વરૂપવાળા આત્માની એકાગ્ર મનથી જે ભાવના કરે તેને જ મુક્તિ મળે, બીજાને નહિ એમ બતાવે છે –
જેના ચિત્તમાં અચલ આત્મસ્વરૂપની ધારણા છે, તે અંતરાત્માને અવશ્ય થવાવાળી મુક્તિ થાય છે અને જેને પૂર્વોક્ત પ્રકારની અચલ ધારણ નથી, તેને તે અવશ્ય મુક્તિ
Page #210
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક
થતી નથી, અચલ ધૃતિ ત્યારે જ થાય કે જ્યારે લેાકસસને પરિત્યાગ કરી આત્મસ્વરૂપના સ ંવેદનને અનુભવ થાય, એમ કર્યાં વિના તે થાય નહિ એમ બતાવવા કહે છે. ૭૧.
મનુષ્યાને મળવાથી પરસ્પર ખેલવાનું થાય છે, તેથી વાણીની પ્રવૃત્તિ થાય, ને તે થકી મનની વ્યગ્રતા થાય, ને મનની વ્યગ્રતાથી ચિત્ત વિભ્રમ એટલે નાના પ્રકારના વિકલ્પાની પ્રવૃત્તિ થાય છે. આમ ન થાય તે માટે યાગીએ મનુષ્યાન સસ તજવા. ૭૨.
૩૯
ત્યારે શું સંસર્ગ તને અરણ્યમાં રહેવુ? એવી શંકા થાય તેનું સમાધાન કરે છેઃ
==
ગ્રામ અથવા અરણ્ય (વન) એ એ જે સ્થાન તે તે અનાત્મદશી ને માટે છે. અનાત્મદશી એટલે જેને આત્માના અનુભવ નથી તેવા અજ્ઞાની તેને માટે છે. પણ દૃષ્ટાત્મા એટલે આત્માના અનુભવવાળા છે, તેમને તેા વિવિક્ત એટલે વિમુક્ત અર્થાત્ રાગાદિ રહિત જ આત્મા, જે નિશ્ચલ ચિત્ત વ્યાકુલતા રહિત છે, તે જ ખરો નિવાસ છે અથવા તેના સ્વરૂપ સ્થિતિમાં જ નિવાસ છે. ૭૩.
અનાત્મદશી તથા આત્મદશીના ફળને બતાવે છે:
:
દેહાંતર એટલે બીજે ભવ, તેમાં ગતિ એટલે ગમન, તેનુ બીજ એટલે કારણ શું ? તે એ જ કે આ દેહમાં આત્મબુદ્ધિ ધારણ કરવી તે જ છે, અનંતા ભવ જીવાત્માએ ધારણ કર્યાં, તેનુ' કારણ મહિરાત્મભાવ છે. અને મુક્તિનુ કારણ તે આત્માને આત્મા
Page #211
--------------------------------------------------------------------------
________________
૩૦
સમાધિશતક સ્વરૂપે ધારે તે જ છે. આત્માને જ આત્મા ધાર્યા વિના કેઈની મુક્તિ થઈ નથી, અને થવાની પણ નથી. ૭૪.
ત્યારે મુક્તિ પામવા માટે કઈ ગુરુ જોઈએ કે નહિ તે વિષે કહે છે -
દેહાદિમાં દઢાત્મ ભાવનાથી આત્મા જન્મ-મરણ રૂપી સંસારમાં ભ્રમણ કરે છે અને આત્મા જ આત્માને પિતાના ઉપર આત્મબુદ્ધિ સ્થિર કરી પોતાને મેક્ષમાં લઈ જાય છે, માટે પરમાર્થે જતાં તે આત્મા જ આત્માને ગુરુ છે, બીજે નથી. પછી વ્યવહારથી ગુરુ હેય તે હરક્ત નથી. ૭૫.
દેહાત્મ બુદ્ધિવાળે મરણ સમયે શું વિચારે છે તે કહે છે –
દેહાદિમાં દઢ આત્મબુદ્ધિવાળો એ બહિરાત્મા, પ્રાણ વિયેગરૂપ મરણ, તથા સગાંસંબંધી, મિત્ર, પુત્ર આદિને વિયેગ એ બે વાત જોતાં જ મરણથી બહુ ડરે છે, અનેક પ્રકારની ચિંતા કરે છે, મેહમાયામાં મુંઝાય છે અને બહુ ભય પામે છે. ૭૬.
જેને આત્મામાં જ આત્મબુદ્ધિ છે તે મરણ સમીપ આવતા શું કરે છે તે કહે છે –
આત્મામાં જ આત્મબુદ્ધિ છે એ અંતરાત્મા શરીર ગતિ એટલે શરીર પરિણતિ, અથવા શરીર વિનાશ અથવા બાલ્યાદિ અવસ્થા તેને આત્મા થકી ભિન્ન માને છે. અને જાણે કે શરીરનાં ઉત્પાદ-વિનાશાદિથી આત્માને કોઈ જ લાભ કે હાનિ નથી. તેથી ભય કે શેક કરતું નથી. જેમ એક વસ્ત્ર
Page #212
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક
૩૧ તજી બીજુ લેતા શરીરને કાંઈ નથી, તેમ દેહ તજી બીજે દેહ ધારણ કરવાથી આત્માનું કંઈ બનતું કે બગડતું નથી, એમ તે સમજે છે. ૭૭.
આવું જ્ઞાન તેને જ થાય છે કે, જે વ્યવહારમાં અનાદાર રાખે છે, પણ જે વ્યવહારમાં આદર રાખે છે, તેને તેમ થતું નથી.
વ્યવહાર એટલે મનમાં ઉત્પન્ન થતાં અનેક પ્રકારના સંકલ્પ અને વિકલ્પ સ્થાન રૂપ અર્થાત્ સંસારમાં ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાં નિવૃત્તિ રૂપ સંસાર એવા સંસારમાં ઊંઘે છે, અર્થાત્ સર્વ વ્યવહારની કલ્પનાજાળને જેણે વિસારી દીધી છે, તે ભવ્ય આત્મદર્શનમાં જાગે છે, અર્થાત્ તે જ આત્મસંવેદન પામે છે, અને જે ઉક્ત પ્રકારના વ્યવહારમાં જાગે છે, અર્થાત્ હું અને મારું એ અધ્યાસ ધારણ કરે છે, પરવતુમાં મમત્વબુદ્ધિવાળે છે, સંકલ્પ-વિકલ્પ રૂપ પ્રવૃત્તિ કર્યા જ કરે છે, એ જીવ વ્યવહાર એટલે સંસારમાં જાગે છે, અને તેથી આત્મદર્શનમાં ઊંઘે છે, તે આત્મજ્ઞાન પામતો નથી. ૭૮.
જે આત્મદર્શનમાં જાગે છે તેને જ મુક્તિ મળે તે કહે છે –
અસંખ્ય પ્રદેશ સ્વરૂપી આત્માને અંતરમાં એટલે શરીરની અંદર વ્યાપી રહેલે જોઈ અને દેહાદિને બાહ્ય માની દેહ અને આત્માને અંતર સમજે. એમ ભેદ જ્ઞાન થતાં, અશ્રુત થાય, એકલા ભેદજ્ઞાનથી અશ્રુત થાય એમ નહિ પણ તે ભેદજ્ઞાનના અભ્યાસથી તથા પુનઃ પુનઃ આત્મભાવના કરવાથી અને ભાવનાની પ્રબળતાએ મેહને નાશ થતા. મુક્તિપદ મળે છે. ૭૯.
Page #213
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક દેહાત્મ ભદદર્શન થયું છે, તેને ગારંભે અને વેગ સિદ્ધ થતાં જગત કેવું ભાસે છે તે બતાવે છે –
પ્રથમ છે દુષ્ટ આત્મતત્વ જેને, એટલે જેને દેહ થકી આત્મા ભિન્ન છે એવું પ્રથમ જ્ઞાન થયું છે, અને જેણે યેગને આરંભ કર્યો છે તેને જગત ઉન્મતવત્ લાગે છે. સારાંશ કે સ્વરૂપ ચિંતવન વિકલ હોવાથી, આ જગત નાના બાહ્ય વિકલ્પ. યુક્ત ઉન્મત્ત જેવું ભાસે છે. પછીથી એટલે જ્યારે અભ્યાસ વધતાં આત્મબુદ્ધિ સ્થિર થાય, વેગમાં પરિપકવ થવાય, ત્યારે જગતની કઈ ચિંતા ન રહેવાથી તે કેવળ કાષ્ટ-પાષાણ જેવું લાગે છે, એમ પરમ ઉદાસીનતાથી થાય છે. ૮૦.
આત્માભ્યાસ એવું આ પદમાં કહ્યું તેની શી જરૂર છે? આત્મા ભિન્ન છે એવું તે જ્ઞાન જાણનાર પાસેથી સાંભળતાં મુક્તિ થઈ શકે છે?
આવી જે શંકા થાય તેના સમાધાન અર્થે કહે છે –
બીજા પાસેથી એટલે ગુરુ, ઉપાધ્યાય પાસેથી આત્મા દેહથી ભિન્ન છે, એમ સાંભળતું હોવા છતાં, અથવા જાતે તેમ બોલતે હવા છતાં, બીજાને તે પ્રમાણે ઉપદેશ દેતે હેવા છતાં, પણ જ્યાં સુધી એવી દઢ ભાવના નથી કરી શકતે કે આત્મા દેહથી ભિન્ન છે, એ અનુભવ થયે નથી, તે અનુભવ વિના મેક્ષ પ્રાપ્ત થાય નહિ.
માટે આત્મજ્ઞાન શ્રવણ કરી તે પ્રમાણે ધ્યાન કરવું.. જ્યારે આત્મધ્યાન કરવામાં આવે છે, ત્યારે જ સહજ
Page #214
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક
૩૩ શુદ્ધ આત્માને આનંદ અનુભવાય છે. માટે એક શ્વાસે છૂશ્વાસ પણ આત્મધ્યાન વિના જવા દે નહિ.
શ્રી ચિંદાનંદજી કહે છે કે –
એક શ્વાસોશ્વાસ પણ અમૂલ્ય છે, તે ફેગટ જવા દે નહિ, આત્મસ્વરૂપ જાણીને તે પ્રમાણે આત્મધ્યાનમાં પ્રવર્તવું. શુષ્ક જ્ઞાનથી આત્મહિત થતું નથી, માટે આત્મસ્વરૂપના ધ્યાન વડે આત્મભાવને દઢ કર. ૮૧.
એવી ભાવનામાં તેણે શું કરવું તે કહે છે –
દેહથી આત્માને ભિન્ન કરી, ભિન્ન જાણીને, પશ્ચાત્ અરૂપી અસંખ્યાત પ્રદેશી આત્મા તે જ હું છું. એવી સતત ભાવનાભાવવી, અને આત્મ ઉપગ રાખે. અને જેમ વિકલ્પને નાશ થાય અને નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય તે સતત અભ્યાસ કરે, સ્વપ્નમાં પણ દેહ સાથે આત્માને વેગ (દેહને આત્મારૂપે માનવામાં આવે નહિ) ન થાય એ દઢ અભ્યાસ કરે. દેહને આત્માને અધ્યાસ ન બને, પરમૌદાસીન્યાવસ્થામાં જેમ સ્વ–પર વિકલ્પ ત્યજવા તેમ વ્રત-વિકલપ પણ ન જોઈએ. ૮૨.
અપુણ્ય એટલે અધર્મ (પાપ) તે અવ્રત એટલે હિંસાદિ તેનાથી થાય છે, અને પુણ્ય તે શુભ કર્મ તે હિંસાદિથી વિરમવા રૂપ વિકલ્પ જે વ્રત તેનાથી થાય છે, અને મેક્ષ તે એ બંનેને ક્ષય થાય ત્યારે જ થાય છે. જેમ લેઢાની સાંકળથી બંધન થાય છે, તેમ સેનાની સાંકળથી પણ બંધન થાય છે,
Page #215
--------------------------------------------------------------------------
________________
૩૪
સમાધિશતક વ્યવહારમાં પણ મુક્તતા, સ્વાધીનતા, તે જ્યારે બંનેમાંથી એકે સાંકળ ન હોય ત્યારે જ કહેવાય. તેમજ પરમાર્થમાં સમજવું, માટે જ મેક્ષાથી છે તેણે વ્રત તેમજ અવ્રત ઉભયને વિકલ્પ તજે. (અભિમાન ત્યાગવું.) ૮૩.
ક્યારે શા માટે તજવાં? તેને કમ બતાવે છે –
અત્રત જે હિંસાદિ તેને પ્રથમ તજવાં અને તેને અંગીકાર કરવાં. મેક્ષની પ્રાપ્તિ સુધી વ્રતને ધારણ કરવાં. પરમભાવની એટલે મેક્ષની પ્રાપ્તિ થઈ નથી અને જે તેને ત્યાગે છે, તે દુઃખી થાય છે, અને તત્વરૂપી મોક્ષને પામતે નથી. વતેથી પાપને ધ થાય છે. મહાવતે એ મેક્ષમાર્ગની નીસરણું છે. અને મેક્ષ પ્રાપ્ત થતાં વ્રત સ્વમેવ વિલીન થાય છે. ૮૪.
જે ઉભેલા જાળ એટલે ચિંતાની જાળ, કેવી છે તે કહે છે કે અન્તરવચન વ્યાપારયુક્ત તે જ દુઃખનું મૂળ છે, માટે એવી અંતરમાં વિકલ્પ–સંકલ્પ રૂપ થતી ચિંતા જાળ તેને નાશ થતાં, અભિલષિત એવું પરમપદ જે મક્ષ તે જ બાકી રહે છે, અને આત્માને અનુભવ થાય છે. ૮૫.
ઉપેક્ષા (ચિંતા) જાળને નાશ શા ક્રમથી કરે તે કહે છે –
અવતાવસ્થામાં થતી વિકલ્પ જાળને વ્રતનું ગ્રહણ કરીને છેદવી, અને વતાવસ્થાના વિકલ્પ જાળને જ્ઞાનપરાયણ થઈ છેદવી, એમ પરમાત્મ જ્ઞાનસંપન્ન પરમ વીતરાગ એ જે જિન થાય તે પર એટલે સકલ જ્ઞાનથી ઉત્કૃષ્ટ જે કેવલજ્ઞાન
Page #216
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક
૩૫ તેને પામે અને સ્વયમેવ, ગુરુ આદિના ઉપદેશ વિના જ, સિદ્ધ રૂપ થાય છે. ૮૬.
જેમ વ્રત-વિકલ્પ મુક્તિને હેતુ નથી, તેમ લિંગ-વિકલ્પ પણ નથી, તે કહે છે –
લિંગ તે જટાધારણ નગ્નત્વાદિ તે સર્વ દેહાશ્રિત છે, અને તે શરીરને ધર્મ છે, અને દેહ છે તે તે સંસારનું કારણ છે, માટે જે લિંગને વિષે આગ્રહ રાખનારા છે કે, લિંગાદિ જ મુક્તિના હેતુ છે, તેઓ મુક્તિ પામતા નથી. લિંગ કે વેશ મુક્તિને હેતુ નથી, તે તેવાં જીની મુક્તિ કેમ થાય? અર્થાત્ ન જ થાય. ૮૭.
જાતિ એટલે બ્રાહ્મણાદિ સમજવી, જાતિ પણ દેહાશ્રિત છે. અને દેહ છે તે સંસારને હેતુ છે, માટે જે જીવ જાતિથી જ મુક્તિ માને છે, અને જાતિમાં જ રાચી રહે છે, તેના સંસારને નાશ થતું નથી. ૮૮.
બ્રાહ્મણદિ જાતિમાં ઉત્પન્ન થયેલાને જ મુક્તિ મળે, અમુક વેશ ધારણ કરવાથી જ મુક્તિ મળે, એવા અનેક પ્રકારના વિકલ્પ કરનાર અને તે પણ શાસ્ત્રનું નામ આપીને એવા વિકલ્પ માટે આગ્રહ રાખે તે સર્વ આગ્રહ દેહાશ્રિત છે, અને રાગ ભાવનું કારણ છે, અને સંસારવૃદ્ધિને હેતુ છે, એ સર્વ પૌગલિક વસ્તુઓ છે, તેને આત્મા સાથે કોઈ જ સંબંધ નથી, એટલે જાતિ, લિંગ આદિના રાગભાવને ત્યાગી દઈને વીતરાગભાવને ધારણ ન કરાય ત્યાં સુધી મુક્તિ મળે નહિ. ૮૯૮
Page #217
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક શરીર, મન, વાણી, તેના ત્યાગ માટે, એટલે તેમાં થતી મમતા તેના ત્યાગાથે પુત્ર, સ્ત્રી, ધન, વૈભવાદિ થકી નિવૃત્તિ પામી પાછા હઠે છે. પણ ઊલટા તે ત્યાગ કરવા યોગ્ય શરીરના ઉપર જ પ્રીતિ ધારણ કરે છે.
અને પ્રાપ્ત કરવા ગ્ય વીતરાગપદ તેના ઉપર દ્વેષ કરે છે, શાથી એમ કરે છે કે તે મેહાંધ છે. ૯૦.
તેમને દેહને વિષે દર્શનવ્યાપારનો વિપર્યાસ કે બને છેતે કહે છે –
આત્મા અને શરીરને ભેદ ન સમજનાર, કેઈ આંધળા અને પાંગળાને સંગ થઈ, આંધળાને ખભે પાંગળ બેસીને બંને ચાલતા હોય, તેમાં જેમ પાંગળાની દષ્ટિ તે આંધળાની છે એમ માને છે, તેમ જ આત્માને જે ધર્મ તે દેહ અને આત્માને સંયેગને લીધે દેહને આપી ભ્રમ પામે છે. આવી ભૂલથી શરીરથી ભિન્ન આત્મ ધર્મ છે. એવું જ્ઞાન નથી થયું ત્યાં અજ્ઞાની જીવ કર્મમાર્ગ સન્મુખ ગતિ કરે છે. ૯૧.
બહિરાત્મને આમ થાય છે, ત્યારે અંતરાત્મા કેમ કરે છે. તે કહે છે : -
જેને દષ્ટિભેદની ખબર છે, તે પુરુષ જેમ પાંગળાની દ્રષ્ટિ આંધળાની માનતા નથી, તેમ જે દેહ અને આત્માના ભેદને જાણનાર છે, એ અંતરાત્મા તે આમાની દૃષ્ટિ દેહમાં આરોપતે નથી. આત્મજ્ઞાની શરીરને પિતાનું માને નહિ, જળ પંકજવત્
Page #218
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક
૩૭
ઉપયાગ દૃષ્ટિથી અંતરાત્મા સદાકાળ શરીરથી ન્યારા વતે
છે.
૯૨.
ભ્રાન્તિ શાનું નામ અને અભ્રાન્તિ શાનું નામ તે કહે છેઃ—
અનાત્મદશી અહિરાત્મા છે, તેને નિદ્રાવસ્થા અને ઉન્મત દશા તે સર્વ વિભ્રમાવસ્થા છે. આત્મદશી અંતરાત્મા તે તા જેમના દાષ ક્ષીણ થયા નથી, એવા અહિરાત્માની અવસ્થા માત્ર, તેને વિભ્રમરૂપ જ માને છે.
વળી આ શ્ર્લોકને અથ જુદી રીતે કરતા એવા પણ થાય કે, આત્મદશી એને સુપ્તાન્મત્તાદિ અવસ્થામાં પણ વિભ્રમ રૂપ નથી, કારણ કે આત્મધ્યાન રમણતાના અત્યન્ત અભ્યાસથી તેને વિપર્યાસ થતા નથી, અને વળી એવા આત્મદશી એને આત્મજ્ઞાનની વિકલતાને અસભવ છે. આત્મદૅશી અંતરાત્માને સુપ્તાદિ અવસ્થામાં પણ વિભ્રમ નથી તે જાગૃત અવસ્થામાં કયાંથી હાય ?
અલબત્ત હાય નહિ.
પરંતુ જેમના દેષ ક્ષીણ થયા નથી, એવા દેાઢિ અવસ્થાને પણ આત્મા માને છે. તેમને અનેક વિભ્રમને સંભવ છે. આત્મદશી ને જરા પણ વિભ્રમને સ ́ભવ નથી, આત્મદશીની નિદ્રાવસ્થાની ખરેખર પણ બહિરાત્માની જાગૃત અવસ્થા નથી. અહા ! અનેની દશામાં કેટલે ફેરફાર વર્તે છે? ૯૩.
Page #219
--------------------------------------------------------------------------
________________
૩૮
સમાધિશતક હવે બાલ્ય, યૌવન, વૃદ્ધાવસ્થાદિને આત્મબુદ્ધિથી દેખનાર મનુષ્ય પણ સંપૂર્ણ શાસ્ત્રના જાણપણથી નિદ્રા રહિત થતાં મુક્ત થશે જ એમ કહેનારને કહે છે –
બહિરાત્મા સંપૂર્ણ શાસ્ત્રને જાણનાર છતાં, અને જાગતે છતે, પણ કર્મબંધનથી મુક્ત થતું નથી, અને ભેદજ્ઞાની અનુભવી અંતરાત્મા દઢતર (ખૂબ દઢ) અભ્યાસને લીધે નિદ્રા લેતે હોય તથા વિકલ હોય, તે પણ સંસારથી મુક્ત થાય છે, અર્થાત્ કમરહિત થાય છે. ૯૪.
જ્યાં એટલે જે વિષયને વિષે મનુષ્યની બુદ્ધિ સંલગ્ન થાય છે, તે જ વિષય ઉપર તેની શ્રદ્ધા એટલે રુચિ થાય છે, અને જ્યાં તેની શ્રદ્ધા થાય ત્યાં જ ચિત્ત લય પામે છે, આસક્ત થાય છે. ૯૫.
ચિત્ત કયાં આસક્ત નથી થતું તે કહે છે –
જે વિષયમાં મનુષ્યની બુદ્ધિ ન ચૅટે તે વિષયમાં તેની શ્રદ્ધા થતી નથી, એટલે તેનાથી બુદ્ધિ પાછી ફરે છે. એમ જ્યારે થાય ત્યારે તે વિષયમાં ચિત્તને લય શી રીતે થાય? અર્થાત્ થાય નહિ. જ્યાં ચિત્તને લય થાય એવું જે ધ્યેય તે ભિન્ન હોય, કે અભિન્ન હોય. ૯૬.
ત્યાં ભિન્ન એવા ધ્યેયનું ધ્યાન કરવાથી થતા ફળને બતાવે છે –
ભિન્માત્મા એટલે પિતાના આત્માથી ભિન્ન એવા અરિહંત, સિદ્ધ રૂપ આત્માની ઉપાસના કરવાથી, આરાધક પુરુષ પણ
Page #220
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક
૩૯
પરમાત્મા બને છે. તે ઉપર છાંત બતાવે છે કે દ્રીપથી ભિન્ન એવી જે વાટ, તે દીપ જ્યાતિને સેવી પાતે પણ જ્યાતિ રૂપ અને છે, તેમ અત્રે સમજવું. ૯૭.
હવે પેાતાનાથી અભિન્ન એવા આત્માની ઉપાસનાનુ ફળ બતાવે છે :—
અથવા આત્માને જ એટલે ચિદાનન્નુમય સ્વસ્વરૂપ તેને જ ઉપાસતાં આત્મા એટલે પુરુષ, પરમાત્મા થાય છે. એ વાતનું દૃષ્ટાંત બતાવે છે કે, જેમ પાતે પેાતાને જ મથે છે તે વૃક્ષ લાકડુ' છે તે અગ્નિરૂપ થઈ જાય છે, તેમ જ આત્મા પણ આત્માનું નાન કરતા નિરૂપ બને. જે જેવી ભાવના કરે તેવા તે થાય છે. ૯૮.
આ વાતના ઉપસ’હાર કરી ફળ કહે છે :~
એ પ્રમાણે ભિન્ન કે અભિન્ન ગમે તે પ્રકારે આત્મસ્વરૂપની ભાવના નિત્ય હરપળે કરવી, તે ભાવનાના સતત સેવનથી અગેાચર એવું માક્ષપદ પમાય છે, જે મેક્ષપદ પામ્યા પછી ફરીથી ત્યાંથી પાછા ફરાતું નથી, અર્થાત્ પશ્ચાત્ સંસારમાં આવાગમન થતું નથી. આવું મેક્ષપદ આત્મા સ્વયમેવ પામે છે. ૯૯.
ચેતના લક્ષણ : આત્મતત્ત્વ જો ભૂત જ એટલે પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ એ ચાર તત્ત્વના સમૂહથી ઉત્પન્ન થયું છે એવું માનીએ તા નિર્વાણુ જે મેક્ષ તે યત્નથી સાધી શકાય નહિ, કારણ કે ચાકમતમાં શરીરના ત્યાગ પછી
Page #221
--------------------------------------------------------------------------
________________
ક
સમાધિશતક રહી શકે એવા આત્માને અભાવ છે. ચારભૂતથી ઉત્પન્ન થયેલ આત્મા માનતાં, શરીર નષ્ટ થતાં આત્મા પણ નષ્ટ થઈ જાય, કારણ કે શરીરથી આત્મા ભિન્ન ચાર્વાક મતમાં નથી.
" વળી સાંખ્યમતમાં ભૂત જ એટલે સહજ સિદ્ધ આત્મા નિર્લેપ છે. સાંખ્યમતમાં કહ્યું છે કે, જે કંઈ થાય છે તે પ્રકૃતિ જ કરે છે, પુરુષ તે કમળના પત્ર સમાન નિર્લેપ છે. તે મતાનુસારે આત્મા પ્રથમથી જ નિત્ય, શુદ્ધ અને મુક્ત માનવામાં આવે તે નિર્વાણ યત્નથી સિદ્ધ થતું નથી. ચાવકમતવાળા ભૂતથી આત્માની ઉત્પત્તિ માને છે, પણ તે અસત્ય છે. ભૂત તે જડ છે અને જડથી ચૈતન્ય વસ્તુની ઉત્પત્તિ કેમ સંભવે? મૃતક શરીરમાં ચાર ભૂત હોય છે, પણ ત્યાં આત્મા હેતું નથી. આત્મા તે જ્ઞાન સ્વરૂપ છે, તે અરૂપી એવો આત્મા તે રૂપી એવા ચાર ભૂતનું કાર્ય નથી, તે માટે આત્મા ચાર ભૂતથી જુદો છે. અન્યથા એટલે આ બે મતથી જુદી રીતે “જૈન મતાનુસાર” ગાભ્યાસ દ્વારા આત્મસ્વરૂપને અનુભવ સ્વીકારવામાં આવે તે, ચિત્તવૃત્તિ નિરોધરૂપ યેગથી નિર્વાણ સહેજે પ્રાપ્ત થાય છે, અને સ્વસ્વરૂપમાં રમતા ગીએને ઉપસર્ગ વગેરેના દુઃખને દુઃખરૂપ ન માનતા સાધક કર્મફળને ભગવટો સમભાવથી કરે છે, અને પિતે તે જ્ઞાનસ્વરૂપ આનંદમય આત્મા છું, આ દુખાદિ મારા જ્ઞાનસ્વભાવમાં નથી એમ પરને પર સ્વરૂપે અને પિતાને પિતા સ્વરૂપે જાણતે જેતે આત્મસમાધિરૂપ મેક્ષ સુખને વેદ છે. ૧૦૦.
Page #222
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક
મરણ રૂ૫ વિનાશ પામ્યા પછી આત્માને અભાવ નથી, તે તેનું સર્વદા અસ્તિત્વ શી રીતે સિદ્ધ થાય એવી શંકાને ઉદ્દેશીને કહે છે –
સ્વપ્નાવસ્થામાં દષ્ટ જે શરીરાદિ તેને નાશ થતાં, જેમ આત્માને નાશ થતું નથી, તે પ્રમાણે જાગૃત દષ્ટ જે શરીરાદિ તેને નાશ થતાં આત્માને નાશ થતું નથી. કેઈએમ કહે કે સ્વપ્નદશામાં બ્રાન્તિને લીધે આત્માને પણ નાશ ભાસે, એવી શંકા કરનારને ઉત્તર એ છે કે તે વાત તે જાગ્રતને પણ સરખી છે, કેમકે જેને બ્રાન્તિ નથી, તે કોઈ પણ મનુષ્ય શરીરના નાશથી આત્માને નાશ થાય એમ માને જ નહિ, માટે ઉભયત્ર આત્માને નાશ ઘટતું નથી. જાગ્રત અને સ્વપ્ન એ બંને અવસ્થામાં પણ આત્મા અવિનાશી નિત્ય વર્તે છે. ૧૦૧,
સર્વાવસ્થામાં આત્મા નિત્યપણે વતે છે, કોઈ પણ અવ સ્થામાં આત્માને નાશ થતું નથી, તથાપિ આત્માની મુક્તિને અર્થે મહાદુઃખ રૂપ કલેશાદિ ઉઠાવવાની જરૂર નથી, જ્ઞાનભાવના માત્રથી જ મુક્તિ થશે એવી શંકા કરનારને કહે છે – ' અદુઃખ એટલે કાયકષ્ટાદિ દુઃખ વિના જે ભાવિત એટલે એકાગ્રતાથી પુનઃ પુનઃ ચિત્તમાં ધારણ કરેલું જ્ઞાન તે ક્ષય પામે છે, જ્યારે તે જ્ઞાન ક્ષય પામે છે, તે કહે છે કે, જ્યારે દુઃખ પ્રાપ્ત થાય છે ત્યારે. શરીરથી આત્મા ભિન્ન છે, એવું શાતા વેદનીયના ગે ભાવિત જ્ઞાન દુઃખના સમયે સ્થિર રહેતું
Page #223
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક
R
નથી, માટે પેાતાની શક્તિને અનુસરી દુઃખ॰ સહન કરતા જવું અને આત્માની ભાવના, ભાવનાના પણુ અભ્યાસ કરવા. ૧૦૨.
જો આત્મા શરીર થકી નિર`તર ભિન્ન છે, તેા તેના ચાલવાથી શરીર ચાલે છે, ને તેના ઊભા રહેવાથી ઊભું રહે છે, તે શું? એમ શંકા કરનાર, પ્રતિ કહે છે.
આત્મ સંબંધી પ્રયત્નથી શરીરમાં વાયુ પેદા થાય છે, તે પ્રયત્ન કેવા છે, ઇચ્છા દ્વેષથી પ્રવતિંત રાગ દ્વેષથી પેઢા થયેલા, એવા વાયુથી શરીર રૂપ જે યંત્રો તે પાતપાતાનાં ક કરવા પ્રવર્તે છે. શરીરને યંત્ર શા માટે કહ્યું, તે બતાવે છે કે :— કાષ્ટનાં બનાવેલાં સિંહ, વ્યાઘ્રાદિ યંત્ર પેાતપેાતાનાં સાધવાની વિવિધ ક્રિયાઓ પર પ્રેરણાથી કરે છે, તેમ જ શરીર પણ કરે છે, એટલે ઉભયમાં પરસ્પર સમાનતા છે. ૧૦૩.
આવાં જે શરીર યંત્ર તેમના આત્મામાં આરેપ અને અનારોપ કરીને જડ પુરુષો તથા વિવેકી પુરુષા શુ કરે છે, તે બતાવે છે :~
૧ દુ:ખ સહન કરતા રહેવુ એટલે તપ અને સયમનું પાલન કરવું આત્મ ભાવનાની સાથે તપ અને સંયમનું પણ પાલન કરવુ. શાસ્ત્રમાં જ્ઞાનક્રિયાભ્યામ્ મેાક્ષાણિઃ પદ્મ આવેલ છે, તેથી જ્ઞાન સહિત ક્રિયાને મહિમા છે. જ્ઞાનની સાથે સયમ તપાદિ ક્રિયા હેાય તે જ મેક્ષ મળે, શુષ્ક જ્ઞાન કે શુષ્ક ક્રિયાથી મેક્ષ મળે નહિ, બન્ને એક ખીજા વિના અધ અને પશુ છે બન્નેના સયેાગથી મેક્ષ પ્રાપ્ત થાય છે, ક્રિયા અધ છે અને જ્ઞાન પશુ છે, જો અધ અને પાંગળાનેા ભવરૂપી અરણ્ય પાર થઈ શકે માટે બન્નેનેા આદર કરવા.
સયાગ થાય તે
Page #224
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક
બહિરાત્મા ઈન્દ્રિય સહિત શરીરને આત્માને વિષે આપે છે અને હું ગેરે છું, હું કાળે છું, હું સુંદર નેત્રવાળે છું ઈત્યાદિ અભેદાધ્યવસાય માને છે, અને જડ અસુખને પણ સુખ સમજી તે પ્રમાણે વર્તે છે, પણ જે ભેદજ્ઞાની અંતરાત્મા છે તે તે આપ એટલે શરીર, મન, વાણીમાં માનેલી જે આત્મબુદ્ધિ તેને ત્યાગ કરી, આત્મામાં જ આત્મપણાને નિર્ધાર કરી, સ્વસ્વભાવમાં રમણતા કરી, અને પરસ્વભાવને પરહરી મેક્ષ પદ પામે છે. ૧૦૪.
જેનાથી સંસાર દુઃખની ઉત્પતિ થાય એવી પરમાં આત્મબુદ્ધિ અને અહંપણની બુદ્ધિ, તેને ત્યાગ કરીને સંસારમાંથી વિશેષ પ્રકારે મુક્ત થયેલ અને પરમાત્મ સ્વરૂપને સંવેદક એવો
તિર્મય સુખને પામે છે, તેને જ માર્ગ સમાધિતંત્ર જાણીને, સમાધિ એટલે પરમાત્મ સંવેદનની એકાગ્રતા અથવા પરમેદાસીન્ય, તેને માર્ગ તે બતાવનારું શાસ્ત્ર તે સમાધિતંત્ર, તેને જાણીને એ દેહાત્મબુદ્ધિને ત્યાગ કરીને મોક્ષને પ્રાપ્ત કરે. ૧૦૫.
બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણ પ્રકારના આત્માનું આ ગ્રંથમાં પ્રતિપાદન કર્યું છે, પરમાત્મા રૂપી ફળ સાધ્ય છે, અંતરામે સાધન છે, અને બહિરાત્મા ત્યાગ કરવા યોગ્ય છે. જે ભવ્ય આ ગ્રંથને વાંચી, વિચારી, મનન કરીને સ્વસ્વરૂપનું ધ્યાન કરે છે, તે પરમપદને પ્રાપ્ત કરે છે.
જેણે આત્માને બહિર, અંતર અને ઉત્તમ, એવા ત્રણ ભેદથી સ્પષ્ટ કરી બતાવ્યું. જેણે સહૃધ્યાનથી અનંત-ચતુષ્ટમય
છે. ૧૪
Page #225
--------------------------------------------------------------------------
________________
સમાધિશતક અમલ શરીરરૂપ મેક્ષ છે, એમ પ્રસિદ્ધ કર્યું છે, તે કેવાં છે તે જિન છે, જેના પાદ પૂજ્ય છે. જેમણે વિષય માત્રાને ત્યાગ કર્યો છે, ને જે ભવ્યને આનંદ કરનારું છે એવા સમાધિશતકના રચનાર શ્રી પ્રભેદુ પ્રભુ જય પામે. ૧. શિવમસ્તુ સર્વજગત: પરહિતરતા ભવતુ ભૂત ગણા: દેષા પ્રયાતુ નાશ, સર્વત્ર સુખીન ભવન્તુ લેક: ૫
સપિ સન્તુ સુખીનઃ સર્વે સંતુ નિરામયાઃ | સર્વે ભદ્રાણિ પશ્યન્તુ માફશ્ચિત પાપમાચરેત પરા
–વિશ્વ શાન્તિ ચાહક
Page #226
--------------------------------------------------------------------------
________________
સેહમ સોહમ જી સહમ
સો હમ
આમ પ્રબોધકર ભાવનાઓ
લેખક તથા સંકલનકારઃ
વિશ્વશાન્તિ ચાહક
તારા અંતરમાં તને જે જે વાસના સતાવતી હોય તેની પ્રતિપક્ષી - ભાવનાઓમાં તું વારંવાર રમણ કર. જ્યારે પેલી વાસના જાગે... ટકે કે તરત જ પેલી પ્રતિપક્ષી પવિત્ર ભાવના
દ્વારા તેને દૂર ભગાડી દે. આંતરિક પતનમાંથી ઉગરવાને આના સિવાય બીજો કોઈ માર્ગ સમજાતું નથી. સાથે સાથે આ માર્ગ ઘણે કારગત નીવડે છે, એ અનુભવ છે. તું પ્રયત્ન કર, શ્રદ્ધા ધારણ કરીને
પ્રયત્ન કર. સફળતા અવશ્ય મળશે.
પ્રથમવૃત્તિ
સેડહમ
એડહમ
Page #227
--------------------------------------------------------------------------
________________
સહમ સેહમ્ ૩ સેહમ
સોહમ
આત્મ પ્રબોધક ભાવનાઓ
આત્મકલ્યાણ કરવાના સરળ ઉપાય
ભાવનાનું સ્વરૂપ અને ફળ બધા શાસ્ત્ર ભણવાને સાર “આત્માના સત્ય સ્વરૂપને જાણુને એને પ્રગટ કરવું” એ આત્મ સ્વરૂપને પ્રગટ કરવાનું ઉત્તમ સાધન આત્મ પ્રબંધકર ભાવનાઓનું સતત ચિંતન કરવું તે છે.
સર્વ જ્ઞાની પુરુષોએ દુઃખથી મુક્ત થવાને એક જ ઉપાય બતાવ્યું છે. અને તે સત્યજ્ઞાન અને સચ્ચરિત્ર છે; જેટલા પ્રમાણમાં જ્ઞાન તથા ચારિત્ર્ય શુદ્ધ અને પવિત્ર હોય છે, એટલા પ્રમાણમાં દુઃખ દૂર થાય છે. “જ્ઞાન કિયાભ્યામ્ મેક્ષ” જ્ઞાન અને ક્રિયા વડે મક્ષ અર્થાત્ દુઃખ રહિત બની શકાય છે. મારું સત્ય સ્વરૂપ શું છે? અને મારું કર્તવ્ય શું છે? એવી ભાવના કરવાથી, વિચારવાથી, સત્ય જ્ઞાન અને સત્ય ચરિત્ર પ્રગટ થાય છે.
શુદ્ધ ભાવથી કરેલ પ્રબળ ભાવને વડે કાર્યની સિદ્ધિ
Page #228
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબોધક ભાવનાઓ સત્વર થાય છે અને પુરુષાર્થથી સંપૂર્ણ સિદ્ધિ મળે છે. દઢ ભાવના વડે જ દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત થાય છે.
જેવું બીજ તેવું વૃક્ષ ઉત્પન્ન થાય છે, એવી રીતે જેવા વિચાર હોય, તેવું ચારિત્ર બને છે, એ માટે અશુભ વિચારેને ત્યાગી સદા સર્વદા સુવિચારો જ કરવા જોઈએ. વિચાર વડે જ ચારિત્ર ઘડાય છે.
પિતાની ભાવના અનુસાર જીવન બને છે, માટે ઉત્તમ ભાવને જ દિલમાં સ્થાન આપવું જોઈએ. જે મનુષ્ય હું. દુઃખી છું, રેગી છું, નિર્બળ છું, વૃદ્ધ બની જઈશ, સફળતા નહિ મળે વગેરે હલકા વિચાર કરે છે તે તે જ બની જાય છે. અને જે માણસ એમ વિચારે છે કે હું સુખી છું, નીરોગી છું, બળવાન છું, સદા યુવાન રહીશ, બધા ઈષ્ટ કાર્યમાં સફળ થઈશ વગેરે ઉત્તમ વિચાર કરે છે તે તે બને છે.
અહિંસા, સત્ય, નીતિ, પરોપકાર વગેરેના વિચારે કરવાથી તેવા જ ગુણ પિતામાં પ્રગટ થાય છે.
જ અભસે છે, ગુણં ચ દોષ ચ ઇત્ય જમમિ, તે પાવઈ પુણભવે, અબભાણ પુણે તેણ” શા
અર્થ –જે જે ગુણ અગર દેષ આ જન્મમાં ધારણ કરેલ હોય તેવા જ ગુણદોષ પૂર્વ જન્મમાં પૂર્વના અભ્યાસથી તે શીધ્ર ઉત્પન્ન થાય છે. એથી સદ્ગણોને અભ્યાસ સતત કરે જોઈએ.
કર્મનું બંધન તથા તેને નાશ ભાવ અનુસાર જ હરસમય થયા કરે છે. સુષુપ્ત અવસ્થામાં, જાગ્રત અવસ્થામાં, હાલતા,
Page #229
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબોધક ભાવનાઓ
ચાલતા, બેસતા દરેક ક્ષણે કર્મ બંધાય છે. (સંસ્કાર પડે છે.) રાગ-દ્વેષ, મેહરહિત નિર્મળ ભાવથી અશુભ કર્મોને નાશ થાય છે અને રાગ, દ્વેષ, મેહ વગેરેના વિચારોથી અશુભ કર્મોને બંધ થાય છે.
પ્રસન્નચંદ્ર રાજદ્રષિએ અશુભ ભાવ વડે સાતમી નરકમાં જાય એટલા કર્મોના દલિયાં એકત્ર કર્યા અને ભાવેને પલટી શુભ ભાવેનું ચિંતન કરવાથી કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું.
તંદુલ મચ્છ (જેનું ભાતના દાણા જેવડું શરીર છે) અશુભ વિચારે કરવાથી બે ઘડીને અલ્પ આયુષ્યમાં સાતમી નરકમાં ચાલ્યો જાય છે. થોડીવારના અશુભ વિચારોથી પણ આટલું દુઃખ થાય છે તે સતત અશુભ વિચારે કરનારની શી દશા?
એમ વિચારીને અશુભ વિચારોને હટાવી શુભ વિચારોમાં સંલગ્ન રહેવું જોઈએ. સુવિચાર જ અનંત સુખનું કારણ છે અને અશુભ વિચારે જ અનંત દુઃખદાતા છે.
માટે હે મહામાનવ! અશુભ ભાવેને ત્યાગી શુદ્ધ અને શુભ ભાવોને દિલમાં સ્થાન આપ એ જ સુખને રાજમાર્ગ છે.
સુખ એ આત્માને મુખ્ય ગુણ છે, સ્વભાવ છે. તે ગુણ અજ્ઞાન અને મેહથી મલિન થવાથી જ આત્મા પોતાના આત્મિક સુખને ભૂલી ઇન્દ્રિયજન્ય ભેગમાં (બાહ્ય પદાર્થોમાં) આસક્ત થાય છે. શુભ ભાવોથી બાહ્ય સુખ અને અશુભ ભાવોથી બાહ્ય દુઃખ ઉત્પન્ન થાય છે. જ્યારે શુદ્ધ ભાવ અર્થાત્ રાગ, દ્વેષ, મેહ રહિત આત્મધ્યાન–આત્મરમણતા રૂપ પરિણામ થાય છે ત્યારે બાહ્ય સુખદુઃખ તથા તેના કારણરૂપ પુણ્ય-પાપ રૂપ
Page #230
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબોધક ભાવનાઓ પ્રકૃતિને નાશ થઈને આત્મા અનંત સુખને પ્રાપ્ત કરે છે. આ રોગ, શેક, ભય, જન્મ, જરા, મરણાદિ દુઃખો માત્ર અશુભ ભાવેનું ફળ છે, અને એ સર્વ દુઃખોથી મુક્ત થવાને ઉપાય માત્ર શુદ્ધ અને શુભ ભાવના છે. શુદ્ધ અને શુભ ભાવના કરવાથી પૂર્વના બંધાએલા અશુભ કર્મનું પરિવર્તન થઈ શકે છે. એનું નામ શાસમાં “સંક્રમણ” અર્થાત્ કર્મોનું પરિવર્તન એમ કહ્યું છે.
શુભ ભાવના કરવાથી અશાતા વેદની કર્મશાતા રૂપ બને છે, પાપ પ્રકૃતિ પુણ્ય રૂપ થાય છે, અશુભ કર્મોની લાંબી સ્થિતિ ઘટી જાય છે, તીવ્ર રસ (અતિશય દુઃખ) મંદ રસ (અલ્પ દુઃખ) થાય છે. ઘણા કર્મોને પુંજ અ૫ થઈ જાય છે. એવી રીતે અશુભ ભાવનાઓ વડે શુભકર્મ, શતાવેદની, પુણ્યપ્રકૃતિને પણ નાશ થાય છે અને પાપ પ્રકૃતિઓ વધી જાય છે એમ જાણીને વિવેકીજનેએ ઉત્તમ ભાવનાઓને જ દિલમાં સ્થાન આપવું એ જ શ્રેયકર માર્ગ છે.
ઉત્તમ ભાવનાઓ કેવી રીતે ? કયા સમયે શું વિચારવું ? તેના માર્ગદર્શક રૂપે આ પુસ્તકનું વાંચન, મનન સુજ્ઞજનેએ નિત્ય કરવું જરૂરી છે.
રેગીને આ ભાવ ઔષધ રૂપ છે. આ ભાવનાથી દ્રવ્યથી રેગ શાંત થશે અને ભાવથી અશુભ કર્મોને નાશ થશે. શારીરિક, માનસિક, પરિવારજન્ય, વ્યાપારજન્ય વગેરે કઈ પણ સંકટ, વિપત્તિ, દુઃખ આદિને નાશ કરવાને સરળ ઉપાય શુભ ભાવના કરવી તે છે બધા દુઃખનું મૂળ કારણ મલિન
Page #231
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબેધક ભાવનાઓ ભાવે છે, એથી દુઓને દૂર કરવાને સાચે માર્ગ શુભ ભાવના કરવી તે છે. માટે સુખાભિલાષીઓનું પરમ કર્તવ્ય છે કે શુદ્ધ અને શુભ ભાવનામાં નિરંતર લીન બનવું.
વૃક્ષ પણ બીજાની ભાવના વડે ફાલેફુલે છે અને સૂકાય જાય છે એમ વિજ્ઞાનશાસ્ત્રી શ્રી જગદીશચંદ્ર બોઝે પ્રત્યક્ષમાં બતાવ્યું છે. એમ છે તે વનસ્પતિના જીથી અનંતગુણ વિશેષ જ્ઞાનશક્તિ જેમાં પ્રગટ થઈ છે એ માનવ આત્મા પિતાની જ ઉત્તમ ભાવનાઓ વડે પિતાને વિકાસ કરે એ તે યથાર્થ જ છે.
શ્રિી નમસ્કાર મહામંત્રને અર્થ અને ભાવના
(૧) અરિહંતાણું–શ્રી અરિહંતદેવને નમસ્કાર કરું છું. “અરિ' અર્થાત્ ભાવ શત્રુ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, મેહ, અજ્ઞાન, મિથ્યાત્વ, વિષય, પ્રમાદ આદિ અંતરંગ શત્રુઓને સર્વથા “હંતાણું” અર્થાત્ નાશ કરનાર એવા મહા પ્રભુને નમસ્કાર કરું છું. હું પણ જ્યારે
ધાદિ ભાવશત્રુઓને નાશ કરીશ ત્યારે ધન્ય બનીશ. આ સંસારમાં મને કેઈ દુઃખ આપવા સમર્થ નથી. ફક્ત આ ક્રોધાદિ વિકારે જ મારા શત્રુ છે અને તેને ત્યાગ કરવાથી આત્મા પિતાને મિત્ર બની સુખદાતા બને છે. આજ અત્યારથી હું આ ક્રોધાદિ શત્રુઓને દૂર કરવાની ભાવના સહ પ્રયત્ન કરી. ક્ષમાદિ ગુણોને ધારણ કરવાને સુપ્રયત્ન કરીશ.
(૨) નામે સિદ્ધાણું -શ્રી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું. જેમણે આત્માના બધા જ આવરણોને દૂર કર્યા છે,
Page #232
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબંધક ભાવનાઓ બધા કર્મોને નાશ કર્યો છે, અને જેણે આત્માના અનંત ગુણેને પ્રાપ્ત કર્યા છે એવા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું.
આત્માના આઠ ગુણેને આચ્છાદિત કરનાર આઠ કર્મો છે એને નાશ કરવાની ભાવનાઓ. ૧. જ્ઞાનાવરણીય કર્મને નાશ થાઓ, અનંત જ્ઞાન ગુણ
પ્રગટ થાઓ. ૨. દર્શનાવરણીય કર્મને નાશ થાઓ, અનંત દર્શન ગુણ
પ્રગટ થાઓ. ૩. મેહનીય કર્મને નાશ થાઓ, અનંત આત્મિક સુખ,
ક્ષાયિક સમ્યક્ત્વ અને વીતરાગ ચારિત્ર એ ગુણ પ્રગટ
થાઓ. ૪. અંતરાય કમને નાશ થાઓ, અને અનંત આત્મિક સુખ
પ્રાપ્ત થાઓ. ૫. વેદનીય કર્મને નાશ થાઓ, અને અનંત અવ્યાબાધ સુખ
પ્રગટ થાઓ. ૬. આયુષ્ય કર્મબંધનને નાશ થાઓ, અને અજર, અમર
ગુણ પ્રગટ થાઓ. ૭. નામકર્મ દૂર થાઓ, અરૂપી અવસ્થા પ્રાપ્ત થાઓ. ૮. શેત્ર કર્મને નાશ થાઓ, અને અગુરુ લઘુ ગુણ પ્રગટ
થાઓ. બધા કર્મોને નાશ થાઓ, અને આત્મિક અનંત ગુણે પ્રગટ થાઓ.
Page #233
--------------------------------------------------------------------------
________________
८
આત્મ પ્રત્યેક ભાવનાઓ
(૩) નમે આયરિયાણ' :– શ્રી આચાર્ય'જી મહા રાજને નમસ્કાર કરુ છું. તે આચાર્ય ભગવત કેવા છે? પાંચ આચારને સ્વય' પાળે છે અને બીજાને તે પાળવાના ઉપદેશ આપે છે. એવા આચાર્ય ભગવંતને હું નમસ્કાર કરું છું. પાંચ આચાર જ્ઞાનાચાર, દનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચાર પાળવાનું ખળ મને પ્રાપ્ત થાએ. જે દિવસે હું તેની આરાધના કરીશ તે દિવસ મારે ધન્ય
ધન્ય થશે.
(૪) નમા ઉવજઝાયાણુ :- શ્રી ઉપાધ્યાયજી મહારાજને નમકાર કરુ છું. જ્યારે હું ૧૧ અંગ ૧૨ ઉપાંગના જ્ઞાતા ખની સમ્યકૃત્વ સહિત ઉપાધ્યાયના ગુણાને ધારણ કરીશ તે દિવસ મારા ધન્ય બનશે.
સર્વ સાધુજી
(૫) નમા લોએ સવ્વ સાહૂણ મહારાજને નમસ્કાર કરું છું. હિં'સા, વિષય, કષાયાદિ મારા દુગુ ણેાના નાશ થાએ, અને અહિંસા, સયમ, અકષાય, સમ– ભાત્ર ગુણુ પ્રગટ થાએ. પાંચ પત્રમાં જે જે ગુણા છે તે મારા આત્મામાં સત્તાપણે રહેલા છે તે ગુણ્ણા મારામાં સત્વર પ્રગટ થાએ, એવુ બળ અને શક્તિ મને પ્રાપ્ત થાઓ, અને સતત પ્રયત્નપૂર્વક પુરુષાર્થ કરી તેને પ્રાપ્ત કરું,
-:
:
સ્
નમસ્કારના પ્રકાર અને ફળ.
(૧) દ્રવ્ય નમસ્કાર :~ મનની એકાગ્રતા વિના અને ભાવ વિના જે વચનથી સ્તુતિ અને શરીરથી નમસ્કાર થાય તે.
Page #234
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબોધક ભાવનાઓ એથી વચન અને કાયાનું પાપ રેકાઈ જાય છે અને અલ્પ પુણ્ય બંધ થાય છે.
(૨વ્યવહાર નમસ્કાર -મન સ્થિર કરીને જ્ઞાનાદિ ગુણની સ્તુતિ અને નમસ્કાર કરે તે. એથી અત્યંત નિર્મળ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને શુદ્ધ ઉપગ-રાગાદિ રહિત પરિ ણામ હોય એટલી નિર્જરા થાય છે–કર્મોને નાશ થાય છે.
(૩) ભાવ નમસ્કાર – પ્રભુ સમાન મારે આત્મા પણ જ્ઞાનાદિ ગુણ સંપન્ન છે એવી ભાવના સહિત વારંવાર વંદન કરે તથા તે તે ગુણોને પ્રગટાવવા પ્રયત્ન કરે.
નમસ્કાર કરવા અર્થાત્ જેને આપણે નમસ્કાર કરીએ છીએ તેવાં ગુણ પિતામાં પ્રગટ થાય છે. એ માટે મહાન આત્માઓને, પવિત્રાત્માઓને નમસ્કાર કરવા જોઈએ.
સમકિતગુણને પ્રગટ કરનાર ભાવના મેક્ષનું બીજ સમ્યક્ત્વ અને સભ્યત્વનું મૂળ કારણ ચાર ભાવના છે. એ માટે હંમેશા એનું ચિંતન કરીને ચારે સદ્ગુણેને પ્રાપ્ત કરવા જોઈએ એ ગુણ પ્રગટ થાય પછી જ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે.
(૧) મિત્રી ભાવના –સંસારના સર્વ જીને પિતાના આત્મા સમાન જાણીને કોઈ પણ જીવની હિંસા ન કરવી. બધાનું હિત કરવું અને ઈચ્છવું. બધા જ સાથે મૈત્રીભાવના કરવી. કેઈ સાથે વેરભાવ ન કરે. સંસારના સર્વ જીવને મિત્ર સમાન ગણી બધાનું ભલું કરવું અને એનાં દુઃખ દૂર થાઓ એવી ભાવના કરવી.
Page #235
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રમેાધક ભાવના
(૨) પ્રમાદ ભાવના :— હુંમેશા ગુણાનુરાગી ખનવું. બીજાના સદ્ગુણ દેખી પ્રસુતિ થવું અને વિચારવું કે મારામાં પણ એ ગુણ પ્રગટ થાએ. બધાના ગુણા દાષાથી દૂર રહેવાના પ્રયત્ન કરવા તે પ્રમાદ હૃદયમાં સ્થિર થાએ, એવી ભાવના કરવી.
દેખવાની અને ભાવના મારા
૧૦
(૩) કરુણા ભાવના :— દુ:ખી જીવાને દેખીને દિલમાં કરુણા ઉત્પન્ન થાય, તેના દુઃખ દૂર કરવાની ભાવના થાય, પ્રયત્ન થાય, તેના દ્રવ્ય, ભાવ દુઃખને દૂર કરુ વગેરે ભાવનાનું ચિ’તન, મનન કરવું.
(૪) મધ્યસ્થ ભાવના :- દુનાને દેખી તેને તિરસ્કાર ન કરવા મનને મલિન ન થવા દેવું, પણ વિચારવુ' કે કર્માધીન સજીવે છે, એમ વિચારી તેના પ્રત્યે ઉપેક્ષા ભાવ કરવા એ ચાર ભાવનાએને નિરંતર ભાવી તેવા ગુણા પેાતામાં
પ્રગટ કરવા.
જીવાત્મા નિરંતર વિચાર તેા કરે છે, પરંતુ વિશેષ કરીને અશુભ વિચાર વધારે કરે છે એ માટે અશુભ વિચારાના ત્યાગ કરવા શુભ ભાવનાના વારવાર આશ્રય ગ્રહણ કરવા જોઇએ.
४
આત્મદર્શન સત્ય, શ્રદ્ધા ગુણ પ્રગટ કરવાની ૩૬ ભાવનાએ
આ જીવાત્માએ અનાદિકાળથી સમ્યક્ત્વ ભાવના ન ભાવવાથી જન્મ-મરણાદિ અનંત દુઃખ ભોગવી રહ્યા છે. જેવી રીતે સૂઈંદય થવાથી અંધકારના નાશ થાય છે અને પ્રકાશ
Page #236
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબોધક ભાવનાઓ
ફેલાય છે એવી રીતે સમ્યક્ત્વ ગુણ પ્રગટ થવાથી અજ્ઞાનજન્ય દેષથી ઉત્પન્ન થયેલ સર્વ દુઃખને નાશ થાય છે. સમ્યફવ સહિત. જીવ નરકમાં પણ સુખી હોય છે જ્યારે મિથ્યાત્વી જીવ સ્વર્ગના સુખને ઉપભેગ કરતા પણ પોતાની ભાવના વડે દુઃખી રહે છે. એથી સમકિત એટલે સાચી સમજણ જ સુખનું મૂળ છે. એમ. જાણી સમક્તિ ગુણ પ્રગટ કરવાની ભાવના નિરંતર કરવી જોઈએ.
અનેક પૂર્વાચાર્યોએ સમકિતની ભાવનાનું આરાધન કરવાની શિક્ષા આપતા ફરમાવે છે કે, હે ભવ્ય ! તું છ મહિના સુધી સર્વકાર્ય છેડીને, પ્રપંચ ત્યાગીને, શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરી. પાંચ ઇન્દ્રિયના વિષય તથા ક્રોધ, માન, માયા, લેભ એ ચાર કષાય અને આતંરૌદ્રધ્યાનને ત્યાગ કરી એકાગ્ર ચિત્તથી સમતિ ભાવનાનું ચિંતવન કર તે તને છ મહિનામાં અવશ્ય આત્મદર્શન અર્થાત્ શુદ્ધ નિજ આત્માને અનુભવ પ્રાપ્ત થશે. સ્વાનુભવ અર્થાત્ સમ્યકત્વ ગુણ પ્રગટ થયા પછી જ મેક્ષની પ્રાપ્તિ થાય છે. એવી કલ્યાણકારી ભાવનાએ શાસ્ત્ર કારે અને પૂર્વાચાર્યોએ ભવ્ય જીના લાભાર્થે અને દુઃખથી મુક્ત થવા માટે ભાવકરુણાવશાત્ બતાવી છે. તેને અહીંયા સંગ્રહ કરેલ છે. મેક્ષાભિલાષીઓએ એનું ચિંતન, મનન અવશ્ય કરવું એ જ શ્રેયને માર્ગ છે. ૧. સમ્યક્ત્વ–સ્વાનુભવ મને પ્રાપ્ત થાઓ. ૨. મિથ્યાત્વને નાશ થાઓ, વિપરીત ભાવને નાશ થાઓ. ૩. પર વસ્તુ મારી નથી તે તેના નાશથી હું શા માટે ભય
પામું? શા માટે ખેદ કરું? આજથી, અત્યારથી ભયાદિ
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૨
આત્મ પ્રબંધક ભાવનાઓ દેને નાશ કરવા પ્રયત્નવંત બનું, અને નિર્ભયતાદિ
ગુણને પ્રગટ કરીશ. ૪. દેહભાવને નાશ થાઓ અને આત્મિકગુણ પ્રગટ થાઓ. ૫. પર વસ્તુને પિતાની માનવી તે વિપરીત ભાવને નાશ
થાઓ, અને સ્વને સ્વ માનવા રૂપ સમ્યક્ત્વ ગુણ પ્રગટ
થાઓ. ૬. મહાદિ વિકારોને નાશ થાઓ, અને મારું નિર્વિકારી
સ્વરૂપે પ્રગટ થાઓ. ૭. વિષયાદિ ઈચ્છાઓને નાશ થાઓ, નિર્વિષય એવું મારું - આત્મ સુખ પ્રગટ થાઓ. ૮. પર વસ્તુમાંથી “અહં મમ” બુદ્ધિને નાશ થાઓ, સ્વમાં
સ્વ બુદ્ધિ થાઓ. ૯. રાગાદિ દોષોને નાશ થાઓ, વીતરાગ ગુણ પ્રગટ થાઓ. ૧૦. વિભાવને નાશ થાઓ, સ્વભાવ ગુણ પ્રગટ થાઓ. ૧૧. વિષમ ભાવને નાશ થાઓ, વીતરાગ ગુણ પ્રગટ થાઓ. ૧૨. બહિરાત્મ ભાવને નાશ થાઓ, અંતરાત્માભાવ પ્રગટ
થાઓ. ૧૩. પુદ્ગલાનંદીપણું નાશ પામે, પરમાનંદપણું પ્રગટ થાઓ. ૧૪. અસંયમને નાશ થાઓ, સંયમગુણ પ્રગટ થાઓ. ૧૫. અજ્ઞાનને નાશ થાઓ, જ્ઞાનગુણ પ્રગટ થાઓ. ૧૬. ભયને નાશ થાઓ, નિર્ભયતા ગુણ પ્રગટ થાઓ.
મિથ્યાદર્શનને નાશ થાઓ, સમ્યગદર્શન પ્રાપ્ત થાઓ.
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૩
આત્મ પ્રબંધક ભાવનાઓ ૧૭. ભેગેચ્છાને નાશ થાઓ, ભેગેચ્છા રહિતપણું પ્રાપ્ત
થાઓ. ૧૮. સર્વ ઈચ્છાઓને નાશ થાઓ, ઈચ્છાનિધિ રૂ૫ તપ
ગુણ પ્રગટ થાઓ. ૧૯ ભેદ ભાવને નાશ થાઓ, અભેદ ગુણ પ્રગટ થાઓ. ૨૦. સુધા વેદની કર્મને નાશ થાઓ, અને આત્મિક અના
હારક ગુણ પ્રગટ થાઓ. ૨૧. અવિવેકને નાશ થાઓ, વિવેકગુણ પ્રગટ થાઓ. ૨૨. કષાય દોષને નાશ થાઓ, અકષાય ગુણ પ્રગટ થાઓ. ૨૩. મમત્વ ભાવને નાશ થાઓ, નિર્મમ ગુણ પ્રગટ થાઓ. ૨૪. શિવોહમ કલ્યાણકર, સુખકર, દુઃખહર', ૨૫. હું સિદ્ધ પરમાત્મા સમાન આત્મા છું, મારું તે આત્મ
સ્વરૂપે પ્રગટ થાઓ. ૨૬. હું વિનાશી નથી પણ અવિનાશી આત્મા છું તે મારું
અવિનાશીપણું પ્રગટ થાઓ. ૨૭. વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન ગુણેને ધણી છું, તે
મારા ગુણે સત્વર પ્રગટ થાઓ. ૨૮. હું નિરુપાધિક સુખને સ્વામી છું, તે મારું નિરુપાધિક
સુખ પ્રગટ થાઓ. ૨૯ હું કેવલજ્ઞાન-કેવલદર્શનને સ્વામી છું, તે મારા નિજ
ગુણે સત્વર પ્રગટ થાઓ.
Page #239
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબોધક ભાવનાઓ
સ
૩૦, નીગ, નિરામય આત્મા છું, તે મારા ગુણે સત્વર પ્રગટ
થાઓ. ૩૧. હું આત્મા આનંદસ્વરૂપ, સુખસ્વરૂપ છું તે મારા ગુણ
સત્વર પ્રગટ થાઓ. ૩૨. હું આત્મા ચંચળતા રહિત સ્થિર, સમ છું તે મારા
ગુણે સત્વર પ્રગટ થાઓ. ૩૩. હું અમર આત્મા છું મારું તે અમરપણું સત્વર પ્રગટ
થાઓ. ૩૪. હું શુદ્ધ, બુદ્ધ, પવિત્ર આત્મા છું, અનંતજ્ઞાનાદિ ગુણોથી
યુક્ત છું, અન્ય સર્વ જડ પદાર્થોથી ભિન્ન છું, એ મારા
નિજ ગુણે સત્વર પ્રગટ થાઓ. ૩૫. હું સમ શાંત પરિપૂર્ણ આત્મા છું. એ મારું સ્વરૂપ છે તે
સત્વર પ્રગટ થાઓ. ૩૬. સર્વ દોષથી રહિત શુદ્ધ ક્ષાયિક સમ્યક્ત્વ મને પ્રાપ્ત
થાઓ.
નીરોગી અને સુખી બનવાની ભાવનાઓ
આ ભાવના કરવાથી ક્ષય જેવા ભયંકર રેગોને નાશ થાય છે, રોગીઓએ આ ભાવનાઓનું વારંવાર રટણ, ચિંતન કરવું જોઈએ. રોગીની હાલત સારી ન હોય તે સેવા કરનારે તેને તે ભાવના વારંવાર સંભળાવવી જોઈએ.
(૧) હું નીરોગી છું, મને બિલકુલ રેગ નથી, મારા બધા રેગ દૂર થઈ ગયા છે. સ્નાયુમંડલ બરાબર કામ કરે છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રમેાધક ભાવનાઓ
૧૫
મને બરાબર ભૂખ લાગે છે. હું જે ખાઉં છું તે ખરાખર પચી જાય છે, મારા મનની દુબ ળતાથી મને વેદનાને અનુભવ થાય છે અને રાગના વિચારથી જ હું રાગી બનેલ છું. આજથી અત્યારથી રાગના વિચારાને દૂર કરી હું નીરેાગતાના વિચાર કરીને પૂર્ણ નીરોગી બનીશ.
(ર) મારા મસ્તકનું દર્દી હવે દૂર થઈ રહ્યું છે, વેદના શાંત થઈ ગઈ છે. મગજ શાંત તથા સ્થિર છે. હું હવે સારા સારા વિચાર કરું છું, ખરાબ વિચારાને દેશવટો આપી દીધે છે. મારી આંખ તેજસ્વી છે, નીરંગી છે, તેમાં કોઈ જાતના રોગ નથી. મારી આંખ મહાપુરુષોના દર્શન કરવા લાયક તથા આધ્યાત્મિક પુસ્તકો વાંચવા લાયક છે. મારા કાન નીરેગ છે; તે વડે શુદ્ધ ધમય વચન શ્રવણ કરીશ.
મારું નાક નીરાગ છે તે વડે શુદ્ધ પ્રાણવાયુને ગ્રહણ કરું છું.
પૂર્ણ
સુખ અને જીભ રાગ રહિત છે, તે પોતાનું કાર્ય ખરાખર કરે છે, સાદુ અને પથ્ય ભાજન રુચિપૂર્વક ખાય છે, પ્રિય, હિત, મિત, સત્ય વચન બેલી શકે છે. શરીરની સ વેદના, દ, રાગ દૂર થઈ ગયા છે, હું નીરેગી છું. સમસ્ત સ્નાયુમંડલ પેાતાનું કાર્ય બરાબર કરી રહ્યા છે, મન પવિત્ર અને શાંત છે અને સારા સારા વિચાર કરે છે. ભયાદિ અશુભ વિચારોથી જ રે!ગ ઉત્પન્ન થાય છે તેવા વિચારા હવે હું નિડુ કરું, પરંતુ કરુણામય, પ્રેમમય, નિ:સ્વાર્થ વિચારોનું જ હું સેવન કરીશ. ચેા. ૧૫
Page #241
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબોધક ભાવનાઓ.
(૩) શાસ્ત્રમાં પ્રભુએ કહ્યું છે કે છકાયના જીને મન, વચન, કાયાથી દુઃખ આપવાથી દુઃખ પ્રાપ્ત થાય છે, તેમ જ દુઃખદાયી પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે. પ્રતિકૂળ સંયેગ મળે છે, તથા છકાયના જીવને દુઃખ ન આપવાથી તથા તેને શાતા ઉપજાવવાથી સુખ મળે છે અને સુખદાતા સંગ મળે છે.
હિંસાદી ૧૮ પાપને મન, વચન, શરીરથી સેવન કરવાથી, સેવન કરાવવાથી, તેને ભલું જાણવાથી તીવ્ર દુઃખ અને અશાતા વેદની કર્મ બંધાય છે, અને ૧૮ પાપને મન, વચન, કાયાથી ત્યાગ કરવાથી અતિશય નિર્મળ સુખદાતા શાતાવેદનીય કર્મ બંધાય છે, અને આત્મધ્યાન કરવાથી બાધા પીડા રહિત શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે.
(૪) શરીર જડ છે, આત્માથી ભિન્ન છે, રેગ શરીર પર અસર કરે છે, પણ આત્માને કંઈપણ હાનિ કરી શકે તેમ નથી. કારણ આત્મા અરૂપી, અરેગી, અજર, અમર છે. શરીર પરના મમત્વને લઈને જ મને દુઃખ થાય છે માટે મારું કર્તવ્ય એ છે કે શરીરને મેહ મમત્વ ત્યાગીને મારા અવિનાશી સુખને ભેંકતા બનું. દેહ–રોગ પીડે દેહને, નહિ જીવને ખાસ;
ઘર બળે અગ્નિ થકી, નહિ ઘરને આકાશ. એવા આત્મિક વિચાર કરી ચિંતા, શોક, ભયથી રહિત થઈને પરમાનંદને અનુભવ કરે.
(૫) અશાતા વેદની, દુઃખ વગેરે પૂર્વકૃત પાપને નાશ
Page #242
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબંધક ભાવનાઓ કરે છે. તે તે ઉપકારી છે. પાપ ન કરવાની શિક્ષા આપે છે. મારું કર્તવ્ય છે કે મારે દેષનો ત્યાગ કરે.
(૬) રેગમાં, દુઃખમાં, ચિંતા, ભય, શેક વગેરે કરવાથી રેગ દુખાદિની વૃદ્ધિ થાય છે અને નવીન કર્મને બંધ થાય છે જેથી ભવિષ્ય પણ દુઃખપ્રદ બને છે. રોગને દૂર કરવા માટે અત્યંત પાપથી બનેલ દવાઓનું સેવન કરવાથી પણ પાપ વધે છે અને એના ફળ સ્વરૂપ વિશેષ દુઃખ પ્રાપ્ત થાય છે. હું અશુભ વિચારે નહિ કરું તથા હિંસાકારી દવાઓનું સેવન નહિ કરું.
(૭) દવા લેવાથી વિશેષ કરીને એક રોગ દબાઈ જાય છે તે બીજા અનેક રોગ ઉત્પન્ન થાય છે. આજકાલ દવાઓને પ્રચાર વધેલ છે તેમ રેગે પણ વધેલ છે પણ ઘટયા નથી. એ રેગીમાં દવા લેવાવાળા પ્રાયઃ ૯૦ ટકા દુઃખી દુઃખી થઈને અંતે મરે છે અને દવા ન લેવાવાળા સેંકડે ૧૦ ટકા મારે છે. ઉપવાસ, તપ, બ્રહ્મચર્યનું પાલન પાંચ ઇંદ્રિયોને સંયમ કરે, ભૂખ લાગે ત્યારે સાદો ખોરાક લે અને કોધાદિનો ત્યાગ કરવાથી ૧૦૦ રોગીમાં ૯૯ સુધરી જાય છે. ચિંતા, શેક, ભયાદિ મનેવિકારથી પણ કેટલાક રેગ થાય છે. તેથી તેવા વિચારને ત્યાગ કરે જરૂરી છે. રેગ એ એક જાતની કુદરતી ક્રિયા છે. જે વડે શરીરની સફાઈ થાય છે; પરંતુ લેકે અજ્ઞાનવશ તેનાથી ભયભીત થઈને, અનેક પ્રકારની દવાઓ કરે છે જેથી શરીરનું ઝેર પાછું શરીરમાં રહે છે બહાર નીકળી શકતું નથી.
Page #243
--------------------------------------------------------------------------
________________
કીકિ વેદના તથાપિ ભજન, અશે
આત્મ પ્રબોધક ભાવનાઓ ૮. હું નરેગી છું, અભેગી છું, અશરીરિ છું, અક્રોધી છું, નિર્મોહી છું, અનંતકેવલજ્ઞાન, કેવલદર્શન, અનંત આત્મિકશક્તિ, અનંત આત્મિક સુખયુક્ત છું, એ મારા નિજગુણ પ્રગટ થાઓ. ૯, શારીરિક વેદના એ પૂર્વકર્મનું ફળ જાણવું
શારીરિક વેદનાને દેહને ધર્મ જાણું અને બાંધેલા કર્મોનું ફળ જાણી સમ્યક્ પ્રકારે સહન કરવા યોગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ પ્રબળ હોય છે, ત્યારે માનવને સ્થિર રહેવું કઠિન બને છે, તથાપિ મનમાં વારંવાર તે વાતને વિચાર કરતાં અને આત્માને નિત્ય, અદ્ય, અભેદ્ય, જરા-મરણાદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં મનને વિશ્વાસ દઢ થાય છે.
મહાપુરુષોએ સહેલા ઉપસર્ગ તથા પરિસહન પ્રસંગેની વારંવાર સ્મૃતિ કરી, તેમની દઢતા, નિશ્ચયબળ, અચલતા વગેરેનું વારંવાર મનન, ચિંતન કરવાથી મનના પરિણામ સ્થિર થાય છે અને વેદના વેદનાના ક્ષય કાળે નિવૃત થયે ફરી તે વેદના કેઈ કર્મોનું કારણ થતી નથી.
વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયે જીવે છે તેનાથી પિતાનું જુદાપણું જાણી, તેનું અનિત્ય સ્વરૂપ જાણી, તે પ્રત્યેના મેહ, મમતાદિ ત્યાગ્યાં હોય, તે તે મહાન કલ્યાણકારી છે, પરંતુ તેમ ન બન્યું હોય તે કોઈ પણ વ્યાધિ, રોગ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું કર્મ બંધન થતું નથી, અને મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તે દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરુષના માર્ગની વિચારણાએ વર્તવું એ શ્રેષ્ઠ ઉપાય છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબોધક ભાવનાઓ
૧૯ જે કે દેહ મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ દુષ્કર છે, છતાં દઢ નિશ્ચય બળ પાસે કંઈ જ દુષ્કર નથી.
અવિચાર અને અજ્ઞાન એ સર્વ કલેશનું, મેહનું અને નીચી ગતિનું કારણ છે. સદ્વિચાર અને આત્મજ્ઞાન એ મોક્ષને ઉપાય છે.
ભયથી મુક્ત થવાને ઉપાય એ છે કે વારંવાર વિચારવું જોઈએ કે સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે કરી અશરણ છે. તેને શરણરૂપ માનવો તે મૃગજળ સમાન છે. તે સંસારનું મુખ્ય કારણ સ્નેહબંધન અને દ્વેષબંધન છે તેનાથી નિવર્તવું એ ભયથી છૂટવાને અને નિર્ભય બનવાનો માર્ગ છે.
આત્મભાનથી અહંતાને નાશ થાય છે. ભાવકર્મથી વિમુખ થવાય તે નિજભાવ પરિણામી થવાય.
સમ્યગ્દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ ન થઈ શકે.
જ્યાં સુધી સ્વરૂપ બ્રાન્તિ છે, ત્યાં સુધી વિષયોને વિક્ષેપ મટતે નથી ને જ્યાં સુધી વિષયોને વિક્ષેપ મૌજુદ છે ત્યાં સુધી સ્વરૂપ બ્રાન્તિ ટળતી નથી. વિષયને વિક્ષેપ એટલે સ્વમાં પરની બ્રાન્તિ અને પરમાં સ્વની બ્રાન્તિ અર્થાત્ પિતાની ભિન્ન એવા જડ-પૌગલિક સુખમાં, અનિત્ય સુખમાં સુખબુદ્ધિ.
હે આત્મન ! તું અસંગતાને અભ્યાસ કર.
અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપમાં સ્થિર થવું તે જ છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબોધક ભાવનાઓ
સ્વછંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી મોક્ષ માર્ગ મળતું નથી.
હું નીરોગી નિરામય આત્મા છું, રોગની સત્તા મારા પર ચાલી શકે જ નહિ.
હું નિર્ભય આત્મા છું, મને રેગ કંઈ કરી શકે નહિ, આ વિશ્વમાં મારું અહિત કરનાર કઈ શક્તિ વિદ્યમાન નથી જ | મારા આત્મામાં અનંત શક્તિ ભરી પડી છે. હું તેને સ્વામી છું. હું નિર્બળ નથી પણ બળવાન છું.
વિદ્યાર્થીઓની ભાવના પ્રત્યેક વિદ્યાર્થીઓએ સદા પ્રાતઃકાલમાં પ્રભુસ્તુતિ કર્યા પછી અવશ્ય ચિંતન કરવા ગ્ય ભાવનાઓ. મનુષ્ય જ્યાં સુધી સર્વજ્ઞ ન બને ત્યાં સુધી અપૂર્ણ જ છે, માટે પ્રત્યેક માનેએ આ ભાવનાઓનું નિરંતર ચિંતન, મનન કરવું જોઈએ.
હે પરમાત્મા! હું તમને ભાવપૂર્વક નમસ્કાર કરું છું. આપના સમાન મારી આત્મા પણ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતશક્તિ સત્તા રૂપે વિદ્યમાન છે તે ગુણોને પ્રગટ કરવા માટે હું આપને નમસ્કાર કરું છું.
આજ અત્યારથી હું અજ્ઞાનને નાશ કરવા અને જ્ઞાનને પ્રગટ કરવા પ્રયત્નશીલ બનીશ.
વિવેકથી અવિવેકને નાશ કરીશ. અહિંસાથી હિંસક ભાવને નાશ કરીશ.
Page #246
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબંધક ભાવનાઓ
સત્યના પાલનથી અસત્યને દૂર કરવા પ્રયત્નવંત બનીશ.
બ્રહ્મચર્યનું પાલન કરી વિષયવાસનાને નાશ કરવાને પ્રયત્ન કરીશ.
ક્ષમાભાવને ધારણ કરી ક્રોધને જીતવાનો પ્રયત્ન કરીશ. વિનયથી ગર્વને દૂર કરવા પ્રયત્ન કરીશ. સરળતાથી કપટ, માયાને જીતવાનો પ્રયત્ન કરીશ. સંતેષથી લેભને જીતવાને પ્રયત્ન કરીશ. ઈચ્છાઓને નાશ કરીને ઈચ્છા રહિત આત્મસ્વરૂપને પ્રગટ કરવા પ્રયત્નશીલ બનીશ.
હે પ્રભે! મને પુરુષાર્થ કરવાનું બળ આપે.
પૈસા કમાવાની ખાતર જ હું ભણત નથી પણ શરીર, મન અને આત્માની ઉન્નતિ કરી સ્વ કલ્યાણ કરવા શક્તિમાન બનવા માટે જ ભણું છું.
કોઈ પણ ખરાબ આદત, દુર્વ્યસન, તમાકુ, બીડી, સિગારેટ, મસાલેદાર ખરાક, નાટક, સિનેમા, બિભત્સ વાર્તાઓ વગેરે શારીરિક, માનસિક હાનિકારક વસ્તુઓથી હું બચવાને પ્રયત્ન કરીશ.
હું શારીરિક કેળવણ લઈશ. એટલે શરીરને સ્વસ્થ રાખવા કસરત, વ્યાયામ કરીશ. આરોગ્યતાના નિયમનું પાલન કરીશ.
માનસિક શિક્ષણ ગ્રહણ કરીશ, એ વડે મને વિકારે જીતવાને પ્રયત્ન કરીશ. મને બળને મજબૂત કરીશ જેથી સુખ, દુઃખેની અસર તેના પર ન થતા હું આત્મવિકાસ
Page #247
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબોધક ભાવનાઓ
કરી શકું અને અંતમાં આત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકું. જે શિક્ષા વડે શારીરિક, માનસિક તથા આત્મિક વિકાસ થાય તે જ સાચી શિક્ષા છે.
હું નિર્ભય, સાહસી, ઉદાર, સત્ પુરુષાર્થ, ધર્મશ્રદ્ધાવત, દયાળુ, સેવાભાવી, સત્યવાદી, બ્રહ્મચારી, સંતેષી, ઉદાર અને સંયમી બનું એવો હે પ્રભે! મને શક્તિ આપે, એવી આપ ચરણોમાં મારી નમ્ર પ્રાર્થના છે.
જે ભારત દેશમાં હું રહું છું તેમાં લાખો મનુષ્યોને પેટ પૂરતું અન મળતું નથી એવી અવસ્થામાં વિવિધ ખાનપાન, મજશોખ, નાટક, સિનેમા, માનપાન વગેરેમાં વ્યર્થ ખર્ચ કરે તે એગ્ય નથી.
આ દેશ અજ્ઞાનથી, કુરૂઢિઓથી, કુસંપથી અને ધમધતાથી દુઃખી થઈ રહ્યો છે. એ અવસ્થામાં મારે તન, મન, ધન અને સત્તાથી મારી બધી શક્તિઓને સુશિક્ષા, સંપ, સચ્ચરિત્ર અને આત્મસંયમની વૃદ્ધિમાં અર્પણ કરવી જોઈએ.
સમસ્ત ભારતવાસીઓમાંથી તેમ જ મારામાંથી કુસંપ, ઈર્ષ્યા, કાયરતા, રૂઢિચુસ્તતા, ધર્માધતા, નિંદા અને હિંસકભાવને સર્વથા નાશ થાઓ, અને આત્મિક ગુણો સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રગટ થાઓ. સમસ્ત ભારતવાસીઓમાં અને મારામાં ઐક્ય, ગુણાનુરાગ, સેવાભાવ, વીરત્વશક્તિ, સત્યપ્રિયતા, અહિંસકભાવ, ન્યાયસંપન્નતા, સતપુરુષાર્થ વગેરે ઉત્તમ સદ્ગણે પ્રગટ થાઓ.
Page #248
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબોધક ભાવનાઓ
બ્રહ્મચર્ય પ્રાપ્ત કરવાની તથા એની રક્ષાની ભાવનાઓ
સુખનું મૂળ બ્રહ્મચર્યનું પાલન સદા થાઓ. દુઃખદાયી વિષયેચ્છાને નાશ થાઓ.
અનંત, અક્ષય સત્યસુખ આપનાર શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન સદા કરું.
ચારિત્રગુણનું શુદ્ધ પાલન કરવામાં સહાયક બ્રહ્મચર્ય ગુણ પ્રગટ થાઓ. વિકારોના નાશ થાઓ. અવિકારી ગુણ પ્રગટ થાઓ.
મેક્ષ માર્ગમાં વિષ્ણભૂત ભેગેછાને નાશ થાઓ. નવવાડ સહિત શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરું.
સ્ત્રી-પુરુષ સંબંધી ભેગને ત્યાગ તે સ્થૂલ-બ્રહ્મચર્ય, પાંચ ઈન્દ્રિયના વિષયોને ત્યાગ તે વ્યવહાર બ્રહ્મચર્ય, શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણ કરવું તે નિશ્ચય બ્રહ્મચર્ય મને પ્રાપ્ત થાઓ.
બધા રંગેનું મૂળ, આયુષ્યને શીઘ અંત કરનાર અને રેગી, ભાર રૂપ સંતતિ ઉત્પન્ન કરનાર વિષયાનંદને નાશ થાઓ.
અશુચિમય શરીર પરથી મેહ દૂર થાઓ, વિષયવાસનાઓ દૂર થાઓ અને આત્મિક સંયમ પ્રાપ્ત થાઓ. અનંત દુઃખદાતા વિષયેચ્છાને નાશ થાઓ, મન, વચન, શરીરથી પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન થાઓ.
આત્મભાન ભૂલાવનાર ભેગેચ્છાને નાશ થાઓ, અભેગી અવસ્થા પ્રાપ્ત થાઓ.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૪
આત્મ પ્રબોધક ભાવનાઓ
વિષયાનંદીપણું દૂર થાઓ, આત્મરમણતા રૂ૫ આત્માનંદપણું પ્રાપ્ત થાઓ.
જીવન સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાથી આત્મા પરમાત્મા સમ બને છે. સર્વ ઈન્દ્રિયે અને મનને નિગ્રહ કરીને આત્મ ધ્યાનમાં લીન થવાથી જ પરમપદના ભેગી બની શકાય છે.
વિકારેને જે જીતે તે જ જ્ઞાની, તે જ વિદ્વાન.
વિષયમાં કઈ સાચે આનંદ નથી તે તે સુખભાસ માત્ર છે.
હું તે આત્મતૃપ્ત છું. હું શાંત છું. શરીર અને મનથી અંતસ્થ પ્રભુના પવિત્ર સત્ય દ્વારા હું દિવ્ય છું, પવિત્ર છું, શુદ્ધ છું, ઉન્નત છું, મુક્ત છું. એ ગુણેને હું પ્રગટ કરી રહ્યો છું. હું ઈન્દ્રિયોના વિષયેની ઈચ્છા નહિ કરું. મારી બુદ્ધિ આત્મ સંલગ્ન થઈ રહી છે, અને આત્મલીનતામાં જ મને આનંદ આવે છે. હું પ્રસન્ન છું કેમ કે મનસા, વાચા, કર્મથી ભગવાનની જ સેવા કરવા માટે સ્વતંત્ર છું અને મારે પ્રાણ એકાગ્ર થઈને પવિત્ર આત્મામાં જ પરિણત થઈ રહેલ છે. મને કંઈ પણ વિષય અને વિકારમાં લિપ્ત નહિ કરી શકે. હું પવિત્ર છું. મારામાં વિષય વિકારે પ્રવેશ નહિ કરી શકે કારણ કે હું પરમ પિતાને પુત્ર આત્મસ્વરૂપ છું.
બ્રહ્મચર્યની નવ વાડની ભાવનાઓ
બ્રહ્મચર્યની રક્ષા માટે નવ વાડ (મર્યાદા)ની અત્યંત જરૂર છે. એનું બરાબર પાલન કરવું જરૂરી છે. મર્યાદાનું પાલન જ બ્રહ્મચર્યનું પાલન છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબોધક ભાવનાઓ
૧. પહેલી વાડે સ્ત્રી, પશુ અને નપુંસક રહિત સ્થાનમાં
નિવાસ કરે, તેમ ન કરે તે શીલને વિનાશ થાય.
ઉંદર અને બિલાડીનું દષ્ટાંત. ૨. બીજી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષે એકાંતમાં કથાવાતાં ન
કરવી, કરે તે શીયળને વિનાશ થાય.
લીંબુ અને દાઢનું દૃષ્ટાંત. ૩. ત્રીજી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષના આસન પર એક મુહુર્ત
થયા પહેલા ન બેસે, બેસે તે શીયળને વિનાશ થાય.
કેળા અને કણકનું દષ્ટાંત. . જેથી વડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષના અંગોપાંગ વિકારી,
દષ્ટિથી ન જુએ, જુએ તે શીયળને વિનાશ થાય. દુઃખતી આંખ અને સૂર્યનું દૃષ્ટાંત. પાંચમી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષ ભીંત–દીવાલને આંતરે સંગી વસતાં હોય ત્યાં ન રહેવું, રહે તે શીલને વિનાશ થાય.
ઢાંકી અગ્નિ અને મીણનું દષ્ટાંત. ૬. છઠ્ઠી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષ પૂર્વે ભગવેલા કામગ
યાદ ન કરે, કરે તે શીલને વિનાશ થાય.
મુસાફર અને સપના વલણની છાશનું દૃષ્ટાંત. ૭. સાતમી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષે પ્રતિદિન અતિશય
સરસ આહાર કરવો નહિ, કરે તે શીલને વિનાશ થાય. સનિપાતવાળા અને દૂધ-સાકરનું દષ્ટાંત.
Page #251
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબંધક ભાવનાઓ ૮. આઠમી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષ અતિશય દાબી-ચાંપીને
આહાર ન કરે, કરે તે શીલને વિનાશ થાય.
શેરની તલડી અને બશેરની ખીચડીનું દષ્ટાંત. ૯. નવમી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષે શરીસ્ની વિભુષા,
શણગાર, શોભા ન કરવી, કરે તે શલને વિનાશ થાય. રાંક અને રત્નનું દૃષ્ટાંત.
મુદ્રાલેખ નીચે લખેલ મુદ્રાલેખ મોટા અક્ષરમાં લખીને ઘરમાં ભીંત પર ટાંગી દે અને વારંવાર તેને વાંચે.
દઢનિશ્ચય, ગભીરતા, મૌન, વિચારશીલતા, નિર્ભયતા, અહિંસા, સત્ય, પ્રમાણિકતા, બ્રહ્મચર્ય, સંતેષ, સંયમ, ક્ષમા, ધર્ય, સતપુરુષાર્થ, આળસને ત્યાગ, વિચારીને બેલવું, નિદાન ત્યાગ, ગુણગ્રાહક બને, દેને પ્રગટ કરવા, અશુભ વિચાર એ જ નરક, શુભ વિચાર એ જ સ્વર્ગ, વિચાર પરમજ્ઞાન, સત્સંગ પરમલાભ, સંતેષ પરમ ધન, સમભાવ એ જ પરમ સુખ, bધ સમાન વિષ નહિ, ક્ષમા સમાન અમૃત નહિ, અભિમાન સમાન શત્રુ નહિ, વિનય સમાન મિત્ર નહિ, કુશીલ સમાન ભય નહિ, શીલ સમાન નિર્ભયતા નહિ, લોભ સમાન પાપ નહિ.
દિવસના ચાર વિભાગ કરવા. છ કલાક નિદ્રા, છ કલાક વ્યપારાદિ, છ કલાક શરીરાદિનું કાર્ય, છ કલાક આત્મહિતનું કાર્ય સત્સંગ, ધાર્મિક વાંચન, મનન, ધ્યાન, મૌન, સમાધિ
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૭
આત્મ પ્રબંધક ભાવનાઓ વગેરે. આમ નિયમ કરવાથી આત્મહિત માટે સમય મળી શકે છે.
હંમેશાં આવશ્યકતા ઓછી કરવી. સંયમ, ત્યાગ, જ્ઞાનની. વૃદ્ધિ થાય તેમ કરવું.
દાન, પુણ્ય, સેવા વગેરે સત્કર્મોના કાર્યો પરોપકાર માટે નહિ પણ સ્વ કર્તવ્ય જાણીને કરવાથી જ આત્માનું ખરું કલ્યાણ થાય છે.
જેમ બને તેમ શક્તિ, બુદ્ધિ અને ધનને સદ્વ્યય કરે.
રાત્રે સૂતા પહેલા દિવસમાં કરેલા પાપકર્મ, દોષ વગેરેને યાદ કરીને, ત્યાર બાદ અંતરપૂર્વક પશ્ચાતાપ કરીને એને દૂર કરવાનો સંકલ્પ કરે, અને સત્કર્મો વધારે કરું એવી ભાવના કરવી. એક ડાયરીમાં પોતાના ગુણ અને દોષ લખવા અને ગુણોની વૃદ્ધિ અને દોષને દૂર કરવાને સતત પ્રયત્ન કરે, જેથી જીવનને વિકાસ થશે. એ ભાવ પ્રતિકમણ (પાપને ત્યાગ) છે. એમ કરવાથી દિન પ્રતિદિન આત્માની શુદ્ધિ થતી જશે.
૧૦ વ્યાપારીની ભાવના
દ્રવ્ય ધન પ્રાપ્ત કરવા માટે હું વ્યાપાર કરું છું, એવી રીતે ભાવ ધન રૂપી ધમને વ્યાપાર કરીશ ત્યારે ધન્ય બનીશ.
દ્રવ્ય માલને કય-વિકય કરું છું એવી રીતે ભાવ માલ જ્ઞાન, દર્શન, ચારિત્રને ગ્રહણ કરીશ તે દિવસ ધન્ય બનશ.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૮
આત્મ પ્રબંધક ભાવનાઓ વ્યાપારમાં સત્ય, નીતિ, પ્રમાણિકતા, વગેરે હું પાલન કરું, અને ધર્મના આદેશને ન ભૂલું. એ યથાશક્તિ પ્રયત્ન કરીશ.
જેવી રીતે વ્યાપારને હિસાબ રાખું છું એવી રીતે જીવન વ્યાપારના પુણ્ય પાપને હિસાબ રાખીશ અને જેમ બને તેમ પાપને ત્યાગ કરવાને પ્રયત્ન કરીશ. વ્યાપાર કરતા સ્વાર્થવૃત્તિને નહિ પોષ પણ પોપકારની ભાવના, સમાનતાની ભાવનાને જ કેળવીશ.
દેશ, જાતિ અને ધર્મને હાનિ કરનાર વસ્તુઓને વ્યાપાર
ધન સંચય સમાન કોઈ પાપ નથી. સંચયવૃત્તિને ત્યાગ કરવાને પ્રયત્ન કરીશ અને દાનવૃત્તિ વધારવા પ્રયત્ન કરીશ.
ધન અને ભેગ ભાવગ છે તેને ઘટાડવાને પ્રયત્ન કરીશ. આરંભ, પરિગ્રહ દુઃખ, દુર્ગુણને વધારનાર અને દુર્ગતિના દાતા છે. એમ જાણું તેને ઘટાડવા પ્રયત્ન કરીશ.
૧૧
મંગલ કામના ક્ષમાપનાને અગ્નિ આપણા સર્વને વિશુદ્ધ બનાવે !
ધર્મની આરાધના હું નિષ્કામવૃત્તિથી કરું એવી મને વૃત્તિ કેળવું, બાર ભાવનાનું સ્વરૂપ રેજ વિચારું, જ્યારે દુઃખ આવે ત્યારે કાયર થઈ દીન બનું છું તે એથી નવા કર્મ બંધાય છે, માટે આવેલા કર્મોને શૂરવીર બની શાંત ભાવે ભેગવું. સમાધિભાવની રક્ષા અને વિકાસ માટે યથાશક્ય
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૯
આત્મ પ્રબોધક ભાવનાઓ વ્રત, નિયમ, ત્યાગ, તપ, પ્રભુભક્તિ, સંતસેવા, દીન બંધુઓની સેવા, પવિત્ર ભાવનાઓ, ચારિત્રની સાધના, હે પરમાત્મા ! આપની કૃપાથી મને પ્રાપ્ત થાઓ.
ઉપરોક્ત બધી સાધનાને સાર રૂપે આત્મતત્વને અનુભવ કરે તે જ છે. હે પ્રભે! આપના આલંબન અને ઉપાસનના ફળ વડે આત્માનુભવ પ્રાપ્ત કરવાનું બળ પ્રાપ્ત થાઓ. ભવાંતરમાં આત્માનુભવની સામગ્રી સુલભ થાય તેવા શુદ્ધ દેવ, ગુરુને વેગ સરળતાથી મળે તેવી ભાવના હે પ્રભે ! તમારી પાસે વારંવાર ભાવું છું. હે પરમાત્મા ! તમારે અમૃત રૂપી ધર્મ, અને તમારું શરણ ભવભવમાં પ્રાપ્ત થાઓ અને જગતના ભવ્ય જીવોને પણ પ્રાપ્ત થાઓ એ જ મંગલ કામના.
૧૨ શારીરિક અને માનસિક રોગોને દૂર કરવાને
રામબાણ ઈલાજ શરીરને રોગ પરિમિત છે. મનના રેગ અપરિમિત છે. આ શારીરિક અને માનસિક સર્વ પ્રકારના રેગે તમારે દૂર કરવા છે? આ રહી તે સર્વ રોગ નિવારણ કરવાની અમેઘ દવા, જે વડે સર્વ રોગો દૂર થવાને વિશ્વાસ પ્રાપ્ત થાય છે, અને સાથે સાથે આત્મબળ અને આત્મવિશ્વાસ વધે છે.
ક્ષમાપના રાત્રે નિદ્રાધીન થતા પહેલાં અર્ધો કલાક શાંતિપૂર્વક બેસે અને જે કઈ વ્યક્તિ પ્રત્યે તમને અભાવ, અરુચિ, દ્વેષ તિરસ્કાર કે વૈરને ભાવ હેય, તેમની સાથે તમે તમારા આ
Page #255
--------------------------------------------------------------------------
________________
૩૦
આત્મ પ્રબોધક ભાવનાઓ
માનસિક એકાંતમાં ક્ષમા માંગે. અંતરના સાચા ભાવથી ક્ષમા માગવાને પ્રયત્ન કરે.
જો તમને કોઈ પશુ, પક્ષી કે મનુષ્યને ભય હેય, તે તમારા આંતરચક્ષુ સમક્ષ તેને કલ્પના દ્વારા સાક્ષાત્ કરે, અને તેની ભાવપૂર્વક ક્ષમા માગે, તેના પ્રત્યે સદ્ભાવના, મૈત્રીભાવના તથા પ્રેમભાવનાના ભાવને પ્રવાહ વહા.
તમારા પ્રત્યે કોઈએ અન્યાય કર્યો હોય, તમે આ આરે૫ કેઈ ઉપર મૂક્તા હે, તમે કઈ પ્રત્યે શુષ્કપણે, વત્ય , કેઈને કટુ શબ્દ કહ્યા હોય, કેઈની ટીકા-નિંદા કરી હોય, તે પણ તમારા આ માનસિક એકાંતમાં તેની ક્ષમા માગી આવા વિચારે ફરી ન કરવાને તથા આવા શબ્દો ફરી ન બલવાને નિર્ણય કરો.
મિત્રો, સ્નેહી, સ્વજને સાથે તમારો સ્નેહ એ છે થતે જતે હોય, જે કઈ સાથે તમે વિખવાદમાં છે, અણબનાવ બન્યું હોય, તે તમારી વચ્ચેની આ અંતર–ભેદની દીવાલ મૈત્રી અને સ્નેહભાવ વડે દૂર કરવા સર્વ શક્ય પ્રયત્ન આદરે.
૧૩ માનસિક સારવારની પ્રક્રિયા
Proeess cf Mantal Therapy | સર્વ જીવમાં રહેલાં તેમના શુદ્ધ સ્વરૂપને જુઓ અને સર્વ જીવો પ્રત્યે દઢતાપૂર્વક પ્રેમના વિચારે મેકલે. સક્રિયપણે મિત્રી આદિ ભાવના ભાવો.
Page #256
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રમેાધક ભાવનાઓ
૩૧
જગતમાં કઇ એક જીવ પ્રત્યે પણ વૈરભાવ કે દ્વેષભાવ હાય તેા તેની ક્ષમાપના કર્યાં વિના, તેની માફી માંગ્યા વિના હૈયામાંથી આ અરુચિભાવ દૂર કર્યાં વિના, નિદ્રાધીન ન થવાય તેની સતત કાળજી રાખો.
અન્યને દુઃખ થાય તેવા શબ્દ ન લે, તેવા વિચાર પણ ન કરવા, તેવી સતત કાળજી રાખા, વિપરીત પરિસ્થિતિમાં પણ ધૈય રાખા, પ્રેમ કરો અને માયાળુ અને. જો પ્રયત્નપૂર્વક રાત્રિના અર્ધા કલાક માનસિક સારવારની આ પ્રક્રિયામાં પ્રમાણિકપણે ગાળશે! તે! તમારામાં રહેલા સ્વાભાવ દૂર કરવાની શક્તિ પ્રાપ્ત થશે, અને તેથી માનસિક તથા શારીરિક બન્ને પ્રકારના રોગો દૂર થઈ તમેને અવશ્ય શાંતિ પ્રાપ્ત થશે. જાતની ક્ષમા માગેા
પેાતાની જાતને એકાંત તિરસ્કાર પણ હાનિકારક છે. જો તમે તમારી જાતને હલકી માનતા હૈ, તેના તિરસ્કાર કરતા હા, તેની પ્રત્યે દ્વેષ, અરૂચિ ધરાવતા હા, જો તમે નિરાશાવાદી હા, તમારું જીવન તમને માત્ર અંધકારમય જ લાગતુ હાય, તા તમે તમારી અંદર રહેલા પરમાત્માને પ્રાથના કરો.
હે પરમાત્મા ! “ તમારા શરણ વડે હું નિર્ભીય, નિશ્ચિત, નીરોગી, સમૃદ્ધ, પવિત્ર, ધૈયવાન, વિવેકી અને પૂર્ણ અનુ.”
હે પ્રભુ ! “ મારામાં રહેલુ પૂર્ણ જ્ઞાન પ્રગટ થાઓ.” હે નાથ ! “ મારે તારું અનન્ય શરણું હા.” યેા. ૧૬
Page #257
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબંધક ભાવનાઓ
૧૪
મંગલ ભાવના ધર્મને પાયે દઢ કરવા જે તમે ઈચ્છતા હે તે તમે વારંવાર નીચેની ભાવનાઓનું રટણ કરે.
(ભાવના ભાવવી એટલે મનથી તેમાં ઓતપ્રોત થવું. વચનથી બહુમાન કરવું, અનુદના કરવી, અને કાયાથી પિતાની શક્તિ ગાવ્યા વિના શકય એટલું ઉચિતપણે આચરણમાં મૂકવું.)
જગતના સર્વ અને હું નમાવું છું (તેઓના અપરાધને હું સહી લઉં છું.) મારે સર્વની સાથે મૈત્રી ભાવ છે. કોઈની સાથે વેર નથી.
જગતના સર્વ જીવનું કલ્યાણ થાઓ. સર્વ પ્રાણુ સમૂહ પારકાનું હિત કરવાની ભાવનાવાળા બને. સર્વ જી નિષ્પાપ બને. સર્વને સબુદ્ધિ મળે! સર્વે બેધિબીજ પામે ! સર્વના સર્વ દે નાશ પામે, દોષ રહિત બને. સર્વત્ર સર્વ લેક સુખી થાઓ !”
“જગતના સર્વ આત્માઓ મારા આત્મા સમાન છે. એટલે મને જેમ સુખ ઈષ્ટ છે, અને દુઃખ અનિષ્ટ છે, તેમ જગતના સર્વ ને સુખ ઈષ્ટ છે.
જે વસ્તુ આપણને અનિષ્ટ હોય તે બીજા પ્રત્યે ન ઈચ્છવી, ન આચરવી. હું સર્વનું હિત ઈચ્છું છું. હું સર્વનું શુભ ઈચ્છું છું. હું સર્વનું પરમસુખ ઈચ્છું છું.
નિશ્ચયનું લક્ષ્ય રાખી શુદ્ધ વ્યવહારનું પાલન કરવાથી આત્મસ્વરૂપ અનુભવાતું જોવાય છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
33
આત્મ પ્રબોધક ભાવનાઓ
હું જડ નથી, હું દેહ નથી, હું ચૈતન્ય સ્વરૂપ અનંત ગુણેને પૂંજ છું. આત્મામાં અનંત શક્તિઓ ભરેલી છે. જેમના અનંત ગુણે પ્રગટ થયા છે. તેમનું હું શરણ લઉં છું. અને મારા અનંત ગુણે પ્રગટે છે.”
આ મંગળ ભાવનાઓ વારંવાર ભાવવાથી આપણામાં દિવ્યત્વ પ્રગટશે. માટે સવારે અગર રાત્રે સુતા પહેલાં ઉપરની ભાવના ભાવવા આપ સૌને વિનંતિ –
૧૫ આત્મશ્રદ્ધાની ભાવના હું જીવનમાં આવતા કષ્ટો, વિદને વગેરેથી ભયભીત નહિ બનું. હું આત્મવિશ્વાસુ છું. સત્યાગ્રહી છું. હું આત્મશ્રદ્ધા વડે સ્થિર છું. સંસારની કઈ શક્તિ મને વિચલિત નહિ કરી શકે. આત્મશ્રદ્ધાના બળ વડે હું અસંભવને સંભવ કરવા સમર્થ છું. આત્મશ્રદ્ધાના દૈવી બળ વડે પરાધીનતાથી મુક્ત થયેલ છું. આત્મશ્રદ્ધાની અખંડ જ્યોત મારા અંતરમાં સદા પ્રકાશિત છે, એથી મારું અંતર સદા પ્રશાંત અને તૃપ્ત રહે છે. મારા માટે કઈ વસ્તુ દુર્લભ નથી, અસાધ્ય નથી. મને અનુભવ થઈ રહ્યો છે કે સામર્થ્યને ગુપ્ત ભંડાર આત્મશ્રદ્ધા જ છે. હું કઈ બીજી બાહ્ય સત્તા પર નિર્ભર નથી, પરંતુ આત્મશ્રદ્ધા જ મારું પરમ આવલંબન છે. બધા દુઃખ, સંકટો, બંધને દૂર કરનાર માત્ર એક આત્મશ્રદ્ધા જ છે. અનંત અને અપાર બળ પ્રાપ્ત કરવાનો રાજમાર્ગ એક આત્મશ્રદ્ધાને પ્રગટ કરવી તે જ છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબોધક ભાવનાઓ
સ્વ સ્વરૂપની ભાવના હું સંસારની સર્વ કામનાઓથી પર છું. ઉચ્ચ વિચાર અને પવિત્ર ભાવનાઓ વડે પરિપૂર્ણ બની ગયું છું. ક્ષણભંગુર પદાર્થો પર હું આસકિત કરતું નથી. મને વિકાર અને વાસનાઓ મને પિતાના ધ્યેયથી વિચલિત નહિ કરી શકે.
મારે આત્મા મન, ઇન્દ્રિય અને શરીરનો સ્વામી છે, ગુલામ નથી. હું હવે ક્યારેય પણ વ્યાકુળ તથા ક્ષુબ્ધ નહિ બનું. મારા આત્માની સામે કેઈની તાકાત નહિ ચાલી શકે. વાસ્તવિક શક્તિ મારા આત્મામાં છે, એને કઈ દબાવી નહિ. શકે કે નહિ રેકી શકે. મારે આત્મા અપરિમિત બળવાળે છે. હું હવે રજોગુણ કે તમે ગુણને વશ નહિ બનું. સંસારના સર્વ મહાપુરુષને મહાન કાર્ય કરવાની પ્રેરણા અંતરાત્મામાંથી જ મળે છે, એથી મારે પ્રેરક પણ આત્મા જ છે. ચિન્મય આત્માની પ્રેરણાથી જ હું સર્વ વ્યયવહાર કરું છું. દુઃખ, શેક, પીડા, સંતાપને પિતાના હૃદયમાંથી દેશવટો આપું છું. પિતાના વિચારે પર પૂર્ણ અંકુશ રાખું છું. ચિદાનંદ સ્વરૂપી આત્માનું જ નિરંતર નિદિધ્યાસન કરું છું. જે પરમાત્મા આ વિશ્વનું શાસન કરી રહેલ છે તે જ મારે આત્મા છે.
૧૭ સત્ય વતની ભાવના હું વિપત્તિ, દુઃખ અને કલેશનું સહર્ષ સ્વાગત કર્યું છું. હું સારી રીતે જાણું છું કે દુઃખ, દઈ, કલેશ મારા ભલા
Page #260
--------------------------------------------------------------------------
________________
૩૫
આત્મ પ્રબોધક ભાવનાઓ માટે જ આવે છે, મારા બંધન નષ્ટ કરવા માટે જ આવે છે. હું ભારેમાં ભારે વિપત્તિ આવશે તે પણ ખેદ નહિ કરું પરંતુ પ્રસન્ન રહીને જ સહન કરીશ. મને પરમ પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ છે કે તેઓ સમસ્ત કલેશે તથા ભયથી મારું રક્ષણ કરી રહેલ છે. મને કોઈ પ્રકારની ચિંતા કે ફિકર નથી. હું સત્યપંથને અનુગામી છું, સત્યનિષ્ઠ છું. મારા આત્મામાં અનંત બળ છે, તેના પર વિશ્વાસ કરું છું. કોઈ પણ વિપત્તિ મને પરાજિત નહિ કરી શકે, ન સત્યપંથથી ભષ્ટ કરી શકશે. હું ભારેમાં ભારે સંકટમાં અને વિપત્તિમાં પરમ નિર્ભય અને નિશ્ચિત છું, કેમ કે હું ઈશ્વરી અદશ્ય કવચથી સદા સુરક્ષિત છું. હું પોતાના જીવનમાં સત્યવ્રતને કદાપિ ભંગ નહી કરું. હું પિતાના વ્રતમાં અચલપણે પ્રતિષ્ઠિત છું. કેઈ વ્યક્તિ મારી સત્યતાને પરાજિત કરવા સમર્થ નથી. વિપત્તિઓના ઘનઘેર વાદળ મને ક્ષુબ્ધ અને અશાંત નહિ કરી શકે. હું પિતાના માર્ગથી તલમાત્ર વિચલિત નહિ બનું. સત્યને જ સદા વિજય થાય છે.
લક્ષ્યસિદ્ધિની ભાવના | વિશ્વમાં શાશ્વત વસ્તુ એક જ છે અને તે પરમાત્મા જ છે. એ પરમાત્માની પ્રાપ્તિ એ જ મારા જીવનનું લક્ષ છે. એ જ શાશ્વત મહાસત્ય મારા જીવનનું ધ્યેય છે. મેં મારા મનમાં દઢ નિશ્ચય કરી લીધું છે કે પરમાત્માની પ્રાપ્તિ માટે હર ક્ષણ સતત પ્રયત્નશીલ બનીશ. હું પિતાના લક્ષ પ્રાપ્તિના માર્ગથી એક રતીભર પણ અહીંતહીં વિચલિત નહિ બનું. હું
Page #261
--------------------------------------------------------------------------
________________
૩૬
આત્મ પ્રબોધક ભાવનાઓ
ક્યારેય પણ લક્ષભ્રષ્ટ નહિ બનું. પરમ લક્ષને પ્રાપ્ત કરવા માટે મન, પ્રાણુ અને આત્મા નિરંતર ક્રાંતિ કરી રહેલ છે. ખાતા, પીતા, સુતા, બેસતા, ચાલતા, ફરતા, અહોનિશ મારું ધ્યાન પોતાના લક્ષ પર જ સ્થિર રહે છે. મારું જીવન પળપળ એની કૃપા પર અવલંબિત છે, અને એનું શરણ અને એને આશ્રય ગ્રહણ કરી રહેલ છે. મારા લક્ષની પ્રગતિ થઈ રહી છે. અને હું દિનપ્રતિદિન તેના તરફ આગળ વધી રહ્યો છું. મારા બધા પાપ-તાપ ભસ્મ થઈને શરીર નીરાગી મન નિર્દોષ અને આત્મા પવિત્ર બની રહેલ છે. અશાંતિને ભાવ મારા મનમાં પ્રવેશ નહિ કરી શકે. સંસારમાં કઈ પણ મારી લક્ષસિદ્ધિમાં બાધા કરવાને સમર્થ નથી. શરીર, વાણી, મન એના તરફ દોડી રહ્યા છે. વૃત્તિમાં પણ સુંદર લક્ષને પ્રાપ્ત કરવાના આનંદનું અખંડ ભાન થઈ રહ્યું છે, અને હું લક્ષસિદ્ધિ તરફ આગળ ને આગળ વધી રહ્યો છું.
પ્રસન્નતાની ભાવના જીવનમાં પ્રનતાને અનુભવ કરે એ જ મારી હાર્દિક અભિલાષા છે. મારો જન્મ પણ એ માટે જ થયું છે, કે હું પ્રતિકૂળથી પ્રતિકૂળ પરિસ્થતિમાં પણ પ્રસન્ન રહું. અનુકૂળ પરિસ્થિતિમાં સ્મિત કરવું સહેલું છે પરંતુ હું પ્રતિકૂળથી પ્રતિકૂળ પ્રસંગમાં પણ સદા સર્વદા પ્રસન્ન રહીશ. વિષમ વિદનેનું પાન કરીને પણ હું ખિન કે ઉદાસ નહિ બનું. કોઈ મારા પર ક્રોધિત થાય તે પણ હું તેના પર પુષેની
Page #262
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રોધક ભાવનાઓ
૩૭
વૃષ્ટિ કરીશ. સ્મિત હાસ્ય સમીપ વિપદાઓ જરા પણ ટકતી નથી. હું આશા અને પ્રસન્નતાને આવિષ્કાર પોતાના જીવનમાં કરું છું. નિર્મલ પ્રસન્નતા જ મારામાં પ્રગટ થઈ રહી છે. વિવિધ વ્યવહાર કરવા છતાં હું મનમાં પ્રસન્નતાને સ્થિર રાખું છું, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા, કેઈ અપમાન કરે કે સન્માન આપે, નિંદા કરે કે સ્તુતિ, હું એ સર્વ અવસ્થાએમાં પોતાની પ્રસન્નતા સ્થિર રાખું છું. હું પોતે પ્રસન્ન રહીને બીજાઓને પ્રસન્ન કરી રહેલ છું. પ્રતિક્ષણ હું પિતાના દિલમાં પ્રસન્નતાનું ગાન જ કરું છું. હું પ્રસન્ન રહું છું અને સમગ્ર સંસાર મારી સાથે પ્રસન્ન રહે છે. હું નિરંતર આનંદસ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરું છું, અને સર્વ વિઘ્ન, બાધાઓ પર વિજ્ય પ્રાપ્ત કરું છું.
Page #263
--------------------------------------------------------------------------
________________
કષાય ત્યાગ કષાયની વૃદ્ધિમાં દુઃખ છે, કષાયની હાનિમાં સુખ છે. જ્યાં દુઃખને અનુભવ થાય ત્યાં તપાસવું કે મૂળમાં કયા કષાય કામ કરી રહ્યો છે? કેઈ એક કષાય જરૂર તમને જોવા મળશે. તમે એ કષાયને દૂર કરશે કે તરત જ દુખ રવાના થશે. દુઃખને બાહ્ય પ્રતિકાર કરવા જતાં દુઃખની વૃદ્ધિ થાય છે, કારણ કે તેમ કરવા જતાં કષાયે વધે છે. દુઃખનું કારણ ચાર કષાય જ છે, તે કષાયને ટાળવાને જ પ્રયત્ન કરે. ત્યાર પછી જ આંતરશાંતિને અનુભવ થશે.
વીતરાગના પંથે ચાલવા માટે રાગને સંગ ત્યાગ જોઈએ. રાગને સંગ રાખી વીતરાગને અનુસરી શકાશે નહિ. રાગના ત્યાગ માટે રાગના સાધનેને ત્યાગ કરે. એવા સ્થાનેને પણ ત્યાગ કરે. રાગ ઉપરથી તે મિત્રને દેખાવ કરે છે. મિત્ર બનીને જીવને ફસાવે છે, તે પછી ક્રૂર બની જીવના બેહાલ કરે છે. વાતવાતમાં ક્રોધ ન આવે, પ્રસંગે પ્રસંગે અભિમાન ન ઉપજે, સ્થાને સ્થાને માયા ન જાગે, અવસરે અવસરે લોભ ન પ્રગટે, તેનું નામ છે શાન્તિ ! તેનું નામ પ્રશમ ! આવી શાન્તિ અહીં પ્રાપ્ત થઈ જાય તે સમજવું કે મેક્ષ સુખની આંશિક પ્રાપ્તિ થઈ. માટે જીવનનું આજ લક્ષ ક્રોધાદિ કષાયે કેટલા શમ્યા ? બીજી બાજુ ક્ષમા–નમ્રતા–સરળતા અને નિર્લોભતાનું લક્ષ રાખી સ્થાને સ્થાને તેને ઉપયોગ કરે. હતાશ ન થશે. કોધાદિ સામે જિંદગી સુધી લડવું પડશે. શ્રદ્ધા રાખે કે અંતે અવશ્ય મારે વિજય થશે.
–આંતરનાક
Page #264
--------------------------------------------------------------------------
________________
સાહમ
સેમ ટુ સેન્દ્વમ્
સામ
આત્મબોધ
લેખક તથા સંગ્રાહક વિશ્વશાન્તિ ચાહક
સુખની પિપાસા અને દુઃખને દ્વેષ તારા અંતરાત્માને શાંતિને સુમધુર અનુભવ નહિ થવા દે.
શાંતિને અનુભવ કરવા માટે તારે સુખને ત્યાગતાં અને દુઃખને સહતાં શીખવું પડશે.
તારે સુખને કયાં બહુ ત્યાગ કરવાને છે.
સુખ તેા છે જ થાડું !
પ્રયત્ન તા દુ:ખને સહન કરવા માટે કરવાના છે.
સાહમ
કેમ કે દુઃખ ઘણું' છે !
પરંતુ અહીં ૫૦-૧૦૦ વર્ષની જિંદગીમાં આવતા દુઃખને સમતાપૂર્વક સહન કરીશ તે ભવિષ્યકાળનું અનંત સુખ તારા ચરણામાં આવી પડશે,
પ્રથમાવૃત્તિ
સાહમ
Page #265
--------------------------------------------------------------------------
________________
ૐ સહમ ૩૪ આત્મ બંધ
શરીર પણ મકાન છે મનુષ્યને શરીર પર અત્યંત મહ હોય છે. અને શરીરના મેહને કારણે તે ધર્મ તથા ન્યાય-નીતિના નિયમોનું બરાબર પાલન કરી શકતું નથી. પણ માનવ શરીરના વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી. જેવી રીતે આપણે આપણું નિવાસસ્થાનને ઘર કહીએ છીએ, એ જ પ્રકારે આ શરીર પણ આત્માનું નિવાસસ્થાન અર્થાત્ ઘર છે.
ઘર ત્રણ તથી બનેલ છે. પત્થર, ચૂને, તથા પાણી.
એ જ પ્રકારે આ શરીર રૂપી ઘર મુખ્ય ત્રણ પદાર્થોથી બનેલ છે. હાડ, માંસ અને લેહીથી.
શરીરમાં ઘરની જેમ પથ્થરનું કામ હાડ, ચૂને માંસની જેમ અને લેહી પાણીની જેમ કામ કરે છે.
ઘર પર ચૂનાનું પ્લાસ્ટર કરાય છે એ પ્રકારે શરીર પર ચામડીનું પ્લાસ્ટર કરાય છે. કેવળ આ પ્લાસ્ટરથી જ ઘર તથા શરીરની શોભા છે. શરીર પરથી જે આ ચામડીને દૂર કરવામાં આવે તે એ જ શરીર અત્યંત ઘણાજનક બની જાય.
Page #266
--------------------------------------------------------------------------
________________
આત્મબેધ
૩
શરીરરૂપી ઘરને સ્વામી, આત્મા શરીરરૂપી ઘરને ત્યાગ કરીને અન્ય ગતિમાં જાય છે, ત્યારે તે ચૈતન્ય રહિત શરીરરૂપી ઘરની તેના સ્વજન સ્નેહી એટલી દુર્દશા કરે છે અને તેને સર્વથા નાશ કરે છે.
આમ હાવા છતાં અજ્ઞાની માનવ આ દેહદેવાલય પર કેટલા માઢુ કરીને અનત જન્મ! સુધી ભાગવાય એટલા પાપકર્માની સામગ્રી એકત્ર કરે છે.
એક જીવન માટે, એક શરીરની મિથ્યા શાન્તિ માટે, અનંત ભવ તથા અનંત શરીર ધારણ કરીને અનંત દુઃખાના ભાકતા અને છે. એને અનેક પ્રકારે જ્ઞાની પુરુષો એધ આપે તે પણ તેનાથી આ તુચ્છ શરીરના મેહ છેડી શકાતા નથી. તે જ અજ્ઞાનતા છે.
પ્રિય વાચક ! જે મકાનમાં તું નિવાસ કરે છે, એની વ્યવસ્થા કેટલી વિચિત્ર છે? આંખની એ મારી કેટલી જબરદસ્ત છે ? લાખ સૂય હાય તા પણ આંખ વિના કોઈ કામના નથી. લાખા સૂર્યથી પણ વિશેષ મૂલ્યવાન આ બે નેત્રો છે. તેનુ મૂલ્ય કેટલુ' હાવુ' જોઈ એ તે સ્વય' વિચાર !
આંખ કરતા કાન વિશેષ મૂલ્યવાન છે. એક એક ઇંદ્રિય આટલી મૂલ્યવાન છે તેા બધી ઇંદ્રિયા અને સશરીરનું કેટલું મૂલ્ય ??? વાચક ! સ્વય' વિચાર !
જ્ઞાની પુરુષાએ શરીરને અમૂલ્ય કહ્યું છે. આવા અમૂલ્ય શરીરના પ્રાપ્ત કરવા માટે પ્રિય વાચકવૃંદ ! તમેાએ કેટલા પુણ્યકર્મો કર્યાં હશે, એને થાડાક તા વિચાર એકાંતમાં કરી.
Page #267
--------------------------------------------------------------------------
________________
આભમેધ
હીરા, મેાતી અને માણેકથી પણ અનંત મૂલ્યવાન શરીર રૂપી મકાનમાં નિવાસ કરીને કેવાં કાર્યો કરવાં જોઈએ એના વિચાર કરેા.
આ શરીર પવિત્ર છે, તેમાં પરમાત્માના વાસ છે, માટે આ શરીર દ્વારા એક પણ અપવિત્ર કાર્ય ન થવું જોઈ એ, એવા સકલ્પ કરો. એમ ન થાય તે આ મૂલ્યવાન માનવભવ મળ્યો તે બ્ય જશે.
આવા અપૂર્વ શરીરથી અપૂર્વ કાર્યાં જ થવાં જોઈ એ, એમ ન થાય તે આ શરીરની સાકતા શું? કંઈ જ નહિ. ચૌરાશી લક્ષ જીવા ચેનિમાં માનવ–તન શ્રેષ્ઠ છે. સ્વના દેવ અને ઇન્દ્રાદિના શરીરથી પણુ આ માનવશરીર અને ત ગુણ ઉત્તમ છે. અસંખ્ય દેવે પેાતાના સ્વર્ગના સુખા, દેવાંગનાએ અને રત્ને-મહેલે આદિ રિદ્ધિના ત્યાગ કરીને આ માનવ–ભવનમાં નિવાસ કરવાની ઇચ્છા કરે છે, પરંતુ એને આ માનવ-શરીર રૂપી ભવન મળવું ઘણું જ દુ`ભ છે.
કેટલાક વેર્યા તા સ્વથી વીને પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિ અધમ જીવાયેાનિમાં ઉત્પન્ન થાય છે. અનંત પુણ્યવંત દેવાને આ માનવશરીર મળે છે. ધ રહિત મનુષ્યનું શરીર પશુના શરીરથી પણુ અન ́તગુણુ પતિત છે.
મનુષ્ય પાપથી ભય કરતા નથી. પશુ, પક્ષી હિઁ'સામય અનત ભત્ર વ્યતીત કરીને જેટલા પાપ કર્મ અર્જન નથી કરી શકતા, એટલા પાપ કર્માં એક મનુષ્ય અંતરમુહૂત માં અર્જિત કરી શકે છે. ધહીન માનવનુ જીવન વિશ્વના સ જીવા કરતા કનિષ્ટ છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
આત્મખાધ
પશુને પેાતાને હિતાહિતના બેધ હાતા નથી. હું કાણુ છુ? કયાંથી આવ્યા છુ? કયાં જવાના છું? મારે શું કરવું જોઇએ ? આ બાબતેના અને યત્કિંચિત પણ એધ હેાતા નથી. મનુષ્યમાં આ બધી વાતાનુ જ્ઞાન હાય છે. પશુ અજ્ઞાન છે, મનુષ્યમાં જ્ઞાન હાવા છતાં મનુષ્ય જે જીવનના દુરુપયેાગ કરે, તે તે પશુથી પણ હીન કહેવાય. પરંતુ માનવભત્ર રૂપી ચિંતામણિ રત્નને ધર્માં આરાધના કરવામાં સદુપયેાગ કરાય તે તે અનંત સુખપ્રદ થઈ શકે છે. તેનાથી વિપરીત વિષય વિલાસવાસનામય જીવન વ્યતીત કરવામાં એને દુરુપયોગ કરવામાં આવે તે! તે ભયંકર દુઃખ દાવાનળના આગાર નરકમાં નાખે છે.
૨
વચનામૃત શતર્ક નિમ ળનુ શાસ્ર વિષય કપાય છે. ૧. બળવાનનુ' શસ્ત્ર સંયમ ને સમભાત્ર છે. ૨. વિચાર વાયુમાત્ર છે, વ્યવહાર ચૈતન્ય છે. ૩. આત્મવાદી ત્રણ લેાકની વિભૂતિના સ્વામી છે. ૪.
આત્મવાદી આત્મની મસ્તીમાં મસ્ત ખની ચક્રવતીના તથા સ્વના સુખાને તુચ્છ સમજે છે. ૫.
કર્મ આટલા બળવાન છે ત્યારે ચૈતન્ય આત્મા કેટલે અલવાન હશે તે વિચારે. ૬.
જ્ઞાન રહિત જીવન પશુ સમાન છે. ૭.
જ્ઞાની સાગર સમ ગભીર હાય છે. ૮.
Page #269
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
ચૈતન્યવાદનું જ્ઞાન થાય તે વિશ્વમાં પરમ શાન્તિનું સામ્રાજ્ય થાય. જડવાદને કારણે જ રાગ, દ્વેષ, કલેશ, ઈષ્ય આદિનું સામ્રાજ્ય ફેલાય છે. ૯.
આત્મદ્ધાર માટે મૌન જ શ્રેષ્ઠ માર્ગ છે. આત્મજ્ઞાન થાય ત્યારે વૃત્તિ નિવૃત્તિમાં પરિણીત થઈ જાય છે. (આત્મધર્મ નિવૃત્તિ છે.) ૧૦.
વિષયેચ્છા વિષ સમાન છે, સંયમ અમૃત સમ છે. ૧૧
આત્મજ્ઞાની સંસારને માયામય જાણું આત્મામાં લીન રહે છે. ૧૨
શ્વાસે છૂશ્વાસ લેતા અને છેડતા સ્વાભાવિક “સહમ”ને ધ્વનિ થાય છે, તે પણ અજ્ઞાની તે તરફ લક્ષ ન આપતા વિષય કષાયમાં લીન રહે છે. (હમ અર્થાત હું સિદ્ધ સ્વરૂપ આત્મા છું) ૧૩,
હે ભલે! હરદમ સેડમ નું રટણ કરે. ૧૪. ધર્મગુરુઓની બેદકારી ભક્તોના પતનનું કારણ બને છે. ૧૫
સંસાર અનંત કાળનું જેલખાનું છે, અને સંસારી જીવ અનંત કાળથી કેદી બનેલ છે.
સંસાર રૂપી જેલને મહેલ માનવાથી જ જીવને અનંત કાળથી કેદી બનવું પડેલ છે. ૧૭.
કેદી બંધનને જ મુક્તિ માની રહ્યો છે. ૧૮. જ્ઞાની અને અજ્ઞાનીની મિત્રતા થઈ શકે નહિ. ૧૯
જિન વચનના અજીર્ણવાળાને ઉપદેશ લાભદાયક થત નથી. ૨૦.
Page #270
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
દેહ દશા ત્યાં આત્મદશાની હાનિ છે. ૨૧.
રાજપાટ, રમણીઓ એ બધાને ત્યાગ સરળ છે, પરંતુ માન, કીતિ, પૂજા, સન્માન આદિને ત્યાગ કરે કઠિન છે. એ જ ભવભ્રમણનું મૂળ કારણ છે. ૨૨.
જેના જ્ઞાન ચક્ષુ બંધ છે. તે સ્વર્ગ, નરક, પુષ્ય, પાપ, બંધ, મેક્ષ વગેરેને દેખી શક્તા નથી, જાણી શક્તા નથી. ૨૩
બુદ્ધિજન્ય શ્રદ્ધા કાચ સમાન છે. હૃદયની શ્રદ્ધા હીરા સમાન છે. ૨૪.
ધનની મમતા કરવી તે જ્ઞાનીની દષ્ટિએ અપરાધ છે. ૨૫
માન ચેરની નિંદા કરે છે, પણ પરિગ્રહ ધારીની નિદા કરતું નથી. ચાર જેટલે દયાપાત્ર છે, તેટલે જ પરિ ગ્રહધારી દયાપાત્ર છે. ૨૬.
ચર એકની ચોરી કરે છે, પણ પરિગ્રહધારી ધનવાન હજાર ગ્રાહકો સાથે અનીતિ, અન્યાય, અસત્ય આદિને વ્યવહાર કરીને તેનું ધન લૂટે છે, છતાં લેક તેને શાહુકાર કહે છે, આ જ અજ્ઞાન છે. ૨૭.
ધનવાને ચારની નિંદા કરે છે અને ચાર ધનવાની નિંદા કરતી વખતે કહે છે કે તમે અમારી પાસેથી વધારે
વ્યાજ લઈને લૂંટી લીધા. અમારી પાસે ખાવા માટે પણ કંઈ જ ન રહ્યું એથી તે અમે ચેરી કરીએ છીએ એમાં અમારે શે દેષ? ૨૮.
સિફ ધનથી જ વર્તમાનમાં ખાનદાની માનવામાં આવે
Page #271
--------------------------------------------------------------------------
________________
આત્મધ
૮
છે, પૂર્વે ધવાન જ મહાન ગણાતા હતા. આ છે સમયના
ફેર ! ૨૯.
ખેતીના, સાનીના, લુહારના, સુતારને આદિ ધંધાને પાપના ધા કહે છે. ગરીબે પાસેથી ૧૦ યા ૧૨ ગુણા વ્યાજ અધિક લેનારના ધંધા પવિત્ર ગણાય છે. સાચુ` પાપ શુ છે તે જ લેાક જાણતા નથી. એ જ અજ્ઞાન. ૩૦.
રાજા પોતાના વિલાસ માટે પ્રજાને લૂટે છે. શ્રીમંત પેાતાના વિલાસ માટે ગરીબેને લૂટે છે. ખન્નેમાં શું અંતર છે ? કઈ જ નહિ. ૩૧.
માનવ તું દેવ નહિ, પણ દેવેને પણ દેવ છે તે શક્તિના વિચાર કર અને ચેત. ૩૨.
બુદ્ધિવાદ યંત્રાલય સમાન છે, અને હૃદયની શ્રદ્ધા ચૈતન્યમય છે. ૩૩.
બુદ્ધિની શ્રદ્ધા મૃતક શ્રદ્ધા છે, અને હૃદયની શ્રદ્ધા જીવિત શ્રદ્ધા છે. ૩૪.
બુદ્ધિવાદી ધમ ને છેડી શકતા પણ નથી, અને ધર્મારાધન પણ કરી શકતા નથી. ૩૫.
હૃદયની શ્રદ્ધાવાળા ધનું સેવન કરીને ધર્માત્મા અને છે. ૩૬.
સુખ, દુ:ખ વગેરે કેવળ બુદ્ધિની કલ્પના છે. ૩૭, જ્ઞાની, વિષય-કષાયની પ્રવૃત્તિને ઘટાડે છે. ૩૮. અજ્ઞાની, વિષય-કષાયની પ્રવૃત્તિને વધારે છે. ૩૯.
Page #272
--------------------------------------------------------------------------
________________
આત્મબેક
સતને નિવાસ હદયમાં છે. ૪૦.
પ્રભુ મહાવીરને ગૌતમસ્વામી ઓળખી શકે છે. ગૌશાલે ઓળખી શકે નહિ. એ જ પ્રકારે જ્ઞાનીને જ્ઞાની જ ઓળખી શકે, અજ્ઞાની જ્ઞાનીને ઓળખી શકતા નથી. ૪૧.
માનવ તન રૂપી મંદિરથી વિશેષ મહત્વશાળી મંદિર ત્રણ લેકમાં નથી. ૪૨.
ક્ષમા વસ નથી, એ તે અભૂષણ છે. ૪૩. સંયમી પુરુષ માટે રાત્રિ પણ દિવસ સમાન છે. ૪૪.
જ્ઞાનીનું જીવન નિર્દોષ બાળકથી પણ અનંત પવિત્ર છે. ૪૫.
જૈન શાસ્ત્રો આ જીવનને તથા અનંત જીવનને પવિત્ર બનાવવાવાળું પરમશક્તિશાળી સાધન છે. ૪૬.
જૈનશાસન વિશ્વને પવિત્ર બનાવવાવાળું પરમાર્થી પવિત્ર પુરુષાથી શાશ્વત મંડળ છે. ૪૭.
અધોગતિના કર્તવ્યથી છેડાવે તે જ ધર્મ છે. ૪૮.
આહાર-વિહારની અવિવેકતા રાખનારની તંદુરસ્તી ખરાબ થાય છે, આહાર-વિહારમાં વિવેક રાખનારની તંદુરસ્તી સારી રહે છે. એ જ પ્રકારે જ્ઞાની વિવેકપૂર્વક પિતાનું જીવન જીવે છે, અને અજ્ઞાની પાપમય જીવન જીવે છે જેથી તેની આત્મિક તંદુરસ્તી ખરાબ થાય છે. ૪૯.
પરમાત્મ પદ એ આત્માને જન્મસિદ્ધ અધિકાર છે. પરંતુ અજ્ઞાનવશાત્ તે ભૂલાયેલ છે. ૫૦.
યા. ૧૭
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૦
આત્મબોધ આધ્યાત્મિક જીવન નિરામય જીવન છે, નીરોગી, નિરામય, જીવાત્મા સ્વર્ગ, મોક્ષમાં જાય છે. પ૧.
વિષયકષાયજન્ય જીવન રોગી જીવન છે, જેથી રેગી જીવાત્મા નરક, નિગોદમાં જાય છે. પર.
આત્મા અરૂપી છે, જેથી એને રેગ પણ સૂક્ષમ હોય છે. પ૩
આત્મિક સૂક્ષ્મ રેગને જ્ઞાનીજને જ જાણી શકે છે, અજ્ઞાની જ્ઞાનચક્ષુ હીન, અંધ છે, તેથી આત્મિક રંગને જાણ શકતું નથી. તેથી તે તે શરીરની જ રાતદિવસ ચિંતા કરે છે. ૫૪.
ધર્મસ્થાનક એ તે શાન્તિ, વૈરાગ્ય, અને વીતરાગતા જાગૃત કરવાનું સ્થળ છે. ૫૫.
ચર્મચક્ષુથી ન જોતા વિશ્વને જ્ઞાનચક્ષુથી જોતા શીખે. પ૬.
વિષય-કષાયની માત્રાને નાશ થાય તે અધર્મ ઘટી જાય અને સર્વત્ર ધર્મનો વિજય થાય. ૫૭.
સેવા કરનાર પિતાની જ સેવા કરી રહ્યો છે, બીજાની નહિ, તે યાદ રાખવું જોઈએ. ૫૮.
વિવેકરહિત બુદ્ધિ તે જ જડતા. ૫૯. ધર્મધ્યાન, દાન, આદિ સત્કર્મો પપકાર નથી, પરંતુ પકાર છે. ૬૦.
અજ્ઞાની શરીરને જ આત્મા માને છે, અને સત્ સ્વરૂપી પિતાના આત્માને ભૂલી ગયે છે. ૬૧.
મનને ગુલામ આત્મિક અનંત ગુણની ઘાત કરે છે. ૬૨.
Page #274
--------------------------------------------------------------------------
________________
આભમેધ
૧૧
ધર્મ કોઈ પર વસ્તુ નથી, તે તે આત્મસ્વભાવ જ છે, અજ્ઞાની એને પર વસ્તુ માને છે. ૬૩.
વીરતાથી કષ્ટ સહન કરનાર જ સાધુ છે. ૬૪. આવેલા કષ્ટોને સહન કરવાના જે પ્રયત્ન કરે છે, તે શ્રાવક તથા સમ્યકૂષ્ટિ છે. ૬૫.
જ્ઞાની દુઃખને આમત્રણ આપે છે, ત્યારે અજ્ઞાની દુઃખથી ડરે છે, ભય કરે છે,
છે. ૬૬.
ઉદીરણા કરે છે, તેના નાશ ઇચ્છે
મુક્તિ કોઈ વસ્તુનું નામ નથી, પરંતુ રાગ દ્વેષથી મુક્ત થવુ' તે જ મુક્તિ છે. ૬૭.
ઇચ્છા નિરોધ રૂપી તપ સુખનું ધામ છે, અને ઇચ્છાને વધારવી તે દુઃખનું ધામ છે. ૬૮.
જ્ઞાન રહિત મનુષ્ય પશુ તુલ્ય છે. ૬૯.
રૂઢીવાદી ધમ જડતાના પાષક છે. ૭૦, વ્યક્તિગત ઉપાસના તે જડતાની ઉપાસના છે. ૭૧. ગુણાની ઉપાસના તે ચૈતન્યની ઉપાસના છે. ૭૨. ભાગા રોગના ભંડાર રૂપ છે. ૭૩.
નાકટ ચેટક આદિ વિલાસ વિટ’બનાના કારણભૂત છે. ૭૪, જેટલા હાસ્યજનક ગીત, ગાન, નૃત્ય વગેરે વિલાપ ઉત્પન્ન કરવાના કારણભૂત છે. ૭૫.
સ આભૂષણે ભારભૂત છે, કના ભાર વધારનાર છે. સર્વ કામલેગા દુઃખના કારણભૂત છે. ૭૬.
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૨
આત્મબોધ ક્રોધથી પ્રીતિને નાશ થાય છે, માનથી વિનયને નાશ થાય છે, માયા-કપટથી મિત્રતાને નાશ થાય છે, તેથી સર્વ ગુણને નાશ થાય છે. ૭૭.
હે ગૌતમ! તારૂપ અગ્નિ, કર્મરૂપ ઈધન (લાકડાં)ને ભસ્મ કરે છે. ૭૮.
ભગવાન મહાવીર દેવે કહ્યું છે કે, પ્રથમ જ્ઞાન પછી દયા અર્થાત પહેલા જ્ઞાન પછી કિયા. ૭૯.
શ્રવણ કરવાથી હિત અને અહિત, પુણ્ય અને પાપ આદિને જીવને બંધ થાય છે. હિત અને અહિતના માર્ગને સાંભળી જે યેગ્ય લાગે તે માગે ગમન કરવું. સુખ જોઈતું હોય તે સંયમના માર્ગનું અનુસરણ કરવું. દુઃખ જોઈએ તે અસંયમના માર્ગનું અનુસરણ કરવું. હે જીવાત્મા!'બને માર્ગ મેં બતાવેલ છે. તને એગ્ય લાગે તે માર્ગમાં ગમન કર, એ તારી ઈચ્છા પર નિર્ભર છે. એમ ભગવાન મહાવીર દેવે કહ્યું છે. ૮૦.
હે ગૌતમ! જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થાય છે પરંતુ પાણથી સદા અલિપ્ત રહે છે. તેવી જ રીતે કામગથી ઉત્પન્ન થયેલ હોવા છતાં જે વિષયવાસના આદિથી સદા દૂર રહે છે, તે કઈ પણ જાતિમાં ઉત્પન્ન થવા છતાં અમે તેને બ્રાહ્મણ કહીએ છીએ. ૮૧.
હે ગૌતમ! મસ્તકનું મુંડન કરવાથી કેઈ સાધુ થતા નથી. કારનું રટણ કરવા માત્રથી કેઈ બ્રાહ્મણ બનતું નથી.
Page #276
--------------------------------------------------------------------------
________________
આત્મબેધ
૧૩
વનમાં રહેવાથી કોઈ મુનિ બની શકતા નથી અને દના વસ્ત્ર પહેરવાથી કાઈ તપસ્વી બની શકતે નથી. ૮૨.
સમષ્ટિવંત સાધુ છે. બ્રહ્મચારી બ્રાહ્મણ છે. સમ્યક્ જ્ઞાનનું આચરણ કરનાર મુનિ છે. તથા ઇચ્છા નિરોધ રૂપ તપ કરનાર જ તપસ્વી છે. ૮૩.
સત્ય, શીલ, તપ આદિ સદનુષ્ઠાન કરનાર બ્રાહ્મણ છે. દુઃખીને સહાયતા કરનાર ક્ષત્રિય છે. નીતિ-ન્યાયથી વ્યાપાર કરનાર વૈશ્ય છે. તથા પરને પીડા કરનાર દુઃખ આપનાર ક્ષુદ્ર છે. ૮૪.
હું આ ! આ કામભોગ શલ્ય (કાંટા) સમાન છે, વિષ સમાન છે, આસી વિષ સર્પ સમાન છે, એ કામભાગનું સેવન કરવું તે દૂર રહ્યું પરંતુ તેની ઈચ્છા માત્ર કરવાથી દુર્ગંતિમાં લઈ જાય છે, તેવા તે કામભાગે ભયકર છે. તેનાથી વિરમ! વિરમ ! ૮૫.
હું આ ! આ કામભોગા ક્ષણિક સુખ આપનાર છે, અને ઘણા કાળ સુધી દુઃખ આપનાર છે, એ કામભાગ અનની પર’પરા ઉત્પન્ન કરનાર છે, ત્યારે કામલેગના ત્યાગ રૂપ સયમ મા ંમાં ચાલનારને ઘેાડુ' દુઃખ અને પાછળથી ઘણું સુખ મળે છે. આવી રીતે સંસાર અને મેાક્ષના માર્ગ જુદા જુદા છે. ૮૬.
ભાગી કમથી બંધાય છે, અભાગી અલિપ્ત રહે છે. ભાગી સંસારમાં પરિભ્રમણ કરે છે, અભાગી સ'સારથી મુક્ત થાય છે. ૮૭.
Page #277
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
જેમ કિંપાક ફળ રૂપે, રંગે, સ્વાદે સુંદર હોય છે, છતાં ખાનારના પ્રાણ હરે છે, તેમ જ સુંદરમાં સુંદર ભેગવેલા ભેગેનું પરિણામ પણ દુઃખમાં જ પરિણમે છે, માટે હે સુજ્ઞજને! તેને ત્યાગ જ શ્રેયકર છે એમ વિચારે. ૮૮.
હે આ ! અનિત્ય વસ્તુને મેહ ત્યાગો, નિત્ય વસ્તુને પ્રેમ કરે. ૮૯..
હે શૂરવીરે ! મેહ છત બને, મેહને જીતનાર જ સાચો શૂરવીર છે. ૯૦
શાશ્વત સુખ માટે અશાશ્વત વસ્તુઓને ત્યાગ જરૂરી છે, તે સદા યાદ રાખે. ૯૧.
હે સુખાથ ! અંતરમાં જ સાચું સુખ વસેલું છે, માટે ત્યાં જ શોધવાનો પ્રયત્ન કર, બાહ્યમાં વ્યર્થ ફાંફા ન માર. ૯૨.
પરમાર્થ સમાન સુખ નથી, સ્વાર્થ સમાન દુઃખ
નથી. ૯૩.
હે પુરુષાર્થી! આંતર શત્રુઓને જીતવાને સતત પુરુષાર્થ કર, તે જ શ્રેયને માર્ગ છે. ૪.
ગરીની સેવા એ પ્રભુ સેવા સમાન છે. ૯૫
હે દાનવીર! નિષ્કામ ભાવે જ દાન કર. હે સેવાથી ! સેવા ધર્મ ગહને ગીને પણ અગમ્ય છે, તે સેવા ધર્મ અંગીકૃત કરીને જીવનને સાર્થક કરવા કટીબદ્ધ થા. ૯૬.
Page #278
--------------------------------------------------------------------------
________________
આત્મમાધ
૧૫
હું મેાક્ષાથી ! મેક્ષ અર્થે સČસ્વના ત્યાગ જરૂરી છે, માટે સસ્વને ત્યાગ કર. ૯૭.
હે આત્માથી ! આત્મામાં લીન થા, ખાકીનું સ હેય છે. ૯૮.
હૈ જ્ઞાનાથી ! જ્ઞાન આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા સતત પ્રયત્નશીલ અન. ૯૯.
સ્વાનુભવ જેવું અમૃત નથી. ૧૦૦
.
હે જીવાત્મા ! તારુ' છેલ્લુ' અને પહેલું કર્તવ્ય સ્વાનુભવ પ્રાપ્ત કરવાનું છે, તેનું સદા સતત સ્મરણુ રાખ. ૧૦૧
જ્યારે જ્યારે રાગદ્વેષના સંકલેશ ઉત્પન્ન થાય ત્યારે ત્યારે (૧) અરિહંતાદિ ચાર શરણુ વાર વાર સ્વીકારો.
(૨) એની સાથે વારંવાર જન્મ-જન્માંતરના સ્વદુષ્કૃત તેની આલેાચના કરે, માંફી માગેા.
(૩) પરમાત્મા તથા સર્વ મહાપુરુષના મોટા સુકૃત્યાની અનુમોદના કરો.
ચિત્ત સ’કલેશ ટાળવાના (૩) ઉપાય મારે અરિહંતનુ શરણુ, સિદ્ધ પ્રભુનું શરણુ;
સાધુ ભગવંતાનુ શરણુ, જિનધર્મનુ શરણુ છે. સર્વાં પાપાની નિંદા ગાઁ કરુ છું, સં સુકૃત્યેાની અનુમેાદના કરું છુ.
શરણ સ્વીકાર કરવામાં સસ્તાં, મહેનત કઈ નહિ, છતાં લાભ. અપર પાર !
Page #279
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
જીવનમાં આને અભ્યાસ પડી જ જોઈએ. અભ્યાસ ચાલુ ત્રિકાળ તે ખરે જ, પરંતુ મનમાં જ્યારે રાગ-દ્વેષાદિ, ભયાદિ વિકાર ઉત્પન્ન થાય ત્યારે વારંવાર આ સેવવાના.
ગદ્ગદ ભાવભીના હૃદયે જાણે રટણ ચાલે, મારે અરિહંતનું શરણ, મારે સિદ્ધ પ્રભુનું શરણ, મારે જિનધર્મનું શરણ, મારા દુકૃત્યે મિથ્યા (નિષ્ફળ) થાઓ. મહાપુરુષના સુકૃત્યને ધન્ય છે. આની સતત ધારા ચાલી તે પછી શું તાકાત કે સંકલેશ ઉભા રહે? કદાચ સર્વથા ન જાય તે પણ પાતળા તે જરૂરી પડે. ૧૦૨.
કર્મ બત્રીસી આત્મા અને કર્મને અનાદિથી સંબંધ છે. ૧.
પુરુષાર્થ થાય તે આત્મા કર્મ રહિત શુદ્ધ સ્વરૂપ બની શકે છે. ૨.
આત્મા અનંત શક્તિવાન છે, આત્માની સામે કર્મની સત્તા અત્યંત બળ રહિત છે. કેમકે કર્મ જડ છે. ૩.
કર્મ પ્રલેશનના સાધનેને-સગ પ્રાપ્ત કરાવે છે. ૪.
નિર્બળ આત્મા પ્રલોભનમાં ફસાઈ જાય છે અને તેને પરાજય થાય છે. સબળ આત્મા પ્રભનેને પરાજય કરે છે, અને કર્મને નાશ કરે છે. પ.
મોહકર્મથી કષાયાદિ સંગ ઉત્પન્ન થાય છે. પરતું તે કષાય કરવા માટે આત્માને પ્રેરણા કરતું નથી, અજ્ઞાની સ્વયં કષાય કરે છે. ૬.
Page #280
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
૧૭
સરાગી કે વીતરાગી બનવું તે આત્માને સ્વાધીન છે, કર્મને આધીન નથી. ૭.
પ્રબળ આત્મા વિષય, કષાય ને વશ કરે છે, તેને પરાજય કરે છે, અને નિર્બળ આત્મા તેને સ્વાધીન થાય છે તે જ સંસારનું આદિ કારણ છે. ૮.
મેહ કર્મ સર્વ કર્મોને રાજા છે, રાજાને જીતવાથી, લશ્કર સ્વયં આધીન થાય છે, તેમ મેહ રૂપી રાજાને જીતવાથી બીજા કર્મો પણ જીતાઈ જાય છે. ૯.
એક સમયનો વિજય અનંતકાળને વિજ્ય છે, અને એક સમયની હાર અનંતકાળની હાર છે. ૧૦.
કર્મોથી પિતાને પરાધીન માનનાર, કર્મરૂપ વટવૃક્ષને ઉત્પન્ન કરે છે. ૧૧.
કર્મ બાળક છે, અને આત્મા પિતા છે, પિતાને બાલથી ભય પામવાની જરૂરત શું છે? ૧૨.
રાગ, દ્વેષ કમબંધનના મૂળ કારણ છે. ૧૩.
આયુષ્ય કર્મને બંધ અકસ્માત્ જીવનમાં એક સમય જ થાય છે. માટે અશુભ ભાવથી પ્રત્યેક સમયે સાવધાન રહેવું જોઈએ. ૧૪.
કષાયથી સ્થિતિ અને અનુભાગને બંધ થાય છે. ૧૫.
ગથી પ્રકૃતિ અને પ્રદેશને બંધ થાય છે. ૧૬. ખેડૂતના પેગ (મન, વચન, કાયા) વ્યાપારીના યોગથી
Page #281
--------------------------------------------------------------------------
________________
૧૮
આત્મબોધ વિશેષ ચપળ હોય છે, પરંતુ ખેડૂતના કષાય કેટલાક ધાન્યાદિ વ્યાપારી વર્ગની કષાયથી પાતળા હોય છે. ૧૭.
યેગનું પાપ માને છે, એમ કષાયમાં પાપ માનવાવાળા વીરલાત્મા જ હોય છે. ૧૮.
ગની શાંત દશા અને કષાયની તીવ્રતાએ બગલા જેવું શાંત ધ્યાનસ્થ ગમય જીવન વીતાવવા સમાન છે. ૧૯.
ગ નિધની ચિંતા થાય છે, પણ કષાય નિરોધની ઉપેક્ષા કરાય છે. કષાય એ જ સંસાર છે, તે ન ભૂલવું જોઈએ. ૨૦.
યેગની ચપલતા સમાન કષાયની ચપળતા સમજાય તે જીવ જલદી મોક્ષગામી બની જાય, પરંતુ સમજ વિપરીત બની ગઈ છે. ૨૧.
યેગને નિરોધ કરાય છે, પરંતુ કષાયના ઘોડા દોડાવ્યું જાય છે. ર૨.
લાકડી મારવામાં પાપ માને છે, પરંતુ અશુભ ભાવમાં એટલું પાપ મનાતું નથી, એ જ અજ્ઞાન દશા છે. ૨૩.
જાગૃત માનવ ઘોડાને વશ રાખીને ઈષ્ટ સ્થાન પર પહોંચી જાય છે, પણ નિદ્રાધીન માનવને ઘેડ નીચે નાખી દિયે છે, એ પ્રકારે જ્ઞાની કર્મરૂપી અશ્વને વશ કરી લે છે, અજ્ઞાની અજાગૃત કર્મને વશ થઈને નરક નિગદના ખાડામાં પડે છે. ૨૪.
આત્મા પોતાનું ભાન ન ભૂલે તે, કર્મની સત્તાનું જોર તેના પર ચાલી શકે નહિ. ૨૫.
કોધ, માન, માય, લેભ, રાગ, દ્વેષ આદિ સર્વે જીવાત્માના આંતર શત્રુઓ છે, પરંતુ અજ્ઞાનતાને કારણે એને મિત્ર
Page #282
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
માની લીધા છે. હવે જ્ઞાનદશામાં જાગૃત થઈને, તેને શત્રુ માની તેને નાશ કરવા પ્રયત્નવંત બનવું તે શ્રેયાથીનું પરમ કર્તવ્ય છે. ૨૬.
કર્મની સાથે લડવામાં આનંદ થ જોઈએ, પરંતુ પરવશ થઈ, કમોને આધીન થવું તે શરમજનક છે. ર૭.
જ્ઞાની સ્વાધીન છે, અજ્ઞાની કર્માધીન છે. ૨૮.
અજ્ઞાનને કર્મરૂપ વાયર તૃણવત્ જ્યાં ત્યાં ભ્રમણ કરાવે છે, જ્ઞાની મેરુ સમાન અડોલ રહે છે, અને કર્મરૂપ વાયર પતે સ્વયં પરાસ્ત થઈને નષ્ટ થાય છે. ર૯.
કર્મ રૂપી સ્નેહની શખેલા જ્ઞાની ક્ષણભરમાં તેડી નાખે છે, અને અજ્ઞાની કર્મ ખલાને મજબૂત બનાવે છે. ૩૦.
જ્યારે જીવાત્મા પિતાના દેને જોતા શીખે છે, ત્યારે કષાના કારણે નષ્ટ થવા માંડે છે ૩૧.
જ્યારે જીવાત્માને સમજાય છે કે, કર્મ તે જડ છે, તેની સત્તા હું અનંત શક્તિવંત આત્મા પર કેમ ચાલે, બસ ત્યારથી કર્મ પર આત્માની સત્તા ચાલે છે અને કર્મને વિજય કરવા પ્રયત્નવંત બને છે. ૩૨.
શરીર આ શરીર એક જીર્ણ કુટીર છે, એને મેહ કેણ કરે? ૧
બીજાનું મૃતક શરીર પિતાની આંખોથી બળતું જોઈને પિતાના શરીરને મેહ ત્યાગ. ૨.
Page #283
--------------------------------------------------------------------------
________________
આત્મબાધ
જેટલી ચિંતા શરીરની મનુષ્ય કરે છે, તેટલી જે આત્માની કરે તે આ ભવમાં જ મેાક્ષમાની નજીક પહેાંચી જાય. ૩. શારીરિક સુખ પરાધીન છે, અને આત્મિક સુખ સ્વાધીન
છે. ૪.
શારીરિક સુખ ક્ષણિક છે, આત્મિક સુખ શાશ્વત છે. ૫. શરીર જડ પરમાણુના પિંડ છે, ત્યારે આત્મા સૂ સમ અનંત પ્રકાશમય છે. ૬.
२०
દૃષ્ટિ
સમષ્ટિ વિશ્વ માત્રથી પ્રેમ કરે છે. ૧.
સમદષ્ટિ વિશ્વના હિતમાં પેાતાનુ હિત માને છે. ૨. ગુપ્તમાં ગુખ્ત વિચારાને પવિત્ર રાખો. ૩.
વિચારાને શબ્દ દ્વારા પ્રગટ કરે, કે મનમાં ગુપ્ત રાખા તથાપિ વિચારાની અસર તેા ખીજાએ પર થાય છે જ. ૪. જો તમારે સમ્યક્ પર પ્રેમ છે, તે ખીજાના દોષ ન જોતા, ગુણને જોતા શીખેા. ૫.
મિથ્યાત્ત્વી બીજાના દોષ જ દેખે છે, ગુણને નથી જોતા. ૬. સમ્યક્ તથા મિથ્યાત્વ અનેમાંથી તમાને જે પસંદ હાય તેવા તમે બની શકે છે, તે તમારી ઈચ્છા પર નિર્ભીર છે. ૭. ભંગી વિષ્ટાને શેાધે છે, ફૂલાને શેખીન ફૂલોને શોધે છે, એમ ગુણી ગુણાને શેાધે છે, દાષી દોષને શેાધે છે, એ ખનેના સ્વભાવ છે. ..
હુ'સ મેાતી અને કાગડા સડેલું ગુણી ગુણુ અને દોષી દોષ શેાધે છે. ૯.
માંસ શેાધે છે, તેમ
Page #284
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
જેવા વિચાર એ આચાર, અને જે આચાર તેવી ગતિ તથા મોક્ષ પણ મળી શકે છે. ૧૦.
ગુણગ્રાહક દષ્ટિ શત્રુને મિત્ર અને શેષગ્રાહક દૃષ્ટિ મિત્રને શત્રુ બનાવે છે. ૧૧.
આર્યની ગુણદષ્ટિ અને અનાર્યની દોષદષ્ટિ હોય છે. ૧૨. ગુણદષ્ટિ સ્વગરૂપ અને દોષદષ્ટિ નારકી રૂપ હોય છે. ૧૩.
ગુણગ્રાહક વિશ્વને મિત્ર છે, અને દોષ ગ્રાહક વિશ્વને પિતાનું શત્રુ બનાવે છે. ૧૪.
ગુણગ્રાહકના વશીકરણ મંત્રથી વિશ્વ વશીભૂત થઈ જાય છે. ૧૫.
ગુણગ્રાહકતા સગુણેને ભંડાર છે, દેષ દૃષ્ટિ દુર્ગણોને. ભંડાર છે. ૧૬.
ગુણદષ્ટિ સદાચાર અને દોષદષ્ટિ દુરાચાર છે. ૧૭. ગુણદષ્ટિ ધર્મ સન્મુખ છે, દેવદષ્ટિ વિમુખ છે. ૧૮. ગુણદષ્ટિ શીલવાન આચારવંત છે. ૧૯
અમૂલ્ય વિચાર જેટલા અંશમાં બ્રહ્મચર્યની રક્ષા વિશેષ કરાય, એટલા જ અંશમાં મહાન કાર્ય કરવાની શક્તિ પ્રબળ થાય છે. જીવનને એ જ સાર છે. ૧.
વીર્ય રક્ષા એ આત્મરક્ષા કરવા બરાબર છે. આત્મરક્ષા એ વિશ્વરક્ષા છે. ૨.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૧
આત્મબેધ
વીય નાશથી શરીર સત્ત્વહીન હાડપિંજર માત્ર રહે છે.
3.
સર્વથા બ્રહ્મચારી રહેવાવાળાએ સદા ખરાબ સંગતથી દૂર રહેવુ જોઈ એ, કારણ સંગ દોષથી વ્રતભ`ગને ભય છે. ૪.
એક ખેલ અને એક તાલ એ વ્યાપારીની ઉન્નતિ માટેનું સત્ય સાધન છે. ૫.
મેહની સાંકળ કેવળ વૈરાગ્ય ત્યાગથી જ તેાડી શકાય
છે. ૬.
નિંદા કરવી તે પાપ છે. ૭.
જ્યાં મતાગ્રડુ કદાગ્રહ વગેરે હાય, ત્યાં ધમ હતા નથી. ૮.
જે મનુષ્ય લાભને જીતે છે, તે જ ચેાગી છે, તે જ સંસાર ત્યાગી, મેાક્ષગામી છે. ૯.
ક્ષમા ગુણ સર્વોત્તમ છે. ૧૦.
આય તે જ છે કે, ત્યાગવા યોગ્યને ત્યાગ કરે છે. ૧૧.
કોઈ જીવની પ્રાણહાનિ કરવી તે તે હિંસા છે જ, પરંતુ દ્વેષ બુદ્ધિથી કોઈનું અશુભ ચિંતન કરવું, માનસિક દુઃખ આપવું તે પણ હિં'સા છે. ૧૨.
યદિ સપના મુખમાંથી અમૃત ઝરે તા દેષ દૃષ્ટિવાળા સમષ્ટિ મની શકે. ૧૩.
પ્રેમ કરે, રાગ ન કરેા, પ્રેમ નિઃસ્વાથ છે, રાગ સ્વા જનિત છે, ખલા ઇચ્છે છે. ૧૪.
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૨
આત્મબોધ
મૃત્યુ રહિત જન્મ નથી. ૧૫.
દુખ શૂન્ય સુખ નથી. એક મોક્ષ સુખ જ નિરપેક્ષ છે. ૧૬.
જન્મ-જન્માંતરના દુખોને યાદ કરે તે સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. ૧૭.
વિવેક અને વિચારહીન મનુષ્ય પશુતુલ્ય છે. ૧૮.
સત પંથ કંટાકર્ણ છે, પણ સની પ્રાપ્તિમાં અનંત સુખ છે. ૧૯.
અરૂપી આત્માને કેણુ બંધન કરે? જીવાત્મા પિતાના અશુદ્ધ ભાવથી જ બંધનને પામે છે. ૨૦.
પરમાર્થ જ પરમપંથ છે, મેક્ષ માર્ગ છે. સ્વાર્થમય પંથ સંસાર માર્ગ છે. ૨૧.
સ્વચ્છતાને નિરોધ કરનાર એક્ષને પામે છે. ર૨.
સ્વર્ગ, નરક, સંસાર અને મોક્ષ બધું અંતરમાં જ છે, બીજે કયાંય નથી. આ સત્ય, જ્ઞાન થતા સમજાય છે. ૨૩.
જે વિનય રહિત છે તેને ધર્મ અને તપ શું કામના છે? વિનય એટલે વિશિષ્ટ નીતિ છે, ત્યાં જ ધર્મ અને તપને નિવાસ છે. ૨૪.
સરળ દિલમાં ધર્મ સ્થિર રહે છે. ૨૫.
ચાર બેલ મળવા દુર્લભ છે, માનવપણું, જિનવાણીનું શ્રવણ, શ્રવણ કરેલા વચને પર શ્રદ્ધા અને ત્યારબાદ સંયમી જીવન જીવવું. ૨૬.
Page #287
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
પ્રભુના પ્રેમની લગની લાગી નહિ, સદ્ગુરુ ચરણે સ્વાપણું કર્યું નહિ, પિતાના દોષોનું નિરીક્ષણ કર્યું નહિ, તે હે પ્રભુ! હું કેવી રીતે, ક્યા ઉપાય વડે તરી શકું? તરવાને ઉપાય તે કર્યો જ નહિ. ૨૭.
સ્વાપર્ણની સરિતામાં સ્નાન કરનારને મેક્ષ ક્યાં દૂર છે. ૨૮.
એવું કયું પાપ છે કે જે પશ્ચાતાપથી ન ધોવાય? નિસર્ગની આ મહા સમસ્યાને ઉકેલ છે–પશ્ચાતાપ. ર૯
પશ્ચાતાપના મહાપુરમાં અગ્નિસ્નાન કરનારના પાપના પુંજ નાશ પામે છે, અને જ્ઞાન સૂર્યને ઉદય થાય છે. ૩૦.
દુઃખને સંગ થયે, હું રેવું શા માટે? દુઃખ જ ન હેત તે હું શુદ્ધ કેમ બનત! પૂર્ણ કેમ બનત! પાપની શુદ્ધિ કેમ થાત? દુઃખનુ પણ મૂલ્ય છે. દુખ પણ જીવનના અગણિત આશીર્વાદેમાંનું એક છે. ૩૧.
ભગવાન મહાવીરદેવે આપણને સમજાવ્યું છે કે સહન કરવાથી શુદ્ધિ મળે છે. ગમે તેવું દુખ હોય પણ દુઃખ તે શુદ્ધિકરણની પ્રખર કિયા છે. ૩૨.
ભગવાન મહાવીરની બાર બાર વર્ષની ઘર સાધના શીખવે છે કે આવેલ વિપત્તિને પ્રસન્નતાથી શાન્ત ભાવે સહન કરે, અને શુદ્ધ બને, સંપૂર્ણ બને. ૩૩.
સાચે દષ્ટિકોણ પસંદ કરવાની કળા, તે જ સૌદર્ય છે. ૩૪. આ વિશ્વના મૂળમાં એક માત્ર વિચાર છે. ૩૫,
Page #288
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
બધા જ વર્તાવનું મૂળ વિચાર છે. વિચારમાંથી ભાવના, ભાવનામાંથી કમ પ્રગટે છે. આથી જ સૌ પ્રથમ વિચારની કાન્તિ જરૂરી છે. બર્નાડ શો કહે છે કે કાયરમાં કાયર માનવીના મગજમાં પણ જો એકાદ તેજસ્વી વિચાર ઘુસાડવામાં આવે તે તે કાયર, મહાન શૂરવીર બની શકે છે. ૩૬.
જ્ઞાન શતક મેહનિદ્રાથી જ્ઞાન ચેતનાને નાશ થાય છે. ૧.
અજ્ઞાની મેહનિદ્રામાં સૂવે છે, જ્ઞાની તેને જાગૃત કરે છે, પણ પામરની નિદ્રા ઊડતી નથી. ૨.
મેહનિદ્રાથી વિવેક, વિચાર લુપ્ત થઈ જાય છે. ૩.
મેહ પિશાચ જ્ઞાનીના વચને પર શ્રદ્ધા કરવા દેતે નથી. ૪.
જીના ગળામાં કાળની ફાંસી લાગેલી છે, દેરી ખેંચતા જ પ્રાણરૂપી પક્ષી ઊડી જાશે. પ.
ધન, જન, વગેરેની ચિંતા માનવ કરે છે, પરંતુ મૃત્યુ આવનાર છે, તે પરભવની ચિંતા કરતું નથી. ૬.
ગર્ભમાં આવ્યું ત્યારથી જ આયુ ઘટવા લાગ્યું છે. પરંતુ આયુ ઘટવાનું ભાન ન ગર્ભમાં હતું, ને વર્તમાનમાં છે. ૭.
હું એકલે આવ્યો છું અને એક જ જવાને છું. આટલે વિચાર હોય તે બસ છે. ૮.
આત્મા શરીર રૂપી મૃતકને ઉપાડીને સંસારમાં પરિભ્રમણ કરે છે. ૯.
છે. ૧૮
Page #289
--------------------------------------------------------------------------
________________
આત્મબેધ • આ શરીરમાં પ્રશંસા કરવા યોગ્ય ક પદાર્થ છે? ૧૦.
શરીર રૂપી ગટરમાં કીડા-કૃમિ, અળસિયા કલબલ કરી રહ્યા છે, તેના પર કયે બુદ્ધિમાન રાગ કરે. ૧૧,
અસંખ્ય સમુદ્રના પાણીથી સ્નાન કરવા છતાં, આ શરીર શુદ્ધ થાય તેમ નથી, છતાં માનવ તેને શુદ્ધ કરવા, શણગારવામાં લીન થઈને માનવજીવનને વ્યર્થ ગુમાવી દે છે, તે શું મૂર્ખતા નથી ? ૧૨.
અનંત દુઃખ તથા ભવભ્રમણનું મૂળ આ એક શરીરને મેહ જ છે. હે પામર ! માટે ચેત. ૧૩.
માનવ તન મળવું અત્યંત મુશ્કેલ છે, એનાથી પણ મનુષ્યત્વ મળવું અતિ કઠિન છે. ૧૪.
મનુષ્યત્વ મોક્ષ જેમ પવિત્ર તથા મૂલ્યવાન છે. ૧૫. મોક્ષનું બીજ સમ્યગદર્શન છે. ૧૬.
મનુષ્યત્વના કાર્યો કરવાથી મનુષ્યત્વ મળે છે. ભદ્રતા, વિનય, દયા, નિરાભિમાનતા એ ગુણો ન હોય તે, મનુષ્ય હોવા છતાં, પશુતુલ્ય છે. ૧૭.
મનુષ્ય જન્મ અનંતવાર પ્રાપ્ત થયેલ છે, પણ મનુષ્યત્વ પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. ૧૮.
મેહ આત્મા માટે રેગ રૂપ છે, નિર્મોહ દશા નીરોગી દિશા છે. ૧૯.
જ્યાં રામ ત્યાં કામ નહિ, અને જ્યાં કામ ત્યાં રામ નહિ, બને એક જગ્યાએ રહી શકે નહિ. ૨૦.
Page #290
--------------------------------------------------------------------------
________________
આત્મબંધ
૨૭
જ્યાં દેહ મમત્વ છે, ત્યાં આત્મજ્ઞાનને વાસ હેાતા નથી.૨૧. દેહભાન ભૂલવાથી જ, આત્મભાન જાગૃત થાય છે. ૨૨. મેહરૂપ અગ્નિથી વિશ્વના પ્રાણી મળી રહ્યા છે. ૨૩.
વિષય, કષાયથી વિશ્વના પ્રાણો અંધ બનેલ છે. ૨૪. અજ્ઞાની અજ્ઞાનવશાત્ સંસાર દાવાનળમાં સુખી થવા માટે દોડે છે, પરંતુ દુઃખ દાવાનળમાં પડીને ભસ્મ થાય છે. ૨૫. અજ્ઞાની અજ્ઞાનથી આત્મઘાત કરે છે. ૨૬.
જેવુ વિચારે છે, તેવુ... જો ન આચરે તે તે આત્મઠગાઇ છે. ૨૭.
મેહુ–દૃષ્ટિ ઝેર, સર્પ વગેરેથી પણ વિશેષ ભયકર છે. ૨૮. મિથ્યાત્વરૂપી પિશાચ, આત્મધનને લૂટે છે. ૨૯. મેડુ નિદ્રા દ્રવ્ય નિદ્રાથી અનંત ભયંકર છે. ૩૦. દનમેહ સમ્યગ્ દનની ઘાત કરે છે. ૩૧. ચરિત્રમેહ આત્મ સ્થિરતામાં બાધક છે. ૩૨.
અજ્ઞાની જ્ઞાન રૂપ ગજ પર સ્વાર ન થતા, વિષય કષાય ગધેડા પર સ્વાર થઈ ને પેાતાને દુર્ગતિમાં લઈ જાય છે. ૩૩.
૨૫
તત્ત્વોનું જ્ઞાન તે જ સમ્યક્ જ્ઞાન છે. ૩૪. તત્ત્વાની રુચિ પ્રતીતિ એ સમ્યગ્ દર્શીન છે. ૩૫.
કષાયથી નિવૃત્ત થવું તે સમ્યક્ ચરિત્ર છે. ૩૬. આત્મશુદ્ધિ એ જ સમ્યક્ત્વ. ૩૭.
જ્ઞાની શત્રુ, મિત્ર, સ્વ-પરના ભેદ ભૂલી સ પર સમભાવ રાખે છે. ૩૮.
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮
આત્મબેક લાખ રૂપિયા મળે તે પણ કેઈની નિંદા ન કરે, ન સાંભળે. ૩૯
એક એક શબ્દને મેતીથી પણ મૂલ્યવાન સમજે. ૪૦. નિરર્થક વચન ન બેસે. ૪૧. નિંદકના વચને નાગણ સમાન છે. ૪૨. સમભાવ ચંદ્રમા સમાન શીતલ છે. ૪૩. સંતેવી વિશ્વને પાવન કરે છે. ૪. લભી વિશ્વમાં કલંક રૂપ છે. ૪૫.
સંતેષી સંસાર સમુદ્રથી તરે છે. તેથી સંસાર સમુદ્રમાં ડૂબે છે. ૪૬.
સમભાવી સમુદ્ર જેમ ગંભીર છે, એમાં સર્વ ગુણરૂપી નદીઓ આવીને મળે છે. ૪૭.
કષાય દાવાનળ છે, એમાં સર્વ ગુણરૂપી ચંદનાદિ બળીને ભસ્મ થઈ જાય છે. ૪૮.
સમભાવીને દેવતા પણ નમસ્કાર કરે છે. ૪૯. સમભાવી દેવતાઓને પૂજ્ય છે. ૫૦. સર્વ પાપનું મૂળ કષાય છે. પ૧. કષાય, નરક, નિગોદની સીડી છે. પર. કષાય કોડ પૂર્વની તપસ્યાને નષ્ટ કરે છે. ૫૩. કષાયી પિતે બળે છે, બીજાને બાળે છે. ૫૪. વિષય-કષાય હળાહળ ઝેરથી પણ ભયંકર છે. ૫૫.
Page #292
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
૨૯
અનંતકાળ વિષય-કષાયનું સેવન કર્યું, તે પણ તૃપ્તિ ન થઈ, ન થવાની છે. પ૬.
વિષય-કષાયથી જીવ બેભાન બને છે. પ૭. વિષય-કષાયથી બચવાના ઉપાય વિવેક છે. ૫૮.
ચૌરાશી લક્ષનિમાં પરિભ્રમણ કરાવનાર વિષય કષાય છે. ૫૯.
વિષય-કષાય જ સંસાર છે. ૬૦.
વિષય-કષાયની નિંદા અનંત જ્ઞાનીઓએ કરેલ છે, છતાં અજ્ઞાનીથી તેને નેહ છૂટતે નથી, તે જ મહદશા છે. ૬૧.
વિષયી જીવ સંસારને ગુલામ છે. ૬૨. વિષય કષાય રૂપી ભૂત અનંત પુણ્યને નાશ કરે છે. ૬૩. પિશાચથી પણ મેહકમ ભયંકર છે. ૬૪.
અજ્ઞાની ક્ષણિક-મિથ્યા સુખ માટે અનંત દુઃખ ઉપાર્જન કરે છે, અને દુઃખને જ સુખ માને છે. ૬૫.
કષાય આત્મધર્મને નાશ કરે છે. ૬૬.
કષાય રૂપી ભૂતને ભગાડવા માટે સમભાવ રૂપી મંત્રને ભજ, સમભાવ સુખને સાગર છે. ૬૭.
કષાયરૂપી કાદવમાં અજ્ઞાની ફસાય છે. ૬૮. કષાયના અભાવમાં સંસારને અભાવ. ૬૯.
કષાયને નિરોધ ન કરવાથી, તે અગ્નિ સમાન પ્રજ્વલિત થાય છે. ૭૦. - bધ રત્નત્રયને નાશ કરે છે. ૭૧.
Page #293
--------------------------------------------------------------------------
________________
આમબોધ
: , મારી ભૂલ બતાવનાર મારે સ્નેહી મિત્ર છે. એના પર ક્રોધ શા માટે કરું? એમ જ્ઞાની વિચારે છે. ૭૨.
પરહિત માટે પરોપકારી પિતાનું સર્વસ્વ આપે છે. તે આ ક્રોધીને તે મારે કંઈ જ આપવાનું નથી, તેને આનંદ એ જ મારે આનંદ. ૭૩.
અજ્ઞાની ક્રોધ કરીને ઝેર પીએ છે, પણ તું શા માટે ઝેર પીને નર્કગામી બને છે? ૭૪.
મારા અશુભ કર્મ નષ્ટ કરવાનું આ તે સાધન છે. ૭૫. ક્રોધને વિજય ન કર્યો તેનું જ્ઞાન શા કામનું ? ૭૬.
ચંદન, કાપવાવાળાને તથા કુહાડીને સુગંધ આપે છે, તે મારે આ ક્રોધીને શું આપવું ? ૭૭.
પિતાનું અહિત કરીને પણ ક્રોધી મને સુધારવા પ્રયત્ન કરે છે, એને ઉપકાર હું કેમ ભૂલી શકું? ૭૮.
મારા અશુભ કર્મોને ઉદય ન હોત, તે તે મારા પર ક્રોધ શા માટે કરત? એને કેઈ દેષ નથી, દેષ મારે જ છે. ૭૯.
ક્રોધ કરવાથી નવા કર્મ બંધાય છે, ક્ષમા કરવાથી નવા કર્મ બંધાતા નથી, અને પૂર્વના કર્મને નાશ થાય છે, તે હું એવા લાભને કેમ છોડું? ૮૦. છે ઈન્દ્રિયે વાંદરા જેવી છે એને જ્ઞાન પિંજરામાં કેદ કરીને આત્મસાધના કરવી જોઈએ. ૮૧.
પ્રાણ જાય તે પણ ક્ષમાધર્મને ત્યાગ ન કરે. ૮૨.
Page #294
--------------------------------------------------------------------------
________________
મહત્મબોધ
-
- . . . .
. .
. . .
* -- કે
- +
+ +
સંસાર એ બીજું કશું જ નથી, પણ વિષય અને કષાય પ્રત્યેનું આપણું અનુકૂળ વર્તન છે અને તેમાંથી નિપજતી આંધળી તાબેદારી છે. ૮૩.
જ્યારે તમારું નસીબ ફરેલું લાગે, ત્યારે અનિત્ય ભાવનાનું શરણ લે. ૮૪.
અનિત્યતાને ભાનની વેદના વિના પાકી સાધના થતી નથી. અનિત્યતાના ભાનમાંથી પ્રગટેલી વેદના કુંભારના નિભાડાની આગ જેવી છે. જે વિના પ્રજ્ઞા અને પુરુષાર્થ પ્રગટતા નથી. ૮૫.
પ્રજ્ઞા અને પુરુષાર્થ એ વિશ્વ ઉત્ક્રાંતિના બે ફેફસાં અને એ બે ફેફસાંને પ્રાણવાયુ છે નિત્યાનિત્યને વિવેક. આ વિવેક લાવે છે અનિત્યનો વૈરાગ્ય અને નિત્યને અનુરાગ. ૮૬.
આત્મસુખમાં રમે તેને વિષયસુખ યે ગમે? ૮૭. જે આત્મપ્રેમ કરે, તે બીજે કેમ મોહાય ? ૮૮. જે મેક્ષની સીડી ચઢે એ ભ્રમણામાં શાને ભમે? ૯ જે અમૃતના પાન કરે, એને મૃત્યુ શું દુઃખ આપે. ૯૦.
મનને મારે, મન એ જ સંસાર છે. મનના સંકલ્પવિકલ્પ મરે કે મેક્ષ સુખ અનુભવાય. ૯૧.
અનંત સુખ અર્થે ચિત્તને શેધ, ચિત્ત જ દુઃખને ભંડાર છે. ૯૨.
પાપ અને પુણ્યની બે બેડી છે, એમ જાણી કેઈથી કદી બદ્ધ ન થવું. નાચતા નટની દેરી જેમ લક્ષ્ય પ્રભુપ્રેમ મહિં જમા. ૩.
Page #295
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
ચારિત્ર એટલે વિકારને ત્યાગ. ૯૪. ચારિત્ર એટલે કેઘને ત્યાગ. ૫. ચારિત્ર એટલે મદને ત્યાગ. ૯૬. ચારિત્ર એટલે મેહને ત્યાગ. ૯૭. ચારિત્ર એટલે ભયને ત્યાગ. ૯૮. ચારિત્ર એટલે લેભને ત્યાગ. ૯. ચારિત્ર એટલે પટને ત્યાગ. ૧૦૦. ચારિત્ર એટલે મત્સરને ત્યાગ. ૧૦૧. હું સર્વ વિશ્વને શહેનશાહ છું. ૧૦૨.
જ્યાં બધું મારું છે ત્યાં આટલામાં શી મમતા? ૧૦૩.
હું મન-બુદ્ધિ-પ્રાણ-ઈન્દ્રિયેને સ્વામી છું, એમને જે હુકમ કરું તે એ કરે, પછી પરતંત્રતા શી? ૧૦૪.
હું સત્યમય છું; પછી જૂઠ, પ્રપંચ શાં? ૧૦૫. હું ચૈતન્ય છું, પછી કાયા-માયા શી? ૧૦૬. હું આનંદમય છું, પછી હર્ષ, શેક શા? ૧૦૭.
હું નિરંજન, નિરાકાર છું, પછી કર્મ અને સંસાર શો ? ૧૦૮,
હું શાંત સમાધિમય છું, પછી ત્રિવિધ તાપ શા ? ૧૯. હું અજર છું–અમર છું, પછી જન્મ મરણ શાં? ૧૧૦.
Page #296
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
૩૬
અધ્યાત્મ શતક જડની સંગતિથી જીવનું ભવભ્રમણ વધે છે. ૧.
સંસારરૂપ નૃત્યશાળામાં વિષયી-કષાયી નૃત્ય કરે છે. (અનંતકાળથી) ૨.
જ્ઞાન તિનું આવરણ જ ભાવ નિદ્રા છે. ૩. ચૈતન્યમાં લીનતા જ મેક્ષમાર્ગ છે. ૪. આત્મ ધ્યાન વિના બીજા ધ્યાન જીવને અહિતકર્તા છે. પ.
સ્વરૂપમાં લીન રહેનાર સ્વાધીન છે, શેષ સર્વ પરાધીન છે, અને અનંત સંસારી છે. ૬.
આત્મ રમણતા એ જ જીવન મુક્તદશા છે. ૭.
જ્ઞાન, દર્શનને સાર ચારિત્ર અને ચારિત્રને સાર નિર્વાણ અને એ જ આત્મસ્વભાવ છે. ૮.
જ્ઞાની વ્યવહાર ઉદાસીન ભાવે કરે છે. ૯.
અજ્ઞાની જેટલા કર્મો ક્રેડ ભવમાં ક્ષય કરે છે, એટલા કર્મજ્ઞાની અંતર્મુહૂર્તમાં ક્ષય કરે છે. ૧૦.
જ્ઞાની પ્રત્યેક શ્વાસે છૂશ્વાસમાં જાગૃત છે. ૧૧.
હાથમાં શસ્ત્ર ને મસ્તક પર મુગટ ધારણ કરીને ભિક્ષા માંગવાવાળે દયાપાત્ર છે, એ જ પ્રકારે સાધુ ને શ્રાવકને વેશ ધારણ કરી વિષય કષાયને આધીન થનાર દયાપાત્ર છે. ૧૨.
વિષય કષાય જ્ઞાન અને દર્શન રૂપ બને ચક્ષુને ફેડી અંધ બનાવે છે. ૧૩.
પૂર્વકૃત પાપને પશ્ચાતાપ કરે, વર્તમાનને સુધારે. ૧૪.
Page #297
--------------------------------------------------------------------------
________________
આત્મા
કાળ શત્રુ મસ્તક પર ઊભો છે, હે ગાફલ! તું કેમ નિદ્રામાં ઘેરે છે. ૧૫.
. સંસારી સુખની ઈચ્છામાત્રથી અનંત દુઃખદાયી કર્મ બંધાય છે, માટે સંસારસુખની ઈચ્છાને નિષેધ કર. ૧૬.
પરિગ્રહ વધવાથી આરંભ, વિષય, કષાય અને પાપ વધે છે, માટે તેનાથી વિરમ! ૧૭.
પિતાને આત્મા જ પિતાને બંધુ, મિત્ર અને સ્નેહી છે, બીજા બધા એનાથી પર છે. એમ જાણ પર પ્રીતિને ત્યાગ કર. ૧૮.
બધા કષાયોને નાશ તે જ શુદ્ધ ભાવ છે. ૧૯, અજ્ઞાનીની ઈચ્છા અનંત અપાર છે. ૨૦.
આત્માની પાછળ મેહની સેના તેના ગુણોને નાશ કરવા તૈયાર જ હોય છે. ફકત જ્ઞાનીજને તેનાથી પિતાનું રક્ષણ કરી શકે છે. ૨૧.
- અજ્ઞાની સમયે સમયે સાત-આઠ કર્મ બાંધે છે, અને કર્મભારથી ભારે થતું જાય છે. ૨૨. - સંસારમાં સુખ છે જ નહિ, છતાં અજ્ઞાની રેગ સમ ભેગમાં સુખ માને છે. ૨૩.
વાસના રોગ છે; કામગ ખાજ ખણવા સમાન છે, જેને ખાજ ન હોય તે સ્વસ્થ છે. એ પ્રકારે વાસના રહિત જે છે તે નીરોગ છે. ૨૪.
જીવનને ઘણે ભાગ એકેન્દ્રિય રૂપમાં વિતાવેલ છે. ૨૫.
Page #298
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
વિભાવથી પાછા ફરવું તે બ્રહ્મચર્ય ! ૨૬. બ્રહ્મમાં રમણ કરવું તે બ્રહ્મચર્ય ! ર૭. સ્વભાવ તરફ વળવું તે બ્રહ્મચર્ય ! ૨૮. આત્મ પ્રગતિનું પ્રબલ સાધન તે બ્રહ્મચર્ય ! ૨૯. બ્રહ્મચર્ય, એ ઘૂઘવાતા વિશ્વસાગરનું મધુર સંગીત છે. ૩૦. બ્રહ્મચર્ય, એ મહાગને અનાહત ધ્વનિ છે. ૩૧. બ્રહ્મચર્ય એ તે સર્વે તેમાં શ્રેષ્ઠ તપ છે. ૩૨: બધાં વ્રતની સરિતાઓ બ્રહ્મચર્ય-સિંધુને આલિંગે છે.૩૩. બ્રહ્મચર્યને આચરે તે બ્રાહ્મણ. ૩૪. તપ અને બ્રહ્મચર્ય એ બૌદ્ધનાં મુખ્ય લક્ષણ છે. ૩૫. બ્રહ્મ, બ્રહ્મનિષ્ઠ છે, માટે જ એના ઉપાસક બ્રાહ્મણે ૩૬. વિર્ય એ બળદો છે, એના વિના માનવરથ નિષ્ફળ છે. ૩૭.
એક તરફ ચાર વેદે રાખે. બીજી તરફ માત્ર બ્રહ્મચર્ય રાખે. બ્રહ્મચર્ય વધે છે. બ્રહ્મચર્ય જીતે છે! ૩૮. સત્યની શોધને લગતે આચાર તે બ્રહ્મચર્ય. ૩૯, વિષયમાત્રને નિરોધ તે બ્રહ્મચર્ય. ૪૦.
માત્ર જનનેન્દ્રિયને નિરોધ એ પૂર્ણ બ્રહ્મચર્ય ન ગણાય ! ૪૧.
અહિંસા જગ વ્યાપિ શાન્તિસ્થાપક બળ છે, પણ તે માટે તે જોઈએ ખડતલ બ્રહ્મચર્ય, ૪૨.
Page #299
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ મનથી, વચનથી, શરીરથી વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે. ૪૩. બ્રહ્મચર્ય અશકય છે તે ભ્રમ ટાળે. ૪૪.
માનવી વિકાર પૂતિ અર્થે નથી, વિકારના સંયમ અર્થે છે. ૪૫.
લગ્ન એ જીવનને આદર્શ નથી, માનવી જીવનને આદર્શ તે બ્રહ્મચર્ય છે. ૪૬.
જે લગ્નમાં બ્રહ્મચર્યના આદર્શ નથી, તે લગ્ન સફળ ન અની શકે. અશાન્તિ માત્રનું મૂળ અહીં છે. ૪૭.
બ્રહ્મચર્યની સિદ્ધિ શાથી થાય?
બ્રહ્મચર્ય એ સ્વાભાવિક છે, અબ્રહ્મચર્ય અસ્વાભાવિક છે, મિથ્યા છે, “એ ધારણા હૃદયમાં દઢ કરે.૪૮.
સૂતાં, જાગતાં, હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં બ્રહ્મચર્ય રટે, બ્રહ્મચર્ય ટો, બ્રહ્મચર્ય રટે, બ્રહ્મચર્ય રટ. ૪૯.
વીર્ય-રક્ષતુ-બ્રહ્મચર્ય-રક્ષતુ પાર્થ” એ જપમાં અજબ જાદુ છે, તેને રો! ૫૦.
સ્ત્રી હો તે પુરુષમાત્રમાં બાળભાવ કલ્પ. પુરુષ હે તે સ્ત્રીમાત્રમાં માતૃભાવ ક. ૫૧.
વ્યસનમાત્રથી દૂર રહો, ખરાબ ભાષણ-શ્રવણ ત્યાગે. પર. બીભત્સ ચિત્રો ન દેખે, ન સંઘરે. ઈન્દ્રિના વિષયે પરિહરે. જીભના સ્વાદને જતે.
Page #300
--------------------------------------------------------------------------
________________
આત્મબાધ
અભક્ષ્ય ખાણાં-પીણાં હરામ માને. ૫૩. બ્રહ્મચારી હા તે બ્રહ્મચારી રહે. વિવાહિત હા તેા બ્રહ્મચારી અનેા. મનમાં વિકારે પેસે તેને હાંકી કાઢો. ૫૪. બ્રહ્મચય –પ્રેમી–દ્રુપતી એકાંતથી ચેતે. સ્ત્રી પુરુષના પરિચયથી વેગળા રહે.
૩૭
પૂના કામભેગ ન સંભારે, સહ શયન મેાહ તજે, એક પથારીમાં એ પુરુષ ન સૂએ, એ સ્ત્રી પણ ન સૂએ, ટાપટીપથી અળગાં રહે, નીચું જોઈને ચાલે, કાય વિના સ્ત્રી પુરુષ એકાકી ન મળે, હાસ્ય કુતુહલ સમૂળગાં તજે, વાતેાના નિરર્થક શેખથી. ખર્ચ, આદર્શ પાછળ મથ્યાં રહે, કામાં મન, કાયા પરાવી રાખે, પરસ્પર પત્રવ્યવહારથી ખચે, સ્નાન કરતા હાજત નિવારતાં સાવધ રહે, જનનેન્દ્રિયને ન જુએ ન અડે. ૫૫.
વીયના જેટલા સંગ્રહ અને સદુપયેગ તેટલી જ આત્મસેવા તેટલી જ વિશ્વસેવા. ૫૬.
સર્વેન્દ્રિય સયમ એ જ બ્રહ્મચર્ય. ૫૭.
કુદરતી સૌંદર્યાંથી વિશ્વ ભરપૂર છે એને જુએ. ઉપલા કૃત્રિમ ને એઠાં, સૌંદર્યાંના માહુ ટળી જશે. ૫૮.
ભૂખ કરતા ઓછું ને સાત્ત્વિક ખાશે તે રસ મળશે, સ્વાદ ટળશે. ૫૯.
સર્વ ચમત્કારના, મહા ચમત્કાર, સ ચુંબકનું મહા ચુખક, સર્વ સ ́પત્તિનું મહા નિધાન સરાગાનું મહા
Page #301
--------------------------------------------------------------------------
________________
૩૮
આત્મમાધ
રસાયણ, સપ્રેમનું મહા શિખર, જ્ઞાન માટે, ધર્મ માટે, કમ માટે, બ્રહ્મચય રટા! ૬૦.
મૂર્છા ભાવ તે જ પરિગ્રહ મહાવીર દેવે કહ્યો છે માટે મમત્વ ભાવને તજો. ૬૧.
પાપના બાપ લાભ, પાપથી બચવા લેાલને તો. ૬૨. પાપની માતા હિંસા છે, પાપથી બચવા અહિંસા ધર્મનુ પાલન કરે. ૬૩.
આંતર શત્રુને જીતી લીધા છે, તેના પર વિજય કર્યાં છે, તે જિનેશ્વર દેવા છે. જે આંતર શત્રુઓને જીતવાના પ્રયત્ન કરે તે જૈન કહેવાય છે. ૬૪.
અહિંસા, સયમ, તપ રૂપી ધર્માં જેના દિલમાં વસેલ છે, તેને ચક્રવર્તીએ, દેવતાએ સર્વ નમસ્કાર કરે છે. ૬૫.
દાન વિના નિČન દુ:ખી છે, તૃષ્ણાથી ધનવાન દુ:ખી છે, મે' સર્વ જગતમાં શેાધ કરી, પર ંતુ કયાંય સુખ નથી, સુખ માત્ર મારા અંતરમાં છે, માટે ત્યાં શેાધવાથી જ સાચુ' સુખ પ્રાપ્ત થશે. ૬૬.
સ'ગ્રહવૃત્તિ સ્વ પરને દુઃખદાતા છે, એમ જાણી તેને ત્યજો. ૬૭.
સંસાર ભ્રમણથી થાક લાગ્યા હાય ! હે માનવ ! તું તૃષ્ણાને ત્યાગ કર. તૃષ્ણા જ સંસાર છે. સંસાર કેાઈ સ્થૂલ પદાર્થ નથી. પર પદ્માંની તૃષ્ણા, જે નથી મળ્યું તે માટેના તરફડાટ, વાસના, ઈચ્છા તે જ સંસાર છે. ૬૮.
Page #302
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
૩૯ જે પ્રાપ્ત છે, તેમાં સુતેષ કરે, આનંદ માન, પ્રભુને ઉપકાર માનો તે સંસાર પાર કરવાને ઉપાય છે. ૬૯
ઈચ્છાઓ આગા-ઈચ્છાઓ આકાશ સમાન અનંત છે, વસ્તુ પરિમીત છે. પરિમીત વસ્તુ અનંતને કેમ પિષે, અગ્નિમાં ઘી નાખવાથી જેમ અગ્નિ પ્રજવલિત થાય છે, તેમ ઈચ્છાની પૂર્તિ કરતા જાઓ તેમ તેમ અનેક ઈચ્છાઓ ઉત્પન્ન થશે માટે ઇચ્છાને લય કરે તે જ શ્રેયને માર્ગ છે. ૭૦.
કામનાઓની પૂર્તિ દુષ્કર છે. ૭૧.
અધ્યાત્મને ખરે અર્થ તે છે સત્યનું દર્શન અને સત્યને અનુભવ. સત્યને અવિકૃત દર્શન કરવાને પ્રમાણિક પ્રયત્ન જ્યાં જ્યાં છે ત્યાં અધ્યાત્મ છે. ૭૨.
સત્ય બહાર નથી, અંતરમાં છે. સ્થૂલ ત્વચામાં નથી, અલખના ઊંડાણમાં છે, ત્યાં છે તે જરૂર મળશે. ૭૩.
સ્કૂલ મેહમાં પૂરાયેલ ભૌતિકવાદીનું લક્ષ છે વિષય કષાયમાં તણાવું, જ્યારે અધ્યાત્મવાદીનું લક્ષ હેતુલક્ષી હોય છે, તે તણુતે નથી, સ્વાર થાય છે. દાસ નથી માલિક છે. પૂર્ણ તાના લક્ષ્ય સુધી જીવન પ્રવાહનું સ્વૈચ્છિક નિયંત્રણ છે. ૭૪.
સંસાર કરુણ, ભીષણ અને અસાર છે, એવું સચોટ ભાન એ જ વૈરાગ્ય, અને વૈરાગ્યથી મોટું કેઈ સર્જનાત્મક બળ કયાંય નથી. ૭૫,
વસ્તુને તેના અસલ સ્વરૂપમાં ઓળખવી તે જ સુખ અને સમૃદ્ધિને મોટો ઉપાય છે. ૭૬.
Page #303
--------------------------------------------------------------------------
________________
૪૦
આત્મબોધ સંયમ એટલે વેશ પલટો નહિ, પરંતુ અસંયમમાં વર્તતી ઈન્દ્રિયે તથા મનને નિગ્રહ કરે તે સંયમ છે. ૭૭,
આંખ વિના શરીર નિરર્થક, એ જ પ્રકારે ધર્મ વિના માનવ જન્મ નિરર્થક છે. ૭૮.
વિષય કષાયી આત્મઘાતક છે, અકષાયી, અવિષયી આત્મ સાધક છે. ૭૯.
રાગદ્વેષ એ બે બંધન છે. ૮૦.
આત્મા જેવા શુભાશુભ બીજ વાવે છે, તેવા તેને ફળ મળે છે. ૮૧.
મેહ કર્મ હિતાહિતને બોધ થવામાં રુકાવટ કરે છે. ૮૨. સમદષ્ટિ ભેગોને રેગ સમ માને છે. ૮૩.
હે ભ! વીતરાગતાને વરે તે જ સુખને રાજ માર્ગ છે. ૮૪.
સંસારમાં રાજા, સેનાપતિ, શેઠ, દેશલેકના દે, કોઈ સુખી નથી, ફક્ત એક વીતરાગ ભાવી સાધુ મહાત્મા જ સાચા સુખના ભેગતા છે. ૮૫.
જે જે અંશે નિરપાધિતા તે તે અંગે શિવ સુખને ભગવટો જીવ કરી શકે છે. ૮૬.
રાજમહેલમાં વસનાર, રત્ન ઝૂલે ઝૂલનાર પણ નિરાસક્ત હોય શકે, ત્યારે ઝૂંપડીમાં રહેનાર લંગોટ પહેનાર પણ આસકત હોઈ તેને પરીક્ષક કેઈ વિરલાત્મા જ હોય. ૮૭.
Page #304
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
અસંયમી આત્મઘાતક, સંયમી આત્મસાધક. ૮૮.
મિથ્યાદર્શન જેવું કંઈ પાપ નથી, સમ્યમ્ દર્શન જે કોઈ ધર્મ નથી. ૮૯.
ભાવના ભવ નાશ કરવાવાળી છે, માટે સદા ઉચ ભાવનામાં લીન રહેવું તે શ્રેયાથીનું પરમ કર્તવ્ય છે. ૯૦.
અહં મમ એ જ સંસારનું કારણ છે. મારું કંઈ નથી, હું કોઈને નથી, કેઈ મારું નથી. એ જ ભાવના સંસાર તારનાર છે. ૯૧
હે મહામાનવ! તું પર ભાવને ત્યાગ કર, અને સ્વભાવને આદર કર. એ જ નિવાણુંને શાશ્વત સુખને માર્ગ છે. ૯ર.
વિલાસી આત્મઘાતક છે, સંયમી આત્મસાધક છે. ૯૩. પ્રભુને માર્ગ સર્વસ્વ ત્યાગ માગે છે. ૯૪.
વિવેકીને સંસાર પાર કરે સહેજ છે, અવિવેકીને સંસાર તો મુશ્કેલ છે ૫.
વિવેકીને વિજય છે, અવિવેકીની હાર છે. ૯૬. ઉપગે ધર્મ, પરિણામે બંધ, કિયાએ કર્મ. ૯૭. ત્યાગ અમૃત છે, લેગ ઝેર છે. ૮. જ્ઞાનનું ફળ વિરતી છે. ૯૯.
સ્વાર્પણ વિના સિદ્ધિ નહિ. ૧૦૦. છે. ૧૯
Page #305
--------------------------------------------------------------------------
________________
૨
આત્મબોધ
-
વાસનાઓ આમ તે અનેક વાસનાઓ છે. પરંતુ મુખ્ય વાસના ત્રણ છે. (૧) અપરાધવાસના (૨) કર્મવાસના (૩) કામ્યવાસના.
અપરાધ વાસના એટલે શાસ્ત્રના વચને પર અવિશ્વાસ, અશ્રદ્ધા તે આત્મવિશ્વાસ થવામાં અટકાવ રૂપ અપરાધ છે.
કર્મવાસના એટલે વિપરીત ભાવ વસ્તુને વસ્તુ રૂપે ન સમજતા વિપરીત રૂપે જાણવી, જેમકે દેરીને સર્પ સમજો. એ પુરુષને બીજો અપરાધ.
ઘણું કરીને અનેક કળાઓમાં કુશળ એવા પુરુષે પણ આ અપરાધ વડે સંત મહાત્માઓને સહવાસ અને સત્ શાસ્ત્રોના જ્ઞાનને વેગ આવવા છતાં પણ તે પરમ શ્રેષ્ઠ તત્ત્વને પામી શકતા નથી. સર્વ વિશેષ રહિત એવું જે પરમ આત્મતત્વ તે બિલકુલ નથી, અને તેવું તે સંભવતું પણ નથી. એવી જાતની તેમની ભળતી જ સમજણ થયેલી હોય છે, એટલું જ નહિ પણ એ તત્ત્વ જાણવામાં આવે છતાં પણ આ પરમ આત્મ તત્ત્વ ન હોય, તેને પરમ આત્મતત્વ માનવાથી મેક્ષ કેવી રીતે મળે, વગેરે શંકાકુશંકા વારંવાર કરે છે. પહેલે જે અશ્રદ્ધા, અવિશ્વાસ નામક અપરાધ છે, એ જ આવરણ કરનાર વાસના છે. શાસ્ત્રવિદ્યામાં કુશળ એવા હજારે પંડિત તેના ઝપાટામાં સપડાઈને જન્મ-મરણના ફેરા કરે છે.
બીજી કર્મવાસના પૈકી કેટલાકની બુદ્ધિમાં પૂર્વના દુષ્કૃત જન્ય સંસ્કાર વડે મલિનના આવેલી હોય છે. તેથી
Page #306
--------------------------------------------------------------------------
________________
આત્મબાધ
તત્ત્વાપદેશ સમયે તે તેમના ઘાત કરે છે, તાત્પર્ય કે ગુરુએ ઘણી ઘણી વાર યુકિત પ્રયુકિત વડે સમજાવ્યા છતાં તેમનુ તેમનાથી ગ્રહણ થતું જ નથી. તે કવાસના મનને નિરાધ કરવા છતાં પણ જીતવી કઠિન છે. તેને કમવાસના કહેવાય છે.
કામ્ય વાસના આ કામ્ય એટલે કવ્ય શેષ, મારું આ અમુક કન્ય છે, તે કર્તવ્ય બાકી છે, ઇત્યાદિ દૃઢ ભાવના હાવી તે. તેની શાખાએ પણ ઘણી છે. ઉપરાંત તેને વિસ્તાર પણ અનંત છે. વ્યવહારી તૃષ્ણાઓવાળા માનવાનાં કામ્યકમેાંની સખ્યા નક્કી કરવી અશકય છે. તે કામ્યવાસના આકાશ કરતા પણ વિશાળ અને પર્યંત કરતા પણ અચલ છે. એ કામ્યવાસનાને આશા પિશાચિકા પણ કહે છે. તેના વડે જ આ સ લોકો ગાંડા જેવા ખનેલ છે. અને દુઃખાગ્નિથી બન્યાઝળ્યા, હાય હાય કરી બૂમા પાડે છે. કોઈક થાડા સંત પુરુષો જ માત્ર એક મહામત્ર વૈરાગ્ય મળ વડે આ આશા પિશાચિકાના પાસથી છૂટી સર્વાંગ શીતલ થયેલા જોવામાં આવે છે.
આ ત્રણ પ્રકારની વાસનાએ વડે મન આવરીત હાવાથી આ આત્મતત્ત્વ અનુભવવામાં આવતુ' નથી. તેથી વાસનાઓને નાશ એ જ તમામ સાધનાનુ` મૂળ છે.
વાસના નિવૃત્તિના ઉપાય
(૧) અપરાધવાસના વિચારપૂર્વક નિશ્ચય કરવાથી નિવૃત્ત થાય છે.
(૨) કવાસના ઇશ્વરની કૃપાથી નિવૃત્ત થાય છે. ખીજા
Page #307
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
સેંકડે ઉપાય નકામા છે. ઈશ્વરકૃપા એટલે ભક્તિયેગ ઈશ્વરની અનન્ય પ્રીતિ પ્રેમ કરે તે.
(૩) કામ્ય વાસના વૈરાગ્યાદિ સાધનેથી નિવૃત્ત થાય છે એ વૈરાગ્ય વિષયમાં દોષ દષ્ટિ પ્રાપ્ત થયા વિના થતું નથી. અને આ સર્વનું મુખ્ય કારણ મુમુક્ષુતા. તેના વિના શ્રવણ, વગેરેને લાભ થતું નથી. પણ માત્ર લેકચર આપવાની કલા જ આવડે છે. પરંતુ પ્રવચન આપવાની કળાથી પરમ પદ પ્રાપ્ત થતું નથી.
હે ભ! ઉપરોકત ત્રણ વાસનાઓ (ઈચ્છાઓ) ને જીતવાને સતત પ્રયત્ન કરે. અને તેને જીતીને વિશુદ્ધ આત્મ તત્ત્વને પ્રાપ્ત કરે.
- ૧૦
ઉપદેશ રત્નમાળા મહકર્મના ઉદયથી સ્થાવર જીને પ્રભુએ તીવ્ર કષાયી અને ત્રણ અશુભ લેશ્યાવાળા કહ્યા છે, તે મનુષ્ય રાત-દિવસ તીવ્ર કષાય તથા ત્રણ અશુભ લેશ્યાઓમાં જીવન વ્યતીત કરે છે, એની શી ગતિ થશે? હે ભવ્ય ! વિચારે. ૧.
ત્રસ કાયની સ્થિતિ પથ્થરને આકાશમાં અદ્ધર રહેવા જેટલી છે, ત્યારે સ્થાવર કાયની સ્થિતિ પથ્થર જમીન પર રહે એટલી છે. વાંચનાર! એના પર વિચાર કરે, મનન કરે. ૨.
કષાયની મંદતા જ સાચું સુખ છે, અને તીવ્રતા જ દુઃખદાયી અને સંસારવર્ધક છે. ૩.
શરીર ઘાતક જેમ ઝેર છે, તેમ આત્મગુણ ઘાતક હિંસા, વિષય, કષાય છે. ૪.
Page #308
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
આત્માનું શુદ્ધ સ્વરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર દ્વારા પ્રગટ થાય છે. ૫.
સિંહ માંસ ભક્ષણ કરે છે, છતાં તે ધારે તે બે ત્રણ દિવસ માટે માંસ પિતાની ગુફામાં રાખી શકે, પણ તેનું પેટ ભરાય એટલે તે બીજા દિવસની ચિંતા કરતું નથી, અને સંગ્રહવૃત્તિને પોષતું નથી, તેથી તે પાંચમી નરકથી આગળ જતે નથી. ત્યારે માનવી પાસે ઘણું દિવસને સંગ્રહ હોવા છતાં તેની સંગ્રહવૃત્તિ અતિ વધેલ હોવાથી તે સંગ્રહવૃત્તિને કારણે સાતમી નરક સુધી જાય છે. ૬.
મર્યાદા ઉપરાંત વધારે ખર્ચ કરનાર એટલા માનવને ભુખે મારવાનું પાપ આચરે છે. ૭.
જેમ આપણે ભજન કરીએ છીએ અને નિસાર ભાગને ત્યાગ કરીએ છીએ, જે કઈને પેટ સાફ ન થાય તે તેને આપણે રેગી કહીએ છીએ. એ જ પ્રકારે જે ધનને સંગ્રહ કરે છે, પરંતુ ત્યાગ (દાન) કરે નથી, તે પણ રેગી જ છે.
જ્યાં ગ્રહણ ક્રિયા છે, ત્યાં ત્યાગ ક્રિયા અવશ્ય હેવી જોઈએ, એ કુદરતી નિયમ જ છે. ૮.
સાધન અનેક હોય શકે, અને સાધ્ય એક જ હોય. દ. સાધનને સાધ્ય માનવું તે ભૂલ છે. ૧૦.
જે સાધન વડે ભાવે શુદ્ધ થતાં જાય તે સાધન સાચું, તેના વડે જ સાધ્યની સિદ્ધિ થાય છે. ૧૧.
ધર્મ અને ધમી જુદા નથી, પરંતુ એક જ છે. ૧૨.
Page #309
--------------------------------------------------------------------------
________________
૪૬
આત્મબોધ
હદયના વિકાસ વગર, આશયની વિશાળતા વગર, અને બુદ્ધિની તીવ્રતા વગર, જૈનત્વ કે જૈન ધર્મ નથી. ૧૩.
યેગી અને દ્ધો બનેને સતત લડવાનું જ હોય; યેગી આંતર શત્રુઓ સાથે લડે, યોદ્ધો બાહ્ય શત્રુઓથી લડે, બંનેને સતત લડવાને જ સ્વભાવ. ૧૪.
પ્રતિક્રમણ એટલે ભૂલનું, દોષનું નિરીક્ષણ કરવું, સંશોધન કરવું, પછી તેને નિષેધ કરે. એટલે હવે પછી એવી ભૂલે નહિ થવા દઉં એ નિશ્ચય કરે અને તે દુર્ગુણેની જગ્યાએ સગુણેને સ્થાન આપવું. આવા સાચા પ્રતિક્રમણથી જ વિકાસ સાધી શકાય, બાકી મેઢેથી બોલવાથી વિકાસ થાય નહિ. હે ભવ્યે ! પ્રતિકમણનું રહસ્ય સમજી તેને આચરે અને વિકાસને સાથે તેના રટણથી બચે. ૧૫.
સામાયિક એટલે સમભાવને લાભ સમઆય. સમ એટલે સમભાવ, આય એટલે લાભ. હે ભ! સમભાવની આવક વધારનાર સામાયિક કરજે. જડની જેમ બેસવાથી સામાયિક ન થાય. ચિત્ત વિકારેને જીતવાથી જ સાચી સામાયિક થાય તે માટે સતત પ્રયત્નશીલ બનજે. ૧૬.
ધર્મના અનુષ્ઠાને તે ધર્મ નથી, તે તે ધર્મના સાધને છે. ૧૭.
ધર્મ તે વસ્તુને સ્વભાવ છે. તેને સમજવા હે ભળે ! પ્રયત્નવંત બનજે. ૧૮.
ધર્મ એ તાલીમને વિષય છે. ૧૯
Page #310
--------------------------------------------------------------------------
________________
C
આત્મબોધ
પ્રવૃત્તિ અને નિવૃત્તિને ભેદ વિરલા જ જાણે છે. ઘણું લેકે કામકાજ છોડી જડ જેમ બેસી રહેવાને જ નિવૃત્તિ માને છે. આવી નિવૃત્તિ અજ્ઞાનજન્ય છે. સાચી નિવૃત્તિ કેને કહે છે? પ્રવૃત્તિ એટલે હું અને મારું એ ભાવ દિલમાં રાખીને જે જે કાર્ય કરવું અને હું અને મારું એ કેન્દ્રમાં બધું ધનધાન્ય, દૌલત વગેરે સંગ્રહ કરવું, એનું નામ પ્રવૃત્તિ છે. અને જ્યારે જ્યારે હું અને મારું એ ભાવ ઘટવા માંડે છે, ત્યારે નિવૃત્તિને ઉદયકાળ થાય છે, અથવા સ્વાર્થભાવથી કરેલ સર્વ કર્મો પ્રવૃત્તિમય છે, નિસ્વાર્થ ભાવથી કરેલા સર્વકર્મી નિવૃત્તિમય છે. નિવૃત્તિ જ સર્વ નીતિ અને ધર્મનું મૂળ છે. નિવૃત્તિ પૂર્ણતા સંપૂર્ણ આત્મત્યાગ (સ્વાર્થ ત્યાગ) માં રહેલી છે. સર્વથા મેહને ત્યાગ તે જ નિવૃત્તિની પૂર્ણતા છે. ૨૦.
ભક્તિ અને નિઃસંગતાં બન્ને સાધન છે. ૨૧.
ગમે તેમ એક ઈટ મંત્રમાં મરી ફીટે! એ જ સાધના, ઈષ્ટમાં લીનતા. ૨૨.
વીતરાગદેવે આ દિવ્ય દૃષ્ટિ બતાવી છે કે, દુઃખ, તકલીફને ઉત્સવ માને એથી અચૂક કર્મને નાશ થશે. કર્મોદયને શાન્તભાવ સહન કરવાથી કર્મને નાશ થતાં થતાં મેક્ષ નજીક જઈ શકાય છે. ૨૩. | હે માનવ ! તું જ તારા પગમાં બેડી નાખનાર, અને તેડનાર છે. એક નિર્બળ વિચારથી બેડીઓ પડે છે. એક સબળ વિચારધારા બધા બંધનેને તેડી નાખે છે. ૨૪.
Page #311
--------------------------------------------------------------------------
________________
૪૮
આત્મબોધ ઉઠ જાગૃત થા! બધા જ નિર્બળ વિચારેને હદયમાંથી ખંખેરી નાખ. હૃદય ગુહામાં તેને પ્રવેશ થવા દે નહિ. ૨૫.
હે શૂરવીર! સતત સશક્ત વિચારમાં જ રમ. ૨૬.
હે વીરાત્મા ! ઉન્નત વિચારમાં જ સદા મનને લીન રાખ. ૨૭.
હે જીવાત્મા ! વિચાર, ભાવના એ જ કર્મ છે. તેનાથી તારું ચરિત્ર નિર્માણ થાય છે. નિકૃષ્ટ વિચારોથી નિર્બળ ચરિત્ર અને સશક્ત વિચારેથી સબળ ચરિત્રનું નિર્માણ થાય છે. ૨૮. * સદા જાગૃત રહીને, સાવધાન રહીને, એક પણ અશુભ, નિર્બળ વિચારને મનમાં દાખલ થવા દઈશ નહિ. ૨૯
દિલની ગુફામાંથી કુસંસ્કારોને શેધી શેધીને, વીણી વીણને દૂર કરવાને હે વીર ! તું સતત પુરુષાર્થ કરજે. તેમાં જરા પણ પ્રમાદ ન કરીશ ! ૩૦.
- હે માનવ ! સદા ઉંચા ઉંચા સંકલ્પને અંતરમાં સ્થાન આપતા શીખજે. એ જ સુખને રાજમાર્ગ છે. ૩૧.
ઉનત કલ્પનાના સમુદ્રમાં સદા સ્નાન કરે, તેમાં રસબસ રહે. દુઃખ દૂર કરવાને આ રાજમાર્ગ છે. ૩૨.
હે મહામાનવ ! મને મંદિરમાં સદા ઉન્નત સંકલ્પના મહાન સિંહાસન પર આરૂઢ થજે. તેથી તારા ભાગ્યનું નવનિર્માણ થશે. ૩૩.
Page #312
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ , હે ભાગ્યશાળી ! તારા ભાગ્યને વિધાતા તું જ છે. તું તારા ભાગ્યને સર્જનહાર બ્રહ્મા છે. માટે સુંદરમાં સુંદર ભાગ્યનું સર્જન તું કરજે. આ સુવર્ણ અવસરને વધાવી લેજે. ૩૪.
હે ચેતનરાજ ! આ જડ પ્રકૃતિ તે તારી દાસી છે તેને વશ કરજે. ૩૫.
હે ચેતનરાજ ! આ કર્મની સત્તા તારા પર ન જ ચાલે. તારી ચેતનની સત્તા જ કર્મ પર હોય તે કદી ભૂલજે મા. ૩૬.
હે આત્મન ! આ વિશ્વમાં તારું જ સામ્રાજ્ય છે. તારા થકી જ જડ પ્રકૃતિ શોભે છે. તે વાતને કદી ભૂલજે મા, ભૂલીશ તે સત્તા ગુમાવીશ, માટે સાવધાન રહેજે. ૩૭. . હે આત્મન ! જડને પિતાનું પણ જ્ઞાન નથી, તેની સત્તા કદી તારા પર ન હોય, ન હોય પ્રકૃતિ તે તારા હુકમને આધીન છે, એકવાર સ્વત્વ પર અધિકાર કરીને હુકમ તે કરી છે કે તે તારી આજ્ઞાનું કેવું પાલન કરે છે. ૩૮.
- હે આત્મન ! શુદ્ધ અને શુભ કલ્પનાની પાંખે ચિદાકાશમાં વિહરીને, આનંદમાં મહાલ. ૩૯. - હે સૌંદર્યશાળી! સૌદર્યનું રાજ્ય તારી અંદર જ છે, શરીરમાં સૌદર્ય નથી, કે વસ્ત્રાભૂષણમાં પણ તે નથી, સૌંદર્ય તે તે આત્માનું જ છે. તું કેમ ભૂલે છે અને શરીરમાં વગેરેમાં કેમ તેને શેધે છે. જ્યારે શરીરમાંથી સૌંદર્યની રાશિ આત્મા ચાલ્યા જાય છે, ત્યારે શરીર કેવું ભયજનક લાગે છે, અને
Page #313
--------------------------------------------------------------------------
________________
૫૦.
આત્મબોધ ડે સમય વ્યતીત થતા શરીરમાં કીડા ખદબદે છે, તે શું તું નથી જાણત? છતાં આત્મસૌંદર્યને ન જોતા શરીરમાં સૌંદર્યને શું જોવે છે? અને મેહે છે. આ ભૂલને ટાળી સૌંદર્યની રાશિ આત્મ સૌંદર્યની આજથી આ, પળથી શોધ કર અને તે સૌંદર્યમાં મુગ્ધ બની જા, તે જ શ્રેયને પંથ છે. ૪૦.
હે આત્મવિશ્વાસુ! તારે આત્મવિશ્વાસ તારી ડૂબતી નૈયાને તારણહાર શ્રદ્ધારૂપી દર છે, તેને સહારે નાવ તરી જશે. માટે આ જ પળથી આત્મવિશ્વાસુ બન. ૪૧.
તમે મહાન આત્મા છે, આ શ્રદ્ધાને, આ વિશ્વાસને, હૃદયમાં દઢ કરે, અને તમે દીન, હીન કે પાપી વગેરે નથી, એ શ્રદ્ધાને દિલમાં સ્થાન આપે. એ જ શ્રદ્ધા સારભૂત છે, એ શ્રદ્ધાને દિલમાં ધારણ કરે, અને ભાવથી પાર ઉતરે. ૪૨.
હે નિરામય આત્મન ! આ નિ:સત્વ રોગ તને શું ગી કરી શકવાને છે? તું તે નીરોગ નિરામય છે, તેનું સતત ભાન રાખ. ૪૩.
હે સુખના સાગર ! આ જડ તત્ત્વ તને દુઃખ કેવી રીતે આપી શકે? ન જ આપી શકે. તું જ સુખ સાગરને કેઈ જ સ્પર્શ કરવાને સમર્થ નથી. આ ભાનને સતત જાગૃત રાખ. ૪૪.
વિ ન હોત તે હદયમાં સૂતેલી શક્તિઓની ભાળ જ ન લાગત. ૪૫.
આપણું મોટા ભાગના ભયે કાલ્પનિક જ હોય છે, તેનાથી ભય ન કરો. ૪૬.
Page #314
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
જેના વડે જીવનશ્રદ્ધા, જીવનને આનંદ, જીવનને રસ ટકે-વધે ને ફૂલેફાલે તે સર્વ પુણ્યરૂપ છે, વિકાસરૂપ છે, ધર્મરૂપ છે. ૪૭.
હે પ્રિય માનવ ! તમે સર્વ પ્રયત્ન કરીને આ માન્યતા દઢ કરે, કે જીવન કરુણ નથી, શિક્ષારૂપ કે સજારૂપ નથી, ભૂલ કે અકસ્માત નથી, પણ જીવન મધુર છે, આનંદપ્રદ છે, પૂર્ણ છે, જીવન જીવવા જેવું છે. ૪૮.
દરેક મુસીબતને ઉકેલ છે, દરેક તેફાનને અંત છે, માટે હિંમત ન હારે, આશાના દેરથી આગળ વધે, પ્રભુ તમારી સાથે છે. ૪૯.
ચિંતન શક્તિ કેવી મહાન છે! સર્જન ચિંતન શક્તિથી શું અલભ્ય છે? કંઈ જ નહિ.
વીંટી પડી જતાં અરિસાભુવનમાં ભરતે પણ ચિંતન કર્યું ને કેવલને વર્યા. દેરડી પર નાચતા નટ ઈલાયચીકુમારે પણ ચિંતન કર્યું અને સાધુ બન્યા. ચિંતનમાં મહાબળ છે તેને આદરે. ૫૦.
હે પ્રિય આત્માઓ ! તમે પ્રભુના બાળ, અમર આનંદના ભાગીદાર પવિત્ર અને પૂર્ણ છે. તે પૃથ્વીનિવાસી પરમાત્મા સમાન આત્માઓ! તમે ભલા પાપી ! તમે પાપી નહિ, પુણ્યાત્મા પ્રભુ સમાન છે. પાપીની બ્રાન્ત ભાવનાને આજે જ દિલમાંથી દૂર કરી નાખે. ૫૧.
હે સિંહ, આવે અને પિતાને બકરી-ઘેંટા માનવાને
Page #315
--------------------------------------------------------------------------
________________
પર
આત્મબોધ
‘ભ્રમ દૂર કરો. તમે તે અમર આત્મા, શુદ્ધબુદ્ધ-મુક્ત-સ્વભાવ શાશ્વત અને મંગલમય છે. તમે જડ નથી, તમે શરીર નથી, જડ પદાર્થ તમારો ગુલામ છે, તમે એના ગુલામ નથી. પ૨.
વિશ્વાસ, વિશ્વાસ, પિતાને પિતામાં વિશ્વાસ, પ્રભુમાં વિશ્વાસ એ જ મહાન બનવાને મહા મંત્ર છે. કદાચ તમે સર્વ દેવતાઓમાં પણ વિશ્વાસ કરે. પણ જે તમારા પિતા પર વિશ્વાસ ન કરે, તે તમારી મુક્તિ કેઈ દિવસ થવાની નથી. પિતાનામાં વિશ્વાસ કરે, એના પર સ્થિર રહો અને શક્તિશાળી અને. પ૩.
શક્તિ જ જીવન અને નિર્બળતા જ મૃત્યુ છે. શક્તિ પરમ સુખ, જીવન અજર અમર છે; નિર્બળતા કેઈ દિવસ ન હટવાવાળે બેજે અને યંત્રણ છે, નિર્બળતા જ મૃત્યુ છે. ૫૪
પિતાના મસ્તકને ઉચ્ચ વિચારો અને ઉચ્ચતર આદર્શોથી ભરી ઘો, અને રાતદિવસ પિતાની સામે રાખે, એમાંથી મહાન કાર્યને જન્મ થશે. ૫૫.
શુદ્ધ બનવું અને બીજાની ભલાઈ-સેવા કરવી એ જ ઉપાસનાઓને સાર છે. જે ગરીબ, નિર્બળ અને પીડિતમાં પ્રભુને દેખે છે, તે જ વાસ્તવમાં પ્રભુને ઉપાસક છે, પરંતુ જે તે કેવળ મૂર્તિમાં જ પ્રભુને દેખે છે, એ તો એની ઉપાસનાને આરંભ માત્ર છે. પ૬.
નિઃસ્વાર્થતા જ ધર્મની કસોટી છે. જે જેટલે અધિક નિઃસ્વાથી છે, તે એટલે જ અધિક અધ્યાત્મિક અને પ્રભુની
Page #316
--------------------------------------------------------------------------
________________
આત્મભાધ
પ
સમીપ છે, અને જો તે સ્વાથી છે, તેા ભલે એણે ચાહે એટલા મદિરામાં દન કર્યાં હોય, કરતા હાય, તીર્થાંમાં ભ્રમણુ કર્યું... હાય છતાં તે શિવપથથી દૂર જ છે. ૫૭.
એક ઉત્તમ શુદ્ધ આત્મિક વિચારને લઈ લે, એ એક વિચાર અનુસાર પેાતાના જીવનને બનાવા, એના જ વિચાર કરા, એના જ સ્વપ્ન દેખા, મસ્તક, સ્નાયુએ, શરીરના પ્રત્યેક ભાગને એ જ વિચારથી ખેત-પ્રાત થવા દે, અને ખીજા. વિચારાને પેતાથી દૂર કરે. એ જ મહાન બનવાના મહા મંત્ર છે, સફળ થવાના મહા મત્ર છે. ૫૮.
!
ભય જ પતન તથા પાપનુ કારણ છે. ભયથી જ દુઃખ થાય છે, ભય જ મૃત્યુ સ્વરૂપ છે તથા એના કારણે જ ખધા પાપા અને ખરાબી થાય છે. માટે નિર્ભયતા શીખા, વીર અને, નિર્ભીય બના, પાપ અને દુ:ખથી મુક્ત થવા નિય અનેા, વીર અનેા એ જ જ્ઞાનીઓની શિક્ષા છે. પ૯.
જેવી પ્રીત પુદ્ગલ પર છે, તેવી જો પ્રભુ પર હાય તા હમણાં જ શ્રેય થાય, અને કોઈ તેમાં વિન્ન કરી શકે જ નહિ ૬૦.
અગર હું પ્રીય આત્માએ ! શાન્તિ, સુખ, તમારે જોઈતું. હાય તે। નિશદિન નિજાત્માનું, પ્રભુનું સ્મરણ કરે. એ જ શાન્તિ પ્રાપ્ત કરવાના રાજમાર્ગ છે. ૬૧.
જેનું માનસ તુચ્છ છે, સકુચિત છે, તે જ અમારું, આ પરનુ' એવા ભેદનુ ચિ'તન કરે છે. ઉદારચિત્ત માનવ તા વસુધાને જ પેાતાનું કુટુંબ સમજે છે, માને છે. ૬૨.
Page #317
--------------------------------------------------------------------------
________________
૫૪.
આત્મબોધ
હે સહજાનંદી ! આ પુદ્ગલાનંદિપણું તને શોભે નહિ, તેને ત્યાગ કર, અને સહજ સુખને ભેગતા બન. ૬૩,
હે સુખથી! સુખની શોધ બહાર કરવાને બદલે અંતરની ગુફામાં તેની શેધ કર, ત્યાં જ તે તને સાંપડશે, આજે નહિ. ૬૪.
હે વિવેકી ! વિવેકથી પંથ કાપ જે, રસ્તામાં વિષયવિકારના કાંટા વેરાયેલા છે, તેથી સાવધાન રહેજે. ૬૫.
હે મુસાફર ! આ મુસાફરખાનાને મેહ ન કરજે. ૬૬.
હે પ્રવાસી ! પ્રવાસ સાવધાનીથી કરજે. રસ્તામાં કામ, ક્રોધ, મોહ, લેભાદિ લૂંટારાને વાસ છે, તે તને ન લૂંટી લે તે માટે સતત જાગૃત રહેજે. ૬૭. - હે શિવાભિલાષી ! તારા કલ્યાણ માટે, શિવ સુંદરીને વરવા ઉતાવળે, પ્રમાદ છેડીને પ્રયત્નવંત બનજે. ૬૮.
હે વિલક્ષણ! તારી વિલક્ષણતાની શેપ આજથી–અત્યારથી આદર. ૬૯.
હે પંથી ! સુખાભાષને મેહ, ત્યાગ તે સાચું સુખ લાભે, બીજે કંઈ ઉપાય નથી. ૭૦.
હે પરદેશી ! પરદેશને સ્વદેશ સમજવાની અજ્ઞાનતા દૂર કરવા સતત પ્રયત્ન સેવ. ૭૧.
હે પુરુષાથી ! સ્વાનુભવ પ્રાપ્તિને પુરુષાર્થ તું સત્વર આદરજે. ૭૨.
Page #318
--------------------------------------------------------------------------
________________
આત્મબોધ
૫૫ હે પંડિત ! તારી પંડિતાઈ જડ વસ્તુઓના સંગ્રહ કરવામાં ન વેડફાઈ જાય તે માટે સતત સાવધાન રહેજે. મળેલ પંડિતાઈથી આત્મશેલ આદરજે. ૭૩.
હે પંડિત ! મોટા મોટા લેકચર, ભાષણે આપવાથી આત્મતત્વ સાંપડતું નથી. આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે અંતરના ઊંડાણમાં પ્રવેશવાનું છે. ત્યાં તેની શોધ કરે તે મળશે. ૭૪.
હે વિદેશી ! વિદેશમાં જ અટવાઈ જતે નહિ. તારે તે સ્વદેશ પહોંચવાનું છે તે સતત યાદ રાખજે. ૭૫.
હે વિદ્વાન ! તારા ગુપ્તમાં ગુપ્ત વિચારોને પણ પવિત્ર રાખજે, તેમાં પણ સર્જનશક્તિ છે. ૭૬.
હે નિર્ભય! નિર્ભયતાનું શસ્ત્ર ગ્રહણ કરીને આગળ વધજે, તે તારા અંતરશત્રુએ તને હેરાન નહિ કરે. ૭૭. | હે જ્ઞાનાથ ! જ્ઞાનને મહાન સિંધુ અંતરમાં ભર્યો પડે છે, તેને આવરણે દૂર કર, તે તે પ્રગટ થશે. ૭૮.
હે શાશ્વત સુખનાથ ! શાશ્વત, નિત્યસુખ અંતરાત્મામાં જ છે, તે માટે અનિત્ય વસ્તુને મેહ ત્યાગ, તે તે તને જરૂર સાંપડશે. ૭૯.
હે પુરુષોત્તમ ! ભવાટવીના ફેરા ટાળવા માટે પુરુષમાં ઉત્તમ પુરુષ પરમાત્મ સમ બનવાને સતત પુરુષાર્થ કરજે. ૮૦. - હે હિતેચ્છુ ! ભવાટવીમાં બે રસ્તા છે. એક અજ્ઞાનને માર્ગ, બીજે જ્ઞાનને માર્ગ. અજ્ઞાનને માર્ગ ભવમાં પરિભ્રમણ
Page #319
--------------------------------------------------------------------------
________________
૫૬
આત્મબોધ કરાવનાર છે, જ્ઞાનને માર્ગ તેથી મુક્ત કરનાર છે. તું હિતાહિતના માર્ગની પરીક્ષા કરીને હિતના માર્ગમાં જ પ્રયાણ કરજે. ૮૧
હે બુદ્ધિનિધાન! બુદ્ધિને સદુપયોગ આત્મતત્વની શોધ કરવામાં જ કરજે, તે જ સફળતા છે. ૮૨.
હે વીરાત્મા ! વીરપણું તે દુઃખીઓના દુઃખ હરવામાં જ રહેલ છે. તે સતત યાદ રાખજે. ૮૩.
હે શૂરવીર ! તારી શૂરતાથી આંતરશત્રુઓને નાશ કરજે, અને તારી શૂરતાને ભાવજે. ૮૪.
હે ચતુરાત્મા! તારી ચતુરાઈ આશારૂપી દાસીને વશ કરવામાં વાપરજે. ૮૫.
આશારૂપી પિશાચિકાને જે જીતે છે તે જ નરોત્તમ છે. આશાના જે દાસ છે, તે વિશ્વના દાસ છે, ગુલામ છે. હે નરોત્તમ! તારી ઉત્તમતાને આશા પિશાચિકાને જીતવામાં જ વાપરજે. ૮૬.
હે નાવિક ! તારી નાવનું સુકાન આત્મપ્રભુને ઍપજે મનને સેંપીશ નહિ. મનને સંપવાથી નાવ ભર દરિયે ડૂબશે. ૮૭.
હે કરુણાનિધિ ! તારી કરુણતાથી વિશ્વના પ્રાણીમાત્રને રસબસ કરજે, કરુણારસથી ભીંજાવી દેજે. ૮૮.
હે દયાનિધાન! તારી દયાથી પ્રાણીમાત્રને નવપલ્લવિત કરજે. તારી દયાને વરસાદ સર્વત્ર વરસાવજે. ૮૯.
હે મંગલમય! તારી માંગલ્યમય મૂર્તિના દર્શનથી બધાને પવિત્ર બનાવજે. ૯૦.
Page #320
--------------------------------------------------------------------------
________________
આગેવ
૫૭
હું ચારિત્રનિધાન ! તારા ચાસ્ત્રિખળથી, સ ફાઈમાં આત્મચેતનાના પ્રકાશ પ્રગટાવજે. ૯૧.
હું આન'નિધાન ! તારા આનંદનું સિંચન પ્રાણીમાત્રમાં કરજે, અને સને આનંદિત કરજે. ૯૨.
હું શાન્તિદાતા ! વિશ્વમાં શાન્તિને પ્રચાર કરજે. ૯૩.
હે નિરામય ! તુ નીરાગાત્મા જ છે, એ આત્મવિશ્વાસથી તારા રેગ રૂપી ભ્રમને હાંકી કાઢજે. ૯૪.
હે વિશ્વાસુ ! તારી આત્મશ્રદ્ધાના દાન બધે વિતરણુ
૯૫.
કરજે.
હે સમષ્ટિ ! સ જીવાને આત્મવત્ જોવાના, દેખવાના પુરુષાર્થ કરજે. ૯૬.
હું સમભાવી ! સમભાવની સાચી સામાયિક કરવાના પ્રયત્ન આદરશે. ૯૭.
હે પ્રિયદશી ! તારા આત્મિક પ્રેમના પાસથી વિધના પ્રાણીમાત્રને બાંધજે, પ્રેમના સૂત્રથી બાંધજે. ૯૮.
હે પ્રજ્ઞાવંત ! તારી પ્રજ્ઞાના શસ્ત્ર વડે કર્મોના 'ધનને કાપજે, નષ્ટ કરજે. ૯૯.
હે આત્માથી ! આત્મધનને અર્જુન કરજે, તેનું સ'રક્ષણ કરજે. ૧૦૦.
યેા. ૨૦
Page #321
--------------------------------------------------------------------------
________________
૫૮
આત્મબોધ - હે સચ્ચિદાનંદ ! તારા સચ્ચિદાનંદ પદમાં સ્થિર થવાને પુરુષાર્થ આદરજે. ૧૦૧.
હે મેક્ષાથી ! મુક્તિપુરીમાં જવાને પુરુષાર્થ આદરજે. ૧૨.
હે જીતેન્દ્રિય! મન, ઈન્દ્રિય પર જીત મેળવજે. ૧૦૩. હે વિજેતા ! વિષય, કષાય પર વિજય કરજે. ૧૦૪. હે સુખાથી ! આત્મિક સુખને પુરુષાર્થ કરજે. ૧૦૫.
જે કંઈ મળ્યું છે તેમાં એવા મહિત ન થઈ જાવ કે જેથી જેની કૃપાથી મળ્યું છે તેને ભૂલી જવાય. એવા સર્વને ત્યાગ કરી દેવું જોઈએ કે જેમાં આસકત થવાથી કૃપાળુને ભૂલી જવાનું બનતું હોય. સુખની પ્રાપ્તિ થાય છે પુણ્યના ઉદયથી. પુણ્યને ઉદય થાય છે પુણ્યના બંધથી. પુણ્યને બંધ થાય છે ધર્મને આરાધનથી. ધર્મ મળે છે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી, માટે સુખનું મૂળ કારણ તરણું તારણ પરમાત્મા જ છે. ૧૦૬.
એ પરમાત્માને જ જીવ ભૂલી ગય! અને એમની કૃપાથી મળેલા વૈભવ સુખમાં જ આસક્ત થયે તેને રાગી બન્યું! શું આ કૃતજ્ઞતા નથી! ૧૦૭.
તમે એ પરમ પિતા તરફ દષ્ટિપાત કરે.............એને જોવા માટે દષ્ટિ સૂક્ષ્મ બનાવે. એને જેવા બાહ્ય જગતના ઝગમગાટમાંથી મુક્ત થાઓ. આંખે બંધ કરીને સ્થિર બને....પછી એ પરમ પિતાનું નામ લઈ પોકાર ચાલુ રાખે...અધીર ન બને. એક વખત દર્શન થયા પછી કયારેય એ તમને છેડી જશે નહિ. ૧૦૮.
Page #322
--------------------------------------------------------------------------
________________
સ્વા નુ ભૂતિ
(અન્યત્વ ભાવના)
एगो मे शासओ अप्पा नाण दंसण संजुमो सेसा मे बाहिर भावा सब्वे संजोग लख्खणा
એક અન્ય સર્વ
શાશ્વત આત્મ – પદાર્થ– છે કર્મકૃત સંજોગો.”
આ
અન્યત્વભાવના સ્વ ને પરનો આ વિભાગ કરાવે છે અને તે દ્વારા પરના વ્યુત્સર્ગ ને “સ્વ”ની અનુભૂતિ કરાવે છે.
લેખકઃ શ્રી વસંતલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ
Page #323
--------------------------------------------------------------------------
________________
આશીર્વચન
દરેક ધર્મ શાસ્ત્રમાં ત્રણ મુખ્ય પ્રશ્નો છે: હું' કોણ છુ ? હું કયાંથી આવ્યે છું ? અને મારે શું કરવાનુ છે? હું કાણુ છું તે પ્રશ્ન પૂછી પૂછીને પેાતાનું ગામ શેાધવાનું છે. આ પુસ્તિકા ‘હું કોણ છું ?’ એ પ્રશ્ન વિષેની પ્રામાણિક મથામણુ છે.
શરીર, જીવ અને પરમાત્મા એ ત્રણ મુખ્ય પદાર્થા છે. પાણીમાં સૂર્યČનું પ્રતિબિ'બ પડે છે. શરીર તે પાણી છે, પ્રતિબિબ તે જીવ છે અને સૂર્ય તે પરમાત્મા છે; અથવા તે દુકાન, ઘરાક ને માલિક હાય છે તેમ શરીર દુકાન છે, જીવ ઘરાક છે અને પરમાત્મા માલિક છે. જે કરવાનું છે તે પરમાત્માની માલિકી સ્વીકારી અધા હક્કો જતા કરવાના તે છે.
આ તે ગામે પહાંચવાની વાત થઇ. ગામ ખૂષ દૂર છે પણ માં તે દિશામાં વળે તે ય ઘણું; પછી ગતિની ચિતા ન§િ. બાઇબલ કહે છે તેમ− પડી જવાય તે ય કાંઇ વાંધો નહિલૂગડાં ખંખેરીને ચાલવા માંડે.” માં એક વાર ગામ તરફ વળ્યું કે કલાકે એક પગલું જાવ કે સાતસે કેશ, તેની ચિંતા નહિ.
માં ફરવુ' એટલે ઉચ્ચ વસ્તુમાં રસ થવે. ભાઇ વસ ́તલાલ નાટક, નવલકથા કે કવિતા ન લખતાં આવી વસ્તુએમાં રસ લે છે તે બતાવે છે કે તેમનુ' માં આ તરફ વળેલુ છે. નિડુ
Page #324
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ તે શેર-બજારમાં જ રાચી રહેત. મારી અંતરની શુભેચ્છા છે કે તેમનું અને વાચકોનું મેં શુભ તત્ત્વ તરફ જ રહો. મેં ગામ ભણી હશે, પછી પડાય તે પડાય પણ વાગતું નથી. અવળી દિશામાં મેં હશે તે પડતાં ખૂબ વાગે છે. એક વાર મેં સાચી બાજુ ફર્યું કે ગતિ આપોઆપ મેડીવહેલી થશે જ.
ભગવાન મહાવીર અને બુદ્ધના જીવનચરિત્રો વાંચતા સ્પષ્ટ સમજાય છે કે જન્મજન્મને પરિશ્રમ ત્યાં હતે. વિકાસની આ ક્રિયા અત્યંત ધીમી છે. “પૈસે પૈસે એકઠા કરી લક્ષાધિપતિ થવાય ને કાંકરે કાંકરે પાળ બંધાય તેવું જ અહીં છે. ભગવાન મહાવીર કે બુદ્ધ એક દિવસમાં પેદા નહોતા થયા. જન્મજન્મની કારમી મથામણે પછી તેમનું મેં સાચી બાજુ ફર્યું હતું.
જરૂર છે તે જાગૃતિની. સૌ પ્રથમ સંકલ્પ કરનાર કોણ છે તે પ્રત્યે પણ જાગ્રત રહીએ અને સંકલ્પ કેટલે સિદ્ધ થાય છે તે પ્રત્યે પણ જાગ્રત રહીએ. સતત જાગૃતિ લાવવી પડશે. સૌને આવી જાગૃતિ આવા પ્રકાશને દ્વારા મળે એ શુભ કામના.
રવિશંકર મહારાજ
મન્સુર બિલ્ડિંગ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ, તા. ૯-૬-૬૧
Page #325
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પહેલું વીસમી સદીને માનવી જીવનવિગ્રહના અનેક પ્રશ્નોથી ઘેરાયેલું રહે છે. ઘડીકમાં આજીવિકાને પ્રશ્ન તેને હેરાન કરે છે ને તે વિચારે છે. મને પૂરું ખાવા કેમ મળતું નથી ? ઘડીકમાં તે વિચારે છે કે, ખાવા તે ઠીકઠીક મળે છે, પણ પૂરતું પહેરવા-ઓઢવા કેમ મળતું નથી? જેમને ખાવાપીવા ને પહેરવા-ઓઢવા મળે છે તેમને પૂરતું રહેવા નથી મળતું. જેમને આ બધું મળે તેમને બીજા અનેક પ્રશ્નો સતાવે છે. તે વિચારે છે. મને ઊંઘ કેમ નથી આવતી? લેકમાં મારી પૂજા કેમ નથી થતી? આ રીતે અનેક પ્રશ્નો રાતદિવસ તેને કેરી ખાય છે. આ બધા પ્રશ્નોને બે પ્રશ્નોમાં વહેંચી શકાય છે. હું દુઃખી કેમ છું? અને હું સુખી કેમ નથી? અને ખરું પૂછે તે આ બે પ્રશ્નો પણ એક જ વિરાટ પ્રશ્નમાં સમાઈ જાય છે. આ “હું” કેણ છે, જે દુઃખ નથી ઈચ્છતું અને સુખ જ ઈરછે છે? હું કોણ છું? મારું યથાર્થ રૂપ શું છે? આ એક જ પ્રશ્ન ઉકેલાતા વિશ્વના તમામ પ્રશ્નો ઉકેલાઈ જાય છે. “હું કહું છું?” એ એક જ મુખ્ય પ્રશ્નમાં સઘળા પ્રશ્નો સમાઈ જાય છે.
જડ પુગલમાં ભાન ભૂલને ચેતન નિજત્વ એઈ બેઠું છે. સુંદર રૂપ, રંગ ને રેખાઓની આ મેહક આકૃતિઓમાં ચેતન તેની અસલ છબી ખાઈ બેઠું છે. સંસારી પદાર્થોના ઊંડા પાણીમાં તે એટલું ઊતરી ગયું કે પિતાની જાતથી પોતે
સુખી
જાય છે અને આ બે કો પાન
Page #326
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ અજાણ બની ગયું. મૂળ સ્વરૂપની સરળ રેખા હતી તે ભુલભુલામણ બની ગઈ. જ્ઞાન ને આનંદને જે આત્મીય પરિચય હતું તે, મહને પવન ફૂંકાતા રંગેની મટીને કાળા ધાબારૂપ થઈ ગયે. ચેતન પોતાની જાત નેઈ બેઠું. શરબતના એકાદ ઘૂંટડા માટે, મિષ્ટાન્નના એકાદ બટકા માટે, કેશની એકાદ સુંવાળી લટ માટે, દંભી જનની ખુશામતભરી એવી એકાદ સલામ માટે, મોતીની એકાદ માળા કે નીલમની એકાદ પચી માટે, નશીલા સ્વપ્નની મદિર પીને ચેતન પિતાની જાત પેઈ બેઠું, પિતે ગીરે મુકાઈ ચૂકયું-વિસ્મરણના અંધકારમાં ખોવાઈ ગયું–તે કેણ છે તેનું ભાન ગુમાવી બેઠું.
લાલપીળાં વસ્ત્રોથી સજાઈને તે નીકળી છે. ઘાટીલા સ્નાયુઓ બે ચપળ આંખે ને નાજુક નાક દર્પણમાં જોઈને તે રાચે છે. તે વિચારે છે કે, “આ દેહને ઇદ્રિયે જ હું છું” આ દેહને ટકાવ ને વધારે તેમાં જ મારું સર્વસ્વ રહેલું છે. તેની આંખ સૂઝી જાય કે પગને નખ ઉતરડાઈ જાય તે દુનિયા આખી તેને દુષ્ટ ને છળકપટથી ભરેલી લાગે છે. અન્યત્વભાવના તેને શીખવે છે કે, “આ દેહ ને ઇઢિયે તે તું નથી, તું તે શરીર ને ઇંદ્રિયથી કોઈક જુદા જ પદાર્થને બનેલું છે. ઇદ્રિ ક્ષીણ થશે અને શરીર વિખરાઈ જશે પણ તું તે કાળના અમર તખ્ત પર તારી મોજડી ઉતારીને અચળ આસને બેઠો છે. આ શરીર ને ઇંદ્રિયે તે તું નથી–અને આમ હું કરું? સનાતન શોધ આગળ વધે છે.”
અન્યત્વભાવના કહે છે કે, મસ્તિષ્કમાં ઉઠતા વિચારતરંગ ને હદયમાં ઉઠતી લાગણીઓ તે પણ તું નથી. મસ્તિષ્ક (Mind)
Page #327
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ અને હૃદય (Heart)માં ક્ષણે ક્ષણે વિચાર ને લાગણીનું તંત્ર ભમતું જ હોય છે. ક્ષણમાં થાય છે કે, મંદિરના શિખરને નમું તે ક્ષણમાં મહેલના ઝરૂખા નીચે આળોટવાનું મન થાય છે. ક્ષણમાં થશે, હું કુતૂબમિનાર કે એફિલ ટાવરથી યે ઊંચે છું ને ક્ષણમાં થશે, હું ઘાસ ચરતાં ઘેટાં-બકરાં જે ક્ષુદ્ર છું. ક્ષણમાં થશે કે, દુઃખીને વાંસે પંપાળું, તે વળી ક્ષણમાં થશે કે, સુખીના પગ તેડી નાખું. આવા પ્રત્યેક વિચાર ને લાગણી મસ્તિષ્ક અને હૃદયમાં ઝપાટાભેર પસાર થતાં જ હોય છે અને તે દરેકમાં આપણે આપણે અંશ રેપીએ છીએ-આપણું પ્રતિબિંબ તેમાં જઈને આપણી જ જાતને ભાગ તેઓને માનીએ છીએ. અન્યત્વભાવના કહે છે કે, જે પદાર્થમાંથી વિચાર જન્મ છે તે તું નથી. વિચાર પણ મનોવણનું પુદ્ગલ છે. લાગણીઓ પણ કર્મ સ્કંધની પ્રતિક્રિયા છે. વિચાર–લાગણમાં તારું કશું જ રોકાયેલું નથી. તું મસ્તિષ્કને વિચાર નથી. હૃદયની લાગણી નથી. તે બંનેથી પર તું તે નિર્વિચાર અને લાગણીશૂન્ય કઈક અદ્ભુત પદાર્થ છે. અન્યત્વભાવના આ રીતે હું કેણની શોધ આગળ વધારે છે, સ્વ ને પર વિભાગ પાડતી જાય છે.
આ અન્યત્વભાવના કહે છે કે, તું ચિત્ત નથી અને ચિત્તમાં રહેલ વૃત્તિઓ, ટેને સંસ્કાર પણ નથી. વાંસના જંગલમાં એકાદ ખિસકેલી કે સસલું ભરાઈ ગયું હોય તે રીતે આપણું ચિત્ત અનેકવિધ વૃત્તિઓ, ટેવે ને સંસ્કારોમાં અટવાયેલું છે. પરસ્પર વિરેધી વૃત્તિઓ, જૂની ને નવી ટે કાળજૂના સંસ્કારોથી ભરેલું આપણા ચિત્તનું આપણે શાંતિથી નિરીક્ષણ કરીશું તે તે સૂર્ય, ચંદ્ર ને પૃથ્વીના ભેગા કરેલ
Page #328
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ ભારથી પણ વધુ વજનવાળું લાગશે. એ ભારને અનુભવ કરાવીને અન્યત્વભાવના કહે છે કે, તું તે સર્વ ભાર ને વજનથી મુક્ત છે. તું તે હવા ને પ્રકાશથી પણ નાજુક ને નિબંધ છે. તું ચિત્ત નથી; ચિત્તની વૃતિઓ તે તું નથી; સંકલ્પ– વિકલ્પ તે તું નથી, જૂનીનવી ટેવે તે તું નથી, ચિત્તભૂમિનાં પુરાણાં પડે નીચે દટાયેલ સંસ્કારનું માળખું તે તું નથી; સારા-નરસાનાં, સુખ–દુઃખનાં, પ્રિય-અપ્રિયનાં, રાગ-દ્વેષના જે જે સંવેદને ચિત્ત અનુભવે છે તેમાં તું નથી.
મેઘદ્દતમાં વર્ણવેલ આષાઢી મેઘ સામે જે, કે જાજરુની ગંદકી સામે જે તાજમહાલના ગેળ ઘુમ્મટ સામે જે, કે એકાદ કબર પરના ગોળ લીસા પથરાઓ પર જે; રાજનર્તકીના રત્નાભૂષણથી દીપડા અંગમરોડ સામે જે, કે પાનખરનાં પર્ણહીન વૃક્ષનાં ઠૂંઠાં સામે જે સ્નેહાતુર પ્રિયતમાના મૃદુ લેચનમાં જે, કે રગતપિતિયાના લડબડતા હોઠમાં જે, ટેકરીના હેળાવ પર લહેરાતાં નરગીસનાં ફૂલે સામે જે કે કાળા કોળિયાને પીળા વીંછી સામે જોતું જે કાંઈ આ જોઈને સંવેદને અનુભવે છે તેમાં તારી છાયા પણ નથી. તું તે આ બધાથી અલિપ્ત માત્ર દ્રષ્ટા છે, પ્રેક્ષક છે, જેનાર ને જાણનાર છે. એથી વધુ સંબંધ તારે કઈ ચીજ સાથે કશું જ નથી. ના, તું ચિત્ત નથી કે તેમાં ઊછળતી વૃત્તિઓ ને ટે નથી, સંસ્કારો ને સંજ્ઞાઓ નથી. અન્યત્વભાવના કહે છે કે, આ બધાંથી તું અન્ય છે, કાંઈક બીજુ જ છે. હજુ આગળ ચાલ. વધુ ખેદ. તારું અસલ વતન “કેડીએ”ના દેશમાં નથી, “લાલ રતન'. વાળા દેશમાં છે. જે કાંઈ હર્ષશેક, ઉલ્લાસ, ઉદાસીનતા થાય છે
Page #329
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ તે તું નથી અનુભવતે. એ બધે કર્મવ્યવસ્થાને ફાળો છે. કામિક આણુએ આપેલ ફળ છે. કર્મના અણુઓની તમામ શક્તિને અંગુઠા નીચે દબાવી રાખે તે તું તે અમર પ્રકાશ છે. આ રીતે હું કેણની શોધ અન્યત્વભાવના આગળ વધારે જ છે.
જ્યાંથી “હું ને હુંકાર નીકળે છે ને “મારા ને મમકાર નીકળે છે તે ધ્વનિનું ઊગમ સ્થળ પ્રાણ ને તેની વિદ્યુત તે હું નથી એમ પણ અન્યત્વભાવને શીખવે છે. એ પ્રાણની વિધતું વિષય ને કષા દ્વારા સતત પ્રગટતી જ હોય છે એ પણ પુદ્ગલની ભૌતિક રચના છે. અન્યત્વભાવના કહે છે, વિષય ને કષાય રૂપ સંસારની ચિકાશથી જ ખરડાય છે તે તું નથી. તું તે અચલ, અખંડ, અલિપ્ત ચિન્મયમૂર્તિ છે. “ઝગમગ
તિ અપાર છે શૂન્યમાં ધૂન લાગી” એવા અખાથી સ્તવાયેલ પ્રદેશને તું માલિક છે, જ્યાં વિષય ને કષાયની આભડછેટ પણ નથી.
અન્યત્વભાવના કહે છે કે, “તું શરીર ને ઇન્દ્રિયે, મસ્તિષ્ક ને હૃદય, ચિત્તને પ્રાણ–આ બધાથી અન્ય–જુદું જ કોઈ વિરાટ તત્ત્વ છે, જ્યાં અનંતતાએ માળે રચે છે. તું ઠોઠ નિશાળિયે ય નથી અને વિદ્વાન પંતુજી પણ નથી કારણ તું તે ત્રિકાળવ્યાપી ત્રિલેકવત જ્ઞાનસ્વરૂપ છે. દુઃખથી જર્જરિત થનાર કે સુખથી પાંગરનાર તું નથી કારણ તું તે આનંદઘન છે.”
તું સાધુ નથી કે શેતાન નથી કારણ તું તે પરમ સ્વરૂપ પરમાત્મા છે. તું મનુષ્યલેકમાં હરતીફરતી જીવતી
Page #330
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ વ્યક્તિ નથી કે મૃત્યુ પામેલાની લાશ પણ નથી કારણ તું તે અમૃતમય તત્ત્વને અમૂલ્ય ટુકડે છે.
“આ શરીર છું એ એક જ મુખ્ય ભ્રમ છે, જેમાંથી બીજા અનેકાનેક મહાભ્રમે ઉત્પન્ન થયા છે અને આ મુખ્ય ભ્રમમાંથી જ સર્વ પાપે ઉદ્ભવ્યાં છે. શરીરને હું માનવાથી પત્ની ને પુત્રને, કુટુંબ ને પરિવારને સંબંધ ઊભે થયે. તેવા સંબંધની દુનિયા રચાતા ખાવાપીવા, પહેરવા-રહેવા વગેરે સંસારવૃત્તિઓને આરંભ થયે.
શરીર થાકે તે આડા પડવા મુલાયમ પલંગ જોઈએ, તેના પર રેશમી ચાદર ને ગૂંથાયેલ ખેળવાળા ઓશિકા જઈએ
શરીર આખો વખત ઊભું ન રહી શકે માટે સ્પ્રિંગવાળા સેફા સેટ જોઈએ
શરીરને ગલગલિયાં થાય માટે ઈરાની ગાલીચા જોઈએ
શરીરને ગુલાબી તાજગી મળે માટે એરકન્ડિશનરે ને રેફ્રિજેટ જોઈએ
જીભમાં સળવળાટ થાય માટે ઈટાલીના ચેરીઝ ને હવાના ટાપુના અનેનાસ જોઈએ
આંખમાં તરવરાટ આવે માટે રૂપેરી પરદા પર સિને તારિકાઓ જોઈએ.
શરીરની આવી આળપંપાળમાંથી જ સર્વ પાપપ્રવૃત્તિઓ આરંભાય છે, અને જ્યાં સુધી આ “શરીર તે હું છું એ જમ તૂટશે નહિ ત્યાં સુધી સંસારમાયા ચાલુ રહે છે, પાપ
Page #331
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ વધતા જાય છે ને સજા ભેગવાતી જાય છે. અન્યત્વભાવના આ મુખ્ય ભ્રમ તેડે છે અને કહે છે કે, તું આ શરીર નથી, તું જડ પદાર્થ નથી, પણ ચેતનતત્વ છે.”
હું કોણ છું? મારું મૂળ સ્વરૂપ યથાર્થ સ્વભાવ, અસલી તસવીર શી છે?’ આ શોધવામાં અન્યત્વભાવના મદદ કરે છે.
આપણે ત્યાં ઘેર તપશ્ચર્યાઓ થાય છે પણ તે દ્વારા જે શરીરથી અન્ય એવા “હું”નો પરિચય ન થાય તે ઉપવાસ તે લાંઘન છે. ઉપદેશે તે લવાર છે. “હું કેણની શોધ ન થાય તે તીર્થયાત્રા કરીને માત્ર પાણીમાં પગ બોળ્યાનું જ પુણ્ય મળે. આચારંગ સૂત્રમાં જે એકને જાણે છે તે સર્વને જાણે છે” એમ જે કહ્યું તે આ એકનું જ મહત્વ બતાવવા, આપણા બધા પ્રયને તે પ્રાગે છે. પ્રકૃતિ એક વિરાટ પ્રયોગશાળા છે. માનવજીવન પ્રયાગેમાં સહાયક સાધનસામગ્રી છે ને પ્રત્યે કરીને જે પ્રાપ્ત કરવાનું છે. તે આ “હું કોણ? 'ના વિરાટ પ્રશ્નને અંતિમ ઉત્તર અન્યત્વભાવના તે આત્મપરિચય તરફ લઈ જનાર પ્રકાશમય અમૃતતિકા છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજું રાત પડે છે અને આપણે પથારીમાં પડતું મૂકીએ છીએ
પંખીઓ પ્રભાતના ગાન ગાય છે અને આપણે જાગી. ઊઠીએ છીએ.
રાત પછી રાત જાય છે અને દિવસ પછી દિવસ જાય છે. કાળની હથેલીમાં જીવનચક્ર ઘૂમતું રહે છે. જે હેતુ માટે આ સંસારયાત્રાનું નિર્માણ થયું છે તે તે અણધાયેલ, અણસ્પર્શવેલ, અપ્રાપ્ત જ રહે છે. “સ્વ” ને “પર” પદાર્થોનું પૃથક્કરણ કરવાને જ મુખ્ય હેતુ આ સંસારની યાત્રાનો છે.
પરને ઉત્સર્ગ અને “સ્વ”ની અનુભૂતિ તે જ ખરું આખરી ધ્યેય છે. શુદ્ધ આત્મદ્રવ્ય અને જ્ઞાનગુણ તે હું છું, બીજુ બધું જ પારકું છે, કમકૃત છે, બહારથી વળગેલ છે. એ કાંઈ અંદરથી ઊગેલ નથી. આ ભાન પ્રાપ્ત કરવા માટે જ તપ, જપ, તીર્થયાત્રા, સ્વાધ્યાય અને સર્વકાંઈ કરવાનું છે. ;
અન્યત્વભાવના સિદ્ધ કરવા માટે એક સત્ય જોરશોરથી સમજવું જોઈએ કે વિશ્વમાં વર્ચસ્વ જડ પદાર્થનું નથી, ચેતનતત્વનું છે. જડ કરતાં ચેતનની શક્તિ અપાર અને અદ્વિતીય છે. આજે આપણે જડને સર્વ સત્તાધીશ માન્યું છે અને ચેતનને તે માત્ર ગરીબ બાપડું બનાવી દીધું છે, અને તે એટલે સુધી કે પરપદાર્થની ભિન્ન તેને સ્વતંત્ર દરજજો જ રહેવા નથી દીધે! આથી જ સૌપ્રથમ જરૂર એ સત્ય અનુભવવાની છે
Page #333
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ કે, આ વિશ્વમાં ચેતનતત્વ પર જડ પદાર્થનું વર્ચસ્વ નથી પણ જડ પદાર્થ પર ચેતનતનું વર્ચસ્વ છે.
“Matter does not dominate Soul. it is Soul that dominates Matter."
અન્યત્વભાવના માત્ર એટલું જ સમજાવતી નથી કે જડ અને ચેતન, સ્વ અને પર એકબીજાથી ભિન્ન છે, પણ વધુમાં તે એવું પ્રતીત કરાવે છે કે, જડ કરતાં ચેતનની શક્તિ, સમૃદ્ધિ ને સત્તા અનંત ગણી છે. જડને તાબે થઈ જવાની જે યાંત્રિક ટેવ પડી છે તેણે એક એવી માનસિક ગ્રંથિ ઊભી કરી છે કે આપણે હરહંમેશ એમ માનીએ છીએ કે “જડ” ના ચરણમાં માથું મૂકવા જ આપણે જન્મ્યા છીએ. અન્યત્વભાવના કહે છે કે, તું માત્ર જડ પદાર્થોથી ભિન્ન જ નથી પણ તારું તેઓ પર અખૂટ વર્ચસ્વ છે, અમાપ પ્રભાવ છે, પૂર્ણ સ્વામિત્વ છે. અન્યત્વભાવના જેના રૂંવાડેરૂંવાડામાં ફરકે છે તેને પ્રતીતિ થાય છે કે ચેતનશકિત બેહદ છે, અમર્યાદ છે.
ચેતનતત્ત્વ જ્યાં આંગળી ચીધે ત્યાં જડ પદાથને દેડી જવું પડે છે
ચેતનત જરા જેટલે હઠ ફફડાવે છે તો જડ પદાર્થને સાતમા આસમાનથી નીચે ઊતરી આવવું પડે છે
ચેતનતત્ત્વ જરા જેટલી ભ્રકુટિ ઊંચી કરે છે ને જડ પદાર્થોના ટેકરાઓ સપાટ મેદાન થઈ જાય છે
ચેતનતત્ત્વ એક શ્વાસ ખેંચે છે અને જડ પદાર્થના સાંધે સાંધા તૂટી જાય છે
Page #334
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ
ચેતનતત્વ હથેલી પ્રસારે છે અને જડ પદાર્થનું તળિયું સાફ થઈ જાય છે
ચેતનના અણમોલ મણિને રાખવાને જડ પદાર્થ તે દાબડે છે. જડ પદાર્થનું, પૌલિક કૃતિનું, આથી વિશેષ મૂલ્ય નથી. ચેતનનાં ઉત્થાન માટે જ જડની રચના છે. આત્મિક શક્તિનું ભાન આ રીતે અન્યત્વભાવના ભાવતાં ક્રમશઃ ફૂરે છે.
રેલવેના પાટા પર સામેથી ભારખાનું ખેંચતું એન્જિન આવે છે. તે જ પાટા પર એકાદ જીવજંતુ ઍન્જિન સામે ચાલે છે. જડ એન્જિનનું બળ વધારે કે જીવજંતુનું? વિવેકાનંદ કહે છે કે જે તનું. કારણ, તે ધારે ત્યારે રેલના પાટા પરથી નીચે ઊતરી શકે છે. એન્જિનને તેની પિતાની સ્વતંત્ર ઇચ્છાશક્તિ અને કાર્યશકિત નથી. ચેતન પાસે જ્ઞાન છે, આનંદ છે, જ્યારે પરપદાર્થમાં છે ઉપયોગશૂન્યતા, લાગણીશૂન્યતા
એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ કે ગાઝાન પિરામીડ ગમે તેટલા આલિશાન ને ભવ્ય હશે પણ હૃદયને વૈભવ ત્યાં નથી. આનંદભરી મસ્તી ત્યાં નથી, મુક્ત ચેતનની બેફામ ખુમારી ત્યાં નથી. સ્વામી રામતીર્થને જીવનવૈભવ જુઓ, અને જડ કરતાં ચેતનનું વર્ચસ્વ કેટલું વધુ છે તે સમજાશે.
બરફના પહાડની ખીણમાં નદીના પુલ પર રામતીર્થ બેઠા છે. આ ભીષણ એકાંતમાં એક પત્ર તેઓ લખે છેઃ “ભાઈ
Page #335
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ રામની ચિંતા તું કર નહિ. હું અહીં એકલોઅટૂલે નથી. પવનરૂપ પરિચારિકા મને પંખે વીંઝી રહી છે. વર્ષારૂપી ચાકરડી મને સ્નાન કરાવી ગઈ છે. દૂર જંગલમાંથી જંગલી પશુઓ ચિત્કાર કરીને મને કહી રહ્યા છે: “હે સ્વામી! અમે સેવકે હાજર છીએ !” રામની તું દયા ખાય છે ? રામ તે શહેનશાહને શહેનશાહ છે.
ચેતનની આ ખુમારી તે જુઓ! જડ તે આખરે જડ છે. તેનામાં લંબાઈને પહોળાઈ છે, ઊંચાઈ પણ હશે, પણ ઊંડાણ નથી, જે ઊંડાણમાં જ્ઞાનની મસ્તી અને આનંદને નશે સતત ઉછાળા મારે છે. બ્લીકન બ્રિજ કે આસનો પહાડ ભવ્ય હશે, વિરાટ હશે, પણ સમૃદ્ધ નથી. સમૃદ્ધ છે કેવળ ચેતન, જે જડનું સંચાલન ને નિયમન કરી રહ્યું છે. વર્ચસ્વ તે ચેતનનું જ છે.
આખરે તે આપણામાં પ્રતિપળ જે વિચાર ને લાગણીઓ થાય છે તેની અસર પરિસ્થિતિઓ પર પડે છે. આપણા વિચાર ને ભાવનાઓના સંયુક્ત બળ વડે પરિસ્થિતિને ઘાટ ઘડાય છે. આથી જ વર્ચસ્વ આપણું રહ્યું છે. જડનું નહિ. ઈકબાલ કવિએ લખ્યું છેઃ
ખુદી કે કર બુલંદ ઇતના, તૂ હર તકદીર સે પહેલે ખુદા બંદે કે ખુદ પૂછે, બતા તેરી રજા ક્યા હય!
અર્થ તારે પુરુષાર્થ એટલે તે પ્રચડ ને ઉગ્ર બનાવ કે તારું નસીબ લખતાં પહેલાં ખુદ ઈશ્વર
Page #336
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ તને પૂછે કે, બેલ ભાઈ! તું કહે તેમ તારું ભાગ્ય રચું !
ચેતનને પુરુષાર્થ દુનિયાભરના પદાર્થોને ખરીદી લે તે છે. તેની આ અમાપ શક્તિથી જ તે વિશ્વના પ્રવાહને તેના સ્વપ્નના તીર્થઘાટે વાળી શકે છે. જડ પર ચેતનનું જ વર્ચસ્વ છે તે બતાવતાં એકાદ બે દષ્ટાંતે જોઈએ. આ દષ્ટાંતે સત્ય છે ને હમણાં જ બનેલાં છે.
યુદ્ધ દરમિયાન જર્મનીની એક ત્રાસછાવણનું દ્રશ્ય છે. તેની એક અંધારી કેટડીમાં એક સ્ત્રીએ તીણુ કાચના ટુકડા વડે ગળું કાપીને આત્મહત્યાને નિષ્ફળ પ્રયત્ન કર્યો તે માટે તેને ફટકારવામાં આવે છે. બાજુની જ ઓરડીમાં એક પુરુષને લશ્કરી ઉપરીએ આવીને માર મારીને તેના દાંત તેડી નાખ્યા છે. સ્ત્રી ને પુરુષની અંધારી કોટડીઓ વચ્ચે એક માત્ર દીવાલ છે. બેઉ એકબીજાનાં દુઃખનું માત્ર અનુમાન કરી શકે છે. બેઉએ ગુપ્ત ભાષા રચી પરસ્પર સંપર્ક સાધવાનું નક્કી કર્યું. સામસામા તે એકબીજાને જોવાની તક મળે તેવું નહોતું, પણ તેઓની કેટડીઓ વચ્ચેની સમાન દીવાલ પર ટકેરા મારીને ભાષા બનાવી હતી. એક ટકે રે A, બે ટકરે કે, ત્રણ ટકે રે C એ રીતે ભાષા બનાવી પરસ્પરે પૂર્વજીવનની કહાણી એકબીજાને કહી. આવી આપલેથી બેઉને જાણ થઈ કે તેઓ પાંચેક વર્ષ પૂર્વે કોઈ ચૅરિટી બોલમાં મળેલા. રોજ આ રીતે ટકરાની ગુપ્ત ભાષામાં વાત થતી જાય ને પરિચય વધતું જાય.
યો. ૨૧
Page #337
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ આખરે બેઉએ નકકી કર્યું કે જે અશક્ય કદાચ શક્ય બને અને આપણે બંને છૂટી જઈએ તે લગ્ન કરવાં. બેઉના હૃદયની તીવ્ર ભાવનાથી પરિસ્થિતિએ નમતું મૂકયું. તે સ્ત્રી અને પુરુષ Big Four-ચાર વડાઓની પરિષદમાં થયેલ રાજદ્વારી કેદીઓ વિષેની ગેઠવણ અનુસાર છૂટયાં અને સુખી કુટુંબ રચ્યું. નાઝીઓની ત્રાસ-છાવણીમાં વર્ષોનાં વર્ષો સુધી બાજુબાજુમાં રહેવા છતાં એકબીજાને જોઈ ન શક્યાં. અમાનુષી સીતમ વચ્ચે પણ છ છ વર્ષ સુધી તેઓએ ટકોરાની ભાષા વડે પ્રેમની જ્યોત સંકેચાવા ન દીધી. માત્ર એક શ્રદ્ધા હતીઃ કયારેક છૂટછું અને મળશું, મળીને ગૃહજીવનની ગાંઠથી જોડાશું. આ શ્રદ્ધા પ્રેમનું બળ છ છ વર્ષના અકથ્ય જુલમો વચ્ચે ટક્યું. ચેતના જડ પદાર્થોની પરિસ્થિતિ સામે પડકાર ફેંકતી રહી, આખરે ચેતનાનું જ વર્ચસ્વ સાબિત થાય છે ને જડ શરમની હારથી નીચું જોઈ રહે છે.
આવે જ ચેતનનું મહાભ્ય ગાતે બીજો એક પ્રસંગ છે. ઉત્તર ધ્રુવમાં એક રશિયન રેડિયે ઓપરેટર હતું અને દક્ષિણ ધ્રુવમાં એક અમેરિકન રેડિયે ઓપરેટર હતા. પૃથ્વીના સામસામા છેડે રહેલ આ બંને ઓપરેટરના અવાજે એક વાર અકસ્માતથી સામસામા અથડાયા અને એ રીતે ઓળખાણ શરૂ થઈ. પછી તે પંદર હજાર માઈલ દૂર રહેલ આ બંને અજાણ્યા રશિયન અને અમેરિકન રેજ પાંચદશ મિનિટ સંદેશાની આપ-લે કરતા. મૈત્રી વધતી ગઇ. બેઉની એક જ ભાવના હતીઃ એક વાર સામસામા મળીને હસ્તધૂનન થાય તે કેવું સારું ? પણ કયાં ઉત્તર ધ્રુવ અને કયાં દક્ષિણ ધ્રુવ ! કયાં રશિયન રાજ
Page #338
--------------------------------------------------------------------------
________________
૧૭
સ્વાનુભૂતિ કારણ અને કયાં અમેરિકન રાજકારણ! છતાં બેઉ મિત્રહૃદયને વિશ્વાસ છે કે, પરસ્પર પ્રેમનું બળ બેઉને મેળવશે. એક દિવસ રશિયને વાયરલેસ પર પૂછયું: “કદાચ તું સામે મળે તે તને ઓળખું શી રીતે?”
અમેરિકને કહ્યું “તું મને પૂછજે કે જેમાં લન્ડનનું પુસ્તક તમે કેટલી વાર વાંચ્યું છે? અને હું કહીશઃ દશ વાર–આપણું આ જ ઓળખ.”
વર્ષો વીતી જાય છે. યુદ્ધ પછી જર્મનીના ભાગલા થયા. રશિયાના જર્મનીમાંથી એક અમેરિકનને પકડવામાં આવ્યા ને એક રશિયન લશ્કરી વડા સામે લાવવામાં આવ્યા. શંકાસ્પદ રીતે નાસભાગ કરવાના આરોપસર તેને ખડો કરવામાં આવ્યો હતે.
અમેરિકનને અવાજ સાંભળીને રશિયન ઓફિસર ચમકે છે. વર્ષો સુધી પૃથ્વીના બીજા છેડેથી જે અવાજ તે પ્રેમપૂર્ણ હૃદયથી સાંભળતે તેની તેને યાદ આવી ગઈ. તેણે પૂછ્યું : “જેકેબ લન્ડનનું પુસ્તક તમે કેટલી વાર વાંચ્યું છે?' અમેરિકનના મુખ પર આનંદને તરવરાટ આવ્યા. તે બોલ્યા: “દસ વાર.” કેવા સંજોગોમાં બંને મળ્યા ! પેલે રશિયન તેને પિતાની દેખરેખ નીચે લઈ જીપ ગાડીમાં રશિયન સરહદની બહાર મૂકી આવે છે. હૃદયની ભાવનાનું આ બળ છે, ચેતનનું બળ છે જે પરિસ્થિતિને ધારે તેમ ઘડી શકે છે, સંસારના સર્વ પદાર્થોને કઠપૂતળીને નાચ શીખવી શકે છે. હૃદયના પ્રત્યેક વિચાર, ભાવના ને કૃતિનું આ જમ્બર બળ છે, જે જડ પદાર્થોને દોરીસંચાર કરી ધારી ઊથલપાથલ
Page #339
--------------------------------------------------------------------------
________________
૧૮
સ્વાનુભૂતિ કરાવી શકે છે. વર્ચસ્વ જડ પર ચેતનનું છે. આ હકીકત અન્યત્વભાવના સમજાવે છે. તે સિંહ છે, ગરુડ છે, તાજધારી રાજરાજેશ્વર છે. આ ભાન આપોઆપ ખાતરી કરાવશે કે, તું સસલું નથી, કે માખી-મચ્છર નથી, કે કેઈ ચપરાશી નથી. તું ચેતન છે એ પ્રતીતિ જ તને આપોઆપ જણાવશે કે તું જડ નથી.
ચેતનનું જડ પર વર્ચસ્વ સૂચવતે બીજો એક પ્રસંગ જોઈએ. એક જુવાન લૌરી-ડ્રાઈવર હતે. વાંસના ભારા લોરીમાં ભરી તે જાતે હતો. હદયમાં સ્વપ્ન હતાં. ગુલાબી ભવિષ્યની ખુ સૂંઘત તે લેરી હંકાયે જતો હતો ત્યાં સ્ટીયરીંગ હીલની નીચેની મશીનરીમાં એકાદ વાંસ ભરાતાં તે રસ્તાને વળાંક ન લઈ શકો અને મકાન સાથે અથડાયે. તેના પગ કાપવા પડ્યા. આખી જિંદગી સુધી હીલચેરમાં બેસવાનું. ઘોડેસ્વારી ને તરવાનાં તેનાં સ્વપ્ન ભૂંસાઈ ગયાં. પણ તે તે ચેતન હતો. જડને જીતવા શેને દે? ચેતને તેની જ્ઞાનશક્તિ અજમાવી. પુસ્તક વાંચવા શરૂ કર્યા. શરૂઆત જાસૂસી ને પ્રેમની નવલકથાથી કરી. પછી ઇતિહાસકથાઓ, પછી રાજકારણ વિષે વાંચતે ગયે. વાંચ્યું એટલે વિચાર આવવાના જ. ને વિચારો વ્યક્ત કરવા મિત્રવર્તુળમાં રાજકારણની ચર્ચાઓ કરતે ગયે. મિત્રએ તેને સેનેટમાં ચૂંટ. ચૌદ વર્ષમાં ૧૫ હજાર પુસ્તક વાંચનાર આ કર્મવીર જિયાને સેક્રેટરી ઓફ સ્ટેટ વિદેશમંત્રી બન્યા.
આવા તે અનેક દાખલાઓ છે જે બતાવે છે કે જડની અનંતશક્તિ છે તે ચેતનની અનંતાનંત ગણી શક્તિ છે, જડ
Page #340
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ
૧૯
ચણીખાર છે તે ચેતન કોહીનૂર છે; જડ ફાટલતૂટલ આસનિયુ છે તેા ચેતન રત્નજડિત મયુરાસન છે; જડ માંનુ થૂંક ને જીભની લાળ છે તેા ચેતન આંખનું અમી ને અંતરના પ્રકાશ છે; જડનું મૂલ્ય સૂકા પાંદડા જેવું છે તે ચેતનનું મૂલ્ય શહેનશાહેાનાં તખ્તા અને સલ્તનતાની સમશેથી યે અસંખ્ય ગણુ છે. જડ અને ચેતનનું આવું તુલનાત્મક મૂલ્ય જે આળખે છે તે બેઉ વચ્ચેના ભેદ સ્પષ્ટ જોઈ શકે છે અને અન્યત્વભાવના તેને સિદ્ધ થાય છે.
6
આ રીતે જડ અને ચેતનનેા, જીવ અને પુદ્ગલના, ‘સ્વ' અને પર'ના ભેદ આપણે કરવા જ રહ્યો. સ્વ ના વિભાગમાં ઉપા॰ યશેાવિજયજી લખે છે તેમ * શુદ્રિવ્યમેવમ્ શુદ્ર જ્ઞાનમુળેમષ !- હું શુદ્ધ આત્મદ્રવ્ય છું અને જ્ઞાન મારા ગુણ છે.’ આ છે ‘સ્વ ’, પરના વિભાગમાં આવશે. સ`સાર, વિષય ને કષાય અને તેમાંથી થતી ક્રિયાપ્રતિક્રિયાએ. સ'સારના સમગ્ર પદાર્થોં પર ’ના વિભાગમાં છે, અને તે નિર્વિકલ્પપણે જોનાર ને જાણનાર શુદ્ધ દ્રષ્ટા • સ્વ ’ના વિભાગમાં છે. ‘ સ્વ ’નું ઘર નિરાળુ’ છે. ‘ સ્વ ’ની રહેણીકરણી અનેાખી છે. સ્વાનુભૂતિનું આ મૂલ્ય કાણુ સમજશે ? પણ કૂટિમાં રહેનાર બિલ્લ શી રીતે સમજશે કે ચક્રવર્તીના મહેલના ઝુમ્મરમાં રહેલ એક એક હીરાનુ મૂલ્ય તેના પથ્થરના હથિયારથી કેટલુ વિશેષ છે ?
એક માજીના પલ્લામાં દુનિયાભરની યુનિ. વર્સિટીનાં પુસ્તકો-પ્રોફેસરાનું જ્ઞાન સૂકા અને બીજી
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૦
સ્વાનુભૂતિ બાજુ “હું આ શરીરાદિથી ભિન્ન છું એ એક વાક્યનું પ્રતીતિજન્ય જ્ઞાન મૂકે, અને જુએ કે એ એક વાક્યનું વજન સંસાર આખાને બુડાડે તેટલું છે કે નહિ. * એક બાજુ રશિયા ને અમેરિકાની ભેગી કરેલ ટેન્કો અને મશીનગનેનું બળ મુકો અને બીજી બાજુ
હું આ શરીરાદિ નથી' એ એક વાકયના જ્ઞાનનું. બળ મૂકે. એ એક વાકયના જ્ઞાનના આ પ્રચંડ ઉજાસ સામે ટેન્કો ને મશીનગને રમકડાં લાગશે.
એક બાજુ ગાંધર્વનગરોની અને અરેબિયન નાઈટસની હુરોનાં વિલાસી મુખને મૂકો અને બીજી બાજુ “હું આ શરીરાદિથી ભિન્ન છું' એ એક વાક્યથી જ્ઞાન જન્ય શાન્તિ ને સુખ મૂકે. એ એક વાયના આંતરિક સુખના અમાપ વિસ્તાર પાસે એ વિષયજન્ય સુખ કેતરાં ને છાલ જેવું શુદ્ર લાગશે.
જરૂર નવું નવું જાણવાની નથી, પણ જે કાંઈ જાણીએ છીએ તે ભૂલી જવાની છે. જાણ્યા કરતા ભૂલવું ઘણું કઠિન છે. આપણે ભૂલી જવું જોઈએ કે, હું શરીર ને પ્રિય . વિષય ને કષાય છું, ઊમિને સંવેદન છું. આપણે ભૂલી જવું જોઈએ કે, હું મસ્તિષ્ક ને હૃદય છું, ચિત્ત ને પ્રાણું છું. વૃત્તિ ને ટેવ છું. સંજ્ઞા ને સંસ્કારો છું. એટલી હદ સુધી ભૂલી જઈએ કે ઉપનિષદના પેલા ત્રષિ જેમ બોલી જઈએ કે,
Page #342
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ હું કે હું તેની મને કાંઈ સમજ પડતી નથી! “નામ શુરામ ” ભીનું પોતું ફેરવીને પાટી જેમ સાફ રાખીએ. છીએ તેમ અંતર પરથી વિસ્મરણનું પિતું ફેરવી “હું ને મારું' રૂપી ભૂલના ડાઘા સાફ કરવા જોઈએ.
જ
થથી અન્ય, શરીરથી
ભેદરે" મને આવડે
જાદુઈ ચાવી છે
સવભાવના આગળ. ભલે ફરતું રહે,
મટી મેટી વાતેમાં અધ્યાત્મિક પ્રકાશ નથી. તે તે નાનકડા સત્યમાં છે, જે કહે છે: “હું આ શરીરથી ભિન્ન છું. હું સંસારના સર્વે પદાર્થોથી અન્ય છું. પોતીકું ને પારકું પારખતાં મને આવડે છે. જીવ ને પુદ્ગલ વચ્ચે એક સરળ ભેદરેખા દોરતાં મને આવડે છે. અન્યત્વભાવના આ રીતે મિથ્યાશ્રમનાં તાળાઓ તેડવાની લોખંડી કેશ છે, જાદુઈ ચાવી છે, જૂનાપુરાણ ભ્રમનાં જાળાઓ બાળવાનું અગ્નાસ્ત્રન છે. અન્યત્વભાવના આંગળી ચીંધીને કહે છે: ઊમિતંત્ર ભલે ઉછાળા મારે, વિચારચક ભલે ફરતું રહે, સંવેદનાની મૃદુ લહર ભલે ચઢઊતર કરે, ભાવનાની ઉષ્મા ભલે વધઘટે. સંસ્કારના ચણતર ભલે દઢ થાય યા તૂટે, તારી અંદરની વૃત્તિ ને ટે ભલે બદલાયા કરે, તારી અંદરને. બહુરૂપી ભલે અનેક વેશ ભજવે, તું આમાનું કશું જ નથીકશું જ નથી. તું તે અગાધ અને એ સાર વિપૂત્ર સુદૂર રહેલ કિનારે છે, જ્યાં સૂર્ય ને ચંદ્ર વિના વહાણું વાય છે, વાદળ વિના વરસાદ વરસે છે. જ્યાં માનસરોવરમાં રાજહંસ મેતીને ચારે ચરે છે તે જોઈ સંસારના કાદવમાં રગદોળાતા જંગલી ભૂંડે ચિત્કાર કરે છે. જ્યાં હાથ વિના પખાજ વગાડાય છે ને પગ વિના નૃત્યકળા પાંગરે છે. તું વિષ્ટાને કીડે
Page #343
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ નથી, તું મવિહારી ગરુડ છે. ગ્લેમમાં ખૂંચેલ માખી નથી પણ વિશ્વને પિતા ને સંસારનો સ્વામી છે. તું જડ નથી, ચેતન છે.
જડ પદાર્થથી આવું માનસિક વિખૂટાપણું અન્યત્વભાવના લાવી દે છે. પછી તમે બાળકને પારણામાં ઝૂલતું જુઓ ત્યારે થશેઃ “હું પિતા નથી, આ તે “પર” પદાર્થ-કર્મઅણુને ચિત્રવિચિત્ર પ્રભાવ છે.” ચાવીને ગૂખમો લટકાવીને ગૃહરાણી સામી આવે ત્યારે તમને થશેઃ હું પતિ નથી આ સ્ત્રી તે અન્ય છે, પર છે. હું ભિન્ન છું. આ સર્વ પર પદાર્થ કમઅણુની જોગમાયા છે. પ્રિયાના સેનેરી ઝુલ્ફમાં મેં સંતાડીને સુનાર જે અન્યત્વભાવના ભાવશે તે રાડ પાડીને બેલી ઊઠશેઃ “હું કામાંધ-વિષયી નથી. હું તે અશરિરી, અભેગી, કેવળ શાંત મૌનનો બનેલો છું.” શરદને ચાંદ ઊગે છે, નીલસરવર ચાંદનીમાં સ્નાન કરે છે, અને રાતું કમળ તેની વચ્ચે ઝોલાં ખાય છે. આવું સુંદર કાવ્ય જેનારને પણ અન્યત્વભાવના સ્પશી હશે તો તે વિચારશે કે, આ બધું જોનાર આંખ ને સાંભળનાર કાન મારા નથી, પણ કાર્મિક અણુ પાસેથી ઉછીના લીધેલા છે. બધું જ પરપદાર્થ–કમના અણુની તેફાન મસ્તી છે. તે કામિક આણુની છાતી ચીરનાર વાઘનખ રૂપ હું તે ચેતન છું–ત્રિલોકને અનન્ય પતિ. અન્યત્વભાવના આવી ખુમારી પણ પ્રગટાવે છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રીજું આ અન્યત્વભાવના જેમ જેમ ખીલતી જાય છે તેમ તેમ દેહાદિ પરનું મમત્વ ઘટતું જાય છે. બારે ભાવનાઓની એ જ ખૂબી છે. હું શરીર છું તે દેહાત્મભાવ છેડાવવા માટે જ દરેક ધર્મ, તત્ત્વજ્ઞાન, નીતિના પ્રયત્ન છે. નહિ તે તેનું મૂલ્ય કડવી બદામ કે કાણી કેડીથી વિશેષ ન હેત.
ભગવાન મહાવીરનું જીવન ખરું પૂછે તે આ અન્યત્વભાવનાનું જ જીવતું જાગતું આચરણ છે. ભગવાન મહાવીર એક વાર ધ્યાનસ્થ દશામાં સ્થિર ઊભા હતા ત્યાં કેટલાક વટેમાર્ગુઓ આવ્યા. ભગવાનના બે પગ વચ્ચે ચૂલો સળગાવ્યું અને તે પર તપેલી મૂકીને રઈ પકાવવા લાગ્યા. ભગવાન એટલે મૂર્તિમંત પૂર્ણ અન્યત્વભાવના. દેહભાવ હતું જ નહિ, તેથી શાંત અને સ્થિર ઊભા જ રહ્યા. સંસાર પદાર્થોને તમામ રાગ ત્યાં મૃત્યુ પામ્યું હતું કારણ સ્વને પરની ઓળખ ત્યાં હતી, પછી બાકી શું રહે? માત્ર પ્રસન્નતા ને ગંભીરતા. - દરેકદરેક ક્ષેત્રમાં આ અન્યત્વભાવના સિદ્ધ થયા વિના કશું જ ફળ મળતું નથી–પછી તે રાજદ્વારી ક્ષેત્ર હોય, ગૃહજીવન ક્ષેત્ર હોય, સેવાનું સામાજિક ક્ષેત્ર હોય કે કોઈ પણ. જાણે કે અજાણ્યે દેહાદિ પરનું મમત્વ ઘટયા વિના-દેહને પારકે માન્યા વિના માનવજીવનના કેઈ ક્ષેત્રે તે આગળ આવતું નથી.
Page #345
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ ભક્તિનું ક્ષેત્ર . રાવણને મંદોદરીને એક પ્રસંગ કે હદયસ્પશી છે! ભક્તિને ખીલવવા દેહને મહ રાવણને તે કરવો પડશે.
વીતરાગની પ્રતિમા સામે રાણી મંદોદરી નૃત્ય કરી રહી હતી અને રાવણ બિન વગાડી રહ્યો હતો. જેમ જેમ આ સંગીત અને નૃત્યની મીઠાશ ઘેરી થતી ગઈ તેમ તેમ ભક્તિના અમાપ ઊંડાણ પ્રગટતાં ગયાં. એક બાજુ ભક્તનાં ખળભળ આંસુ તે બીજી બાજુ વીતરાગદેવનું નિર્લેપ સ્મિત. આંસુ ને સ્મિતનું આ કેવું મિલન ! આ કેવી તે ભાવસૃષ્ટિ, જ્યાં મટ્યલેકની હાનિ ને દુઃખ નાસભાગ કરે છે. અચાનક રાવણની બિનનો તાર તૂટે છે અને પરમ તત્ત્વની સંગીતમય આરાધનામાં અવરોધ ઉત્પન્ન થાય છે. “શરીર તે હું છું એ ભાન રાવણને હેત તે તરત બિન પછાડીને ઊભે થઈ ચાલી જાત, પણ ભક્તિના નશામાં “શરીર તે હું નથી એ અન્યત્વભાવના તેને સ્પશી અને જાંઘ ચીરીને શરીરની નસ કાઢી બિનના તારની જગ્યાએ જોડી દીધી. મંદોદરીને નૃત્યને તાલ ચાલુ રહ્યો. ભક્તિ અખંડિત રહી. સંગીત ચાલુ રહ્યું. નૃત્ય ચાલુ રહ્યું. ભક્તનું રુદન પણ વણથંભ્ય ચાલુ રહ્યું. રાવણના ભક્તિભીનાં અશ્રુઓ કેઈ અગમ્યને ખોળે અદીઠને ઓવારે, અયના ગર્ભ માં જઈને અટક્યાં.
“શરીર તે હું નથી” એ ભાન રૂ૫ અન્યત્વભાવના પ્રકાશી ન હોત તે રાવણ કદી પણ તેની જાંઘ ચીરી ન શકતા તે ભક્તિ અધૂરી રહેત. ભક્તિને સફળ કરવા ય અન્યત્વભાવનાની જરૂર રહે જ છે. જીવનના જુદા જુદા ક્ષેત્રમાં આ રીતે દેહનું
Page #346
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ
૨૫.
મમત્વ એગાળનાર અન્યત્વભાવના નથી આવતી ત્યાં સુધી કોઈ કશું જ મૂલ્યવાન આચરણ કરી નથી શકતું. દેહ પર મમત્વ એછું થયું કે જાણ્યેઅજાણ્યે અન્યત્વભાવના જ સીધી આડકતરી રીતે કાર્ય કરી રહી છે તે સમજવુ' રહ્યું.
રાજદ્વારી ક્ષેત્રમાં અન્યત્વભાવના કેવી રીતે કાર્ય કરે છે તે જુઓ. પેાલૅન્ડના એક જાસૂસને જર્મનીએ પકડીને ત્રાસ છાવણીમાં નાખ્યા, તેની પાસેથી વિગતા જાણવા તે જાસૂસને ચાર ફૂટ પહેાળી ને ચાર ફૂટ લાંબી એરડીમાં ગેાંધી રાખવામાં આવ્યે, જ્યાં તે પત્ર પણ લાંબા ન કરી શકે. દર કલાકે તે એરડીનું હવામાન –૨૦° ની ઠં’ડીથી તે + ૧૨૦ની ગરમી સુધી લઈ જવામાં આવતું. એક કલાક ધ્રુવપ્રદેશની ઠંડી, તે ખીન્ન કલાકે રણુપ્રદેશની આગ અનુભવવી પડતી. ગરમ ખદબદતું પાણી કીટલીમાંથી તેના માંમાં રેડવામાં આવતું. જલદ તેજાબના એનીમા તેને આપવામાં આવતા. એક વાર તે તેને આંખે પાટા બાંધીને ચોગાનમાં લઈ જઈ ઝાડ સાથે બાંધવામાં આવ્યે. સામે બંદૂકધારી સૈનિકો કતારબંધ ઊભા. પોલીસના વડાએ હુકમ કર્યાં કે એક એ અને....' પણ તે ત્રણ ન ખેલ્યા, કારણ કે તેને તે માત્ર ગભરાત્રીને જાસૂસ પાસેથી હકીકતા જ મેળવવી હતી. પણ તે જાસૂસ એકના બે ન થયેા કારણ શરીરની તેને પડી નહેતી. શરીર ગયું તે શું ? આવી જે અણીશુદ્ નિમત્વ બુદ્ધિ તેનામાં હતી તે શરીરને પારકુ માન્યા વિના આવતી નથી. અને એ રીતે તે જાણે કે અજાણ્યે થાડાક અંશમાં અન્યત્વભાવના જ પોષી રહ્યો હતેા.
Page #347
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ સૃષ્ટિ પરનું કેઈ સાહસ કે પરાક્રમ આ અન્યત્વભાવના સેવન વિના શકય નથી.
સામાજિક ક્ષેત્રમાં પણ દેહનું મમત્વ ઓછું થયા વિના– જે અન્યત્વભાવનાનું જ બીજું સ્વરૂપ છે –કેઈ સેવા થતી નથી. ફલેરેન્સ નાઈટીંગેલની વાત તે જાણીતી જ છે. અમીર કુટુંબની તે કન્યા માટે તે કાળે ન થવું તે નટડી થવાથી પણ હલકું ગણાતું. છતાં તે નર્સ બની અને ક્રિમિયન યુદ્ધમાં અઢાર અઢાર કલાક બીમાર શરીરે દરદીઓની સેવાચાકરી કરી અને યુદ્ધના મેદાન પર મરણપ્રમાણ જે ૮૦ ટકા હતું તે ૧૦ ટકા કર્યું. તેજસ્વી સ્નેહદીપિકા- Lady with the lamp-ના વહાલસોયા નામથી તે પ્રખ્યાત થઈ. “શરીર તે હું છું.” એમ માનીને શરીરની આળપંપાળ કરવામાં તે રહી હતી તે તે સેવાની સિદ્ધિ કદાપિ ન પામત. અન્યત્વભાવનાને અજાણતાં ય તેના પર પ્રભાવ ન પડ હોત તે શરીરને પારકું ગણ્યું તે ન ગણી શકત. આ રીતે અન્યત્વભાવના સામાજિક સેવાના ક્ષેત્રમાં પણ ઉપયેગી થાય જ છે.
શેરપા તેનસિંગ ચોમાસુંગ્માના શિખર પર ચઢી શક્ય ત્યારે પણ તેને દેહનું મમત્વ તે ઓછું કરવું જ પડેલું. એમાં હુંમાને અર્થ છે જ્યાં પક્ષીઓ ઉડી શકતા નથી તેવું શિખર. આટલે ઊંચે કેમ જવાય છે તેને ખ્યાલ બીજે માળ પણ લિફટમાં ચઢઊતર કરનાર એવા આપણને નહિ આવે. ત્યાં ઠંડી તે એટલી બધી હોય કે રાત્રે થીજી ગયેલ બૂટને સવારે પહેરવાયોગ્ય બનાવવા માટે સ્ટવ પાસે બે કલાક ગરમ કરવા પડતા. આવી ઠંડીમાં, ઉપરથી બરફના મેટાં ચેસલાં ધસી
Page #348
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ આવતાં હોય ત્યારે ૨૯૦૦૦ ફિટની પાતળી હવામાં એકસીજન સિલીન્ડર ને બરફની કૂહાડી ઊંચકીને જવું અને કેડ પરથી મૃત્યુને હાથ હડસેલીને દુનિયાના ઊંચામાં ઊંચા શિખર પર સૌપ્રથમ પગ મૂકે તે અદ્વિતીય વીરતા છે. પણ જયાં સાહસ, વીરતા પરાક્રમ છે, ત્યાં શરીરને મેહ ઘટેલે જ હોય છે; ને જ્યાં શરીરનું મમત્વ ઘટયું છે, ત્યાં શરીર તે હું નથી' એ જ્ઞાન કાર્ય કરે જ છે. બીજા શબ્દોમાં અન્યત્વભાવના જ ત્યાં હોય છે—જાણે કે અજાણે.
નંદલાલ બેઝનું સતી પતિની ચિત્ર કદાચ તમે જોયું હશે. તે સતીના મુખ પર એ તે તેજપુંજ બેઝ મૂક્યો છે કે તેના ચહેરા પર નજર મૂકતાં આંખ મીંચાવા માંડે. રાજપૂત જોહર કરતી, પતિની ચિતામાં બળી જઈને ગૃહજીવનની પવિત્રતા ને પ્રજાનું લેહી શુદ્ધ રાખતી. એ પ્રથા ભલે જુલમી ને અમાનુષી હોય, પણ તેની પાછળ એક સત્ય છે કે દેહાદિનું મમત્વ જે ઓછું થાય તે જ અગ્નિમાં બળવાની વીરતા પ્રગટે છે. “શરીર તે હું છું એ ભાન મજબૂત હેત તે તેઓ બળવાની હિંમત ન કરત, શરીરનું જ સુખ જોત. જાપાની લેકે પણ મરી જતાં હારાકીરી કરતાં, એટલે કે ખંજર વડે પિતાને ખભાથી પેટ સુધી ચીરે પાડી આંતરડાં બહાર કાઢતાં.
જ્યાં કોઈ પણ સાચું છેટું સાહસ, પરાક્રમ, વીરતા છે ત્યાં દેહ તે હું નથી” એ ડુંક પણ શુદ્ધઅશુદ્ધ ભાન હોય છે અને તેટલે અંશે અન્યત્વભાવના તો ત્યાં સિદ્ધ થઈ જ છે – પછી ભલે અજાણતા હોય. જીવનના જુદા જુદા સર્વ ક્ષેત્રમાં આ પ્રમાણે છે.
Page #349
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ જાપાનમાં જયારે સૈકાઓ પહેલા તે પે ખેંચવા માટે દરડાં નહોતાં ત્યારે ત્યાંની સ્ત્રીઓએ પિતાના સુંદર લાંબા કેશ કાપીને તેમાંથી દોરડા બનાવ્યાં હતાં. કેશમુંડન કરવામાં ય દેહ પરનું મમત્વ તે ઘટવું જ જોઈએ અને દેહ પર છે તેવા ભાન વિના તે શકય નથી.
પ્રાચીન સમયમાં ફેર્મોસાના ટાપુને કરદ્વીપ કહેવાતે. તે કાળે હિંદમાંથી કેટલાક સાહસિક વણિકે ત્યાંથી કપૂર લાવવા વહાણમાં જતા. દરિયામાં તોફાન થતાં ચાંચિયાઓ આવતા. વાંભ વાંભ જાઓ ઊછળતાં છતાં ઘરબાર ને બૈરી છોકરાં મૂકીને હજારો માઈલ દૂર તેઓ જતા. શરીરને મેહ ઓછો કર્યા વિના આ શક્ય નહોતું. કઈ પરાક્રમ કે સાહસ, વીરતા કે પુરુષાર્થનું પણ એમ જ છે. આવા પ્રસંગોએ અજાણતાં ય અન્યત્વભાવનાનું સેવન થઈ જતું.
આજનું વિજ્ઞાન જે સિદ્ધિને પામ્યું છે તેની પાછળ પણ એ જ અન્યત્વભાવના રહેલી છે. દેહભાન ભૂલીને પ્રયોગમાં રચ્યાપચ્યા રહેતા વૈજ્ઞાનિકે એ કારણે જ સિદ્ધિને પામ્યા છે. તેઓ નવી નવી દવાઓના અખતરા પિતાના પર જ કરે છે. શનિ કે ગુરુમાં ઊતરાણ કરવા માટે તેઓ પડાપડી કરે છે. કેટમાં માનવમૂત્ર પીવાના વૈજ્ઞાનિક સૂચને પણ અમલમાં મૂકવા તૈયાર થયા છે. મૃત્યુ તે તેમને ડાબા હાથને બેલ લાગે છે. રમૂજી ટુચકા જેવું લાગે છે. આ બધું, કાં? પણ શરીરાદિ પરપદાર્થ પર મમત્વ ઘટયા વિના તે થતું નથી. એટલું ખરું છે કે તેઓમાં યશુદ્ધિ
Page #350
--------------------------------------------------------------------------
________________
નથી તેથી તે થતી ન હોય તેથી સાહસ,
સ્વાનુભૂતિ નથી તેથી અન્યત્વભાવનાની જે વાસ્તવિક શુક્ર અસર થવી જોઈએ તે થતી નથી. છતાં પ્રત્યે અધ્યાત્મિક પદાર્થ ભલે થોડે અશુદ્ધ હેય તે પણ તે તેને થોડે ઘણે પ્રભાવ તો પડે જ છે. અને તેથી સાહસ, પરાક્રમ ને વીરતા પ્રગટાવે છે.
પ્રકૃતિનું એ એક ગણિત છે કે જેટલું દેહભાન _Body-consciousness-ઘટે તેટલું આત્મભાન વધે અને આત્મભાન વધે તેટલું દેહભાન ઘટે ( Bodyconsciousness varies inversely with Soul consciousness). સર્વ સંતપુરુષમાં આત્મભાન સોળે કળાએ પ્રકાશનું કારણ તેમનું દેહભાન સર્વીશે જતું રહ્યું હતું અને અન્યત્વભાવના સિવાય દેહભાન નષ્ટ કેણું કરશે? હું આ શરીરાદિ પરપદાર્થથી ભિન્ન છું એ ભાન પ્રગટ્યું કે હું શુદ્ધ આત્મસ્વરૂપ છું એ ભાવ આપઆપ આવશે.
આપણાં શાસ્ત્રોમાં શાલિભદ્રજીની વાત તે સૌ કોઈ જાણે છે. અત્તરના હેજ સિવાય તેમણે ક્યારેય સ્નાન કર્યું નહોતું. બત્રીસ બત્રીસ સુકુમાર પત્નીઓનાં રક્તાધર બિંબ સિવાય બીજું કંઈ પાન કર્યું નથી. શયનગૃહના વિલાસી વાતાવરણ સિવાય બહાર શ્વાસ પણ ખેંચ્યું નથી. આ જ શાલિભદ્રની મેહનિદ્રા ઊડે છે ત્યારે સંસારમાંથી પિતાની જાતને ખેંચી લઈને--જે કાંઈ પારકું છે તેમાંથી પિતીકું તારવી લઈને-- અન્ય”થી અન્યત્વભાવ કેળવીને વૈભારગિરિ પર અધ્યાત્મિક મેર માંડે છે. તપશ્ચર્યાથી કાય એવી તે શેષે છે કે ચાલે
Page #351
--------------------------------------------------------------------------
________________
પ્રભાવ
સ્વાનુભૂતિ છે તે હાડકાં ખખડે છે––જાણે સગડી ઘસડતા હોય, તે અવાજ આવે છે–આવું વર્ણન શાસ્ત્રમાં આવે છે. દેહને આત્માનું સ્વને પરનું–જીવને પુદ્ગલનું પૃથક્કરણ તેઓ કરી શક્યા તે જ આ શકય બન્યું. અન્યત્વભાવનાને જ પ્રભાવ તેમના જીવનને ઉન્નત કરવામાં સહાયક થયો.
સર્વ ધર્મના સંતમહાત્માઓમાં આ રીતે અન્યત્વભાવના પ્રભાવ નાખી રહી છે.
ભગવાન બુદ્ધ શ્રાવસ્તીના જેતવનમાં આમ્રઘટા નીચે બેઠા છે. વર્તુળાકારે નીચે શિષ્ય પરિવાર નતમસ્તકે બેઠો છે. બુદ્ધને મુખકમળ પર અવિચલ શાંતિ છે. આ શાંતિ એવી તે ઊંડી છે કે જેમાં પાપીઓનાં પાપ પણ તરી શકે. તેમની આંખમાં ઊંડી વેદના હતી, કારણ દુનિયાનું દુઃખ તેમણે પિતાનું માન્યું હતું, આનંદ પણ હતું, કારણ દુનિયાના દુઃખને અંત લાવે તેવી વસ્તુમાં તેઓ માનતા હતા. ગુરુદેવની ઉપદેશધારા ઝીલવા શિષ્ય તૈયાર થઈ બેઠા હતા. ત્યાં તે નજીકના વૃક્ષ પર એક કઠિયારાએ કુહાડાથી ઘા કરવા શરૂ કર્યા. બુદ્ધનાં મૃદુ વચને સાંભળવાની અપેક્ષા રાખતા શિષ્યને કુહાડાના ઘાને અવાજ કર્ણકટુ લાગે–જાણે કે બુલબુલના ગાનને બદલે ગભનાદ સાંભળવા મળે ! બુદ્ધ આ બધું સમજતા હતા તેથી મૃદુતાથી હસ્યા. આવા રેજના પ્રસંગમાંથી તત્ત્વજ્ઞાન ઊભું કરવા તેઓ ટેવાયા હતા તેથી બોલ્યાઃ “હે આનંદ! આ વૃક્ષ પર કઠિયારે ઘા કરે તેથી તેને વેદના થાય છે ?”
કવિ હતા તેથી જ માંથી તરત
Page #352
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ
ના ગુરુદેવ!” “શાથી હે આનંદ! તને દુઃખ થતું નથી?”
કારણ હે ભદન્ત! હું તે વૃક્ષથી ભિન્ન છું, અન્ય છું, હું તે વૃક્ષ નથી. તેથી કુહાડાના ઘા મને વાગતા નથી.”
“જેમ તું તે વૃક્ષ નથી તેમ હે આનંદ! તું શરીર પણ નથી, પંચમહાત્કંધ પણ નથી, તું આ સર્વથી ભિન્ન છે. આ ભાવના જ દુખનાશને એકમાત્ર ઉપાય છે.”
સ્વ–પરનું ભેદવિજ્ઞાન જ જેનેની અન્યત્વભાવના છે. દ્રવ્યાનુયેગને સાર છે. એક શરીરને જુ માન્યું કે તેની સાથે સંકળાયેલા સર્વ પદાર્થો આપેઆપ જુદાં થઈ જાય છે.
મહમ્મદ પયગમ્બરે પણ આ અન્યત્વભાવનાને જ એક અર્થમાં પ્રચાર કરે. તેઓ કહેતા હતા કે મૂર્તિને તેડી નાખે. સ્વાદુવાદની દષ્ટિએ એક દષ્ટિકોણથી તેઓ ખરા હતા. મૂત એટલે ઇદ્રિયગાહ્ય ગુણે. તે જ્યાં રહે તે મૂતિ. અતપ્રિય આત્મામાં પ્રવેશે તે આવી મૂર્તિઓને–પૌગલિક કૃતિઓને– તેડવાથી જ થાય. કલ્યાણ મંદિરના ચિન્મય યુગલને પામવું હશે તે– મૂર્તિઓને– પદગલિક ઈન્દ્રિય ગાઢ ગુણોને માનસિક દુનિયામાં નાશ કર જ પડશે. સ્યાદવાદની દષ્ટિએ આ અર્થમાં મહમ્મદ સાચા હતા. જીવથી પુદગલને જુદા કરીને અન્યત્વભાવના ભાવવાની જ વાત કરતા હતા. * . ૨૨
એટલે ઇ
આવી મતિ ચિન્મયુરોલ
Page #353
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ આપણામાં કાઉસ્સગને આલ્ચતર તપ કહેલ છે. તેમાં મૂળ તે કાયભાવને ઉત્સર્ગ–ત્યાગ જ આવે છે. માત્ર “હું દેહ છું” તે ભાન જ નહિ પણ દેહ સાથે સંકળાયેલ તમામ પદાર્થો સાથેનું અભેદ ત્યાં તોડવાનું છે. આ કાઉસ્સગ માટે શાસ્ત્રમાં એક સુંદર કથા છે.
એક રાજાએ અભિગ્રહ કરેલ કે આ દીવામાંનું ઘી બળી રહે ત્યાં સુધી હું ધ્યાનમાં રહીશ. દીવામાં ઘી એક પ્રહર ચાલે તેટલું હશે. ઘી ખૂટે પછી જ કાઉસ્સગ પાળીશ એ સંકલ્પ કરી સ્થિરપણે ધ્યાનમાં આરૂઢ થયા–કાઉસ્સગમાં હું આ સર્વ સંસાર પદાર્થોથી ભિન્ન છું એ પ્રતીતિ અનુભવવા મળી રહ્યા હતા.
એક પ્રહર વીત્યે. ઘી ખૂટવા આવ્યું. રાજા ધ્યાન સમાપ્ત કરવાની અણી પર છે ત્યાં દાસી આવી. દાસીએ વિચાર્યું કે, અરે! રાજાસાહેબ ધ્યાનમાં છે અને દીવામાં ઘી તે ખૂટવા આવ્યું છે માટે લાવ નવું ઘી નાખું. રાજાનું ધ્યાન લંબાયું. બીજા પ્રહરે ઘી ખૂટવા આવ્યું કે દાસી આવીને નવું ઘી નાખી ગઈ. રાજાનું ધ્યાન લંબાયા કર્યું. પ્રભાતકાળ સુધી આમ ચાલ્યું. રાજા પ્રાતઃકાળ સુધી કાયભાવને ત્યાગ દઢ કરવા સતત યુદ્ધ આપી રહ્યા પણ આખરે ધ્યાનના અતિ પરિશ્રમથી તેમનું મૃત્યુ થયું. રાજા ગયા, રાજ્ય ગયું, પણ રાજા જાગૃતિ ને શાંતિનું એક એવું અમર કિરણ પરલેકમાં લઈને ગયા જે સિદ્ધ શિલાની બીજકળીમાંથી પ્રગટયું હતું. એ કિરણ રાજાએ સતત ભાનમાં રાખતું હતું કે તું આ સર્વથી ભિન્ન છે. સંસાર તે તું નથી, સિદ્ધશીલા તે તું છે. પુદ્ગલ,
Page #354
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ અવકાશ અને કાળથી હું સર્વથા ભિન્ન આત્મપદાર્થ છું એ ભાન જે કાઉસગમાં ન પ્રગટે તો માત્ર
કાં જ ખાધા કહેવાય ને? રાજાને કાઉસ્સગ ફ કારણ, હું સર્વથી ભિન્ન છું એ વિચાર તત્ર ને એકાગ્ર બની ભાવના બન્યા અને કાઉસ્સગમાં તે ભાવના તીવ્ર ને એકાગ્ર બનીને ધ્યાન અને લય બની. આ લોગ એટલે જ સ્વાનુભૂતિ, પરીને ત્યાગ ને “સ્વને અનુભવ–જે અન્યત્વભાવનાની પરાકાષ્ઠા છે.
ગીરાજ આનંદઘનજી આબુની દુધિયા ગુફામાં પ્રવેશતાં નાભિમાંથી આકાશ કંપાવતે પ્રણવનાદ કરતા હશે અને એકાદ સૂતેલ સિંહયુગલ ઝબકીને તેમને હડસેલી બીકનું માથું ગુફામાંથી બહાર નાસી ગયું હશે ! આનંદઘનજી અધ્યાત્મના નશામાં ચકચૂર ઊંધા પડયા હશે ત્યારે ય બેપાંચ સિંહ કે વાઘ પૂછડી પછાડતા બહાર ભમતા હશે. શરીરને સિંહ કદાચ ફોલી ખાય તે ય શું? શરીર મારું નથી, આત્મા તે હજારે વાઘસિંહને બળામાં સુવાડીને હાલરડું ગાય તે મહાન છે. આવી અન્યત્વભાવના પ્રગટયા વિના આવી સિદ્ધિ પ્રાપ્ત થાય ખરી ?
શ્રીરમણ મહર્ષિ એક વાર વિરુપાક્ષ ગુફામાં સાધના કરવા જતા હતા. રસ્તામાં તેમને હાથ ડાળી પર લટકતા એક મધપૂડાને લાગી ગયે. આ ભૂલનું પ્રાયશ્ચિત તે લેવું જ જોઈએ એમ વિચારીને તેઓ ત્યાં જ ઊભા રહ્યા. મધપૂડાની માખીઓએ જ્યાં સુધી તેમનું શરીર ચાળણી જેવું ન કર્યું ત્યાં સુધી તેઓ ત્યાં જ ઊભા રહ્યા. “શરીર તે હું નથી!” આ
Page #355
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ
અન્યત્વભાવના ન હેાત તેા શ્રીરમણ આ રીતે ઊભા રહી શકત ? અને શરીર ‘પર’માન્યું એટલે શરીર સાથે સકળાયેલ સ પદાર્થને પારકા માન્યા. આનું નામ જ અન્યત્વભાવના.
૩૪
સત તુકારામનાં પત્ની ગુજરી ગયાં ત્યારે આનંદથી ઊછળીને તેઓ ખેલ્યાઃ ‘વિઠા ! તુઝે માઝે રાજ.—હે વિઠ્ઠલ ! તારું ને મારું રાજ્ય આજથી શરૂ થયું! ' સ્ત્રી મર્યાને તેમને અસાસ નહેાતે કારણ સ્ત્રીને તેમણે પોતાની માની નહેાતી, સ્વ’ના વિભાગમાંથી ખસેડીને ‘પર’ના ખાનામાં મૂકી હતી. આવુ' સ્વ-પરનુ` વિભાજન કરી જાણે તે જ સત.
જગવિખ્યાત હબસી મહાપુરુષ મુકર ટી॰ વૉશિંગ્ટન એકવાર કૉલેજમાં વ્યાખ્યાન આપતા હતા ત્યારે તેમના મિત્રે તેમના કાનમાં ધીમેથી કહ્યું કે, જે બેંકમાં તમે તમારી સઘળી મૂડી રોકી હતી તે બેન્ક ફડચામાં ગઈ છે ને તમે પાયમાલ થયા છે.' વેશિંગ્ટન આ સાંભળીને પળભર થંભ્યું. સહેજ બેફિકરુ. હસીને વ્યાખ્યાન ચાલુ રાખ્યું. મિત્ર તે આભા જ બની ગયા. તે જોઇ બુકર ટી॰ વોશિંગટન તેના કાનમાં ખેલ્યાઃ દોસ્ત! મિલક્ત ક્યાં મારી હતી! જ્ઞાન જ મારી ખરી મૂડી છે!' ધનવૈભવને તેમણે પારકાં ગણ્યા હતાં ને જ્ઞાનને પોતીકું માન્યું હતું, અહીં પણ સ્વ-પરના વિભાગ ! આવા વિભાગ કર્યા વિના કોઇ મહાનતા પામી શકતું નથી.
દરેક મહાપુરુષ આ રીતે પરપદાથ પ્રત્યે વિરક્તભાવ અનુભવે છે. એ વીતરાગતા જ—નાને કે માટે અંશે તેની આધ્યાત્મિક મૂડી છે, તેની મહાનતા છે.
Page #356
--------------------------------------------------------------------------
________________
૫
સ્વાનુભૂતિ
દરેક સંત પુરુષ અન્યત્વભાવના એક યા બીજી રીતે આ પ્રમાણે વિચારતે જ હોય છે કે, “સારે સંસાર જે ધાતુને છે તેનાથી મારા આત્મપદાર્થની ધાતુ જુદી જ છે. સંસાર કરુણ છે, હું આનંદમય છું; સંસાર સૂકાં ઝાડઝાંખરા રૂપ છે, તે હું અગ્નિદેવતા છું; સંસાર કાચનું ઘર છે, તે હું લેખંડી ગળે છું; સંસાર મીઠાની ગાંગડી છે, તે હું અમૃતને કુંભ છું; સંસાર આંસુઓથી ભરેલે અંધારે કૂવે છે, તે હું પ્રસન્નતાથી ઘૂઘવતે ચેતનસિંધુ છું; સંસાર મહાકાળનું ખપ્પર છે જ્યાં સર્વ કેઈ હાડપિંજર બને તે, હું છું કાળ અને અવકાશને બે આંગળી વચ્ચે પીસનાર અજોડ પુરુષ છું.” આ રીતે મહાપુરુષે જડ સંસારથી નિજત્વને ભિન્ન કરે છે. તેઓની સાધના આ માટે જ હતી. સંતપુરુષે રમત નહોતા કરતા, વેપાર નહતા કરતા, સાધના કરતા હતા. અન્યત્વભાવનામાં જે ભાવના એ શબ્દ છે તે આ પ્રકારની સાધના જ બતાવે છે. પ્રિય વસ્તુ પાછળ ફના થવું તે સાધના છે.
ઇંગ્લેંડને એક મોટો લડ તેના પુત્રને એક અજોડ વાલીન વગાડનાર પાસે લઈ ગયે, અને કહ્યું “મારા પુત્રને બરાબર તમારા જેવું વાલીન વગાડતાં શીખવી દો. તમે જાણો છો કે જ્યાં બીજાઓ પાવલી ઉછાળશે ત્યાં હું સેનામહારે ઉછાળીશ. બીજાઓને ત્યાં જેટલી જૂનાં છાપાંની પસ્તી છે તેટલા મારે ત્યાં નોટોના બંડલ છે.” વાલીન વગાડનાર વેદનાભર્યું હ. પલભર તેને થયું કે આ મૂર્ખ માનવને શે જવાબ આપવો? આખરે કડવો ઘૂંટડો ગળીને તે બે કે, નામવર ! આ વાલીન પર રેજના દસ–બાર કલાક સતત
Page #357
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ વિસ વર્ષથી હું રીયાઝ કરું છું એક પણ દિવસ હું ચૂક નથી. સંગીતની મારી સાધના છે. માત્ર ચલણ નેટેથી મારું સંગીત ખરીદાતું નથી કારણ મારા હૃદયની તમામ આગ અને જીવનસત્ત્વનું છેલ્લું બિંદુ તેમાં મેં રેડ્યું છે” પેલા ગરીબ બિચારા ઉમરાવને શું ખબર કે સાધના શી વસ્તુ છે ? કેટકેટલાં કારમાં મંથન ને મથામણ પછી-કેટકેટલા આત્મભોગ વડે ધ્યેય સાકાર થાય છે.
અન્યત્વભાવનામાં જે ભાવનો શબ્દ છે તે આવી સાધના બતાવે છે. હું કોણ છે?” એ સ્વાનુભૂતિ માટેની ફનાગીરી તે આ ભાવનો શબ્દમાં છે.
સાધના કે ભાવના તે આવી ઉમદા વસ્તુ છે. સાધના કયારેય પૂછતી નથી કે મને મહેનતાણું શું મળશે? કેટલા અવધ મારે ઓળંગવાના છે? મારી મજલ કેટલી લાંબી છે? આ બધું સાધના પૂછતી નથી. ધ્યેય પ્રત્યે તે અકળ આકર્ષણ અનુભવે છે અને તેમાંથી તેની અખલિત ગતિ ઉત્પન્ન થાય છે. સાધના નફા-નુકસાનનો હિસાબ નથી કરતી. સાધના તો એક જ વસ્તુ જાણે છે કે ધ્યેય વિના તે જીવી નહિ શકે; અને તેથી જ તે ધ્યેયની સતત નજીક જવા મથી રહે છે. મરવું ને કુરબાન થવું તે સાધના માટે આકરું નથી, પણ ધ્યેયથી વિખૂટું પડવું તે તેના માટે અશક્ય છે. આની સાધનાનું બીજું નામ ભાવના છે. હું આ સંસારપદાર્થોથી સર્વથા ભિન્ન છું એવી પ્રતીતિ માટે થતી સાધના તે છે અન્યત્વભાવનાનું આચરણ આરાધના-સાધનાનું બીજું નામ જ ભાવના.
Page #358
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચોથું
દેહને આત્મા ભિન્ન છે એ સમજાય તે સંસારના તમામ પદાર્થો આત્માથી ભિન્ન છે તે આપોઆપ સમજાય. આથી જ દેહ તે હું છું તે દેહાત્મભાવ તેવા માટે આટલે બધે ભાર તપશ્ચર્યાદિ પર મૂકવામાં આવે છે. દેહ ને ચેતનની જુદી જુદી ભૂમિકાઓ સમજવાથી જીવ ને પુદ્ગલ ભિન્ન છે તેનું ભાન થશે.
એક બાજુ દેહની ત્રણ ભૂમિકા–બાળ, યુવાન ને વૃદ્ધ આપણે જોઈએ. ત્યાં જુદી જુદી વિશેષ ભૂમિકાઓ નથી કારણ દેહમાં ઊંડાણ નથી, જડ તે આખરે જડ છે, પણ આ દેહથી ભિન્ન ચેતન છે, ને તેની તે અનેકાનેક ભૂમિકામાં છે. ત્યાં તે પિસિફિક મહાસાગરનું ઊંડાણ છે, જ્યારે દેહ તે પથ્થરના ચોસલા જે –જ્યાં કઈ ઊંડાણું નથી. જેમ જેમ જડ પદાર્થથી હું ચેતનતનવ ભિન્ન છું એ ભાન વધતું જાય છે તેમ તેમ ચેતનની ભૂમિકાઓ ઉત્તરોત્તર ઊંચી વધતી જાય છે. ચોગવિદ્યા તે બીજું કશું જ નહિ પણ આ ચેતનભૂમિના પઠનું સંશોધન. આ ભિન્ન અનેકાનેક ભૂમિકાઓ તે ચેતનની જ એક માત્ર મૌલિક વિશિષ્ટતા છે, જડની નહિ, એ વસ્તુ પુરવાર કરે છે કે જડથી ચેતન ભિન્ન છે અને એ રીતે અન્યત્વભાવનાનું પોષણ કરે છે
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૮
સ્વાનુભૂતિ યોગીશ્વર હેમચંદ્રાચાર્યે ચગશાસ્ત્રમાં ચેતનની ચાર ભૂમિકાઓ બતાવી છે: (૧) વિક્ષિપ્ત (૨) યાતાયાત (૩) સુશ્લિષ્ટ (૪) સુલીને. વિક્ષિપ્ત ભૂમિકામાં જીવ પુદ્ગલ સાથે સંમિશ્રિત છે અને જડથી પ્રભાવિત છે. યાતાયાત ભૂમિકામાં જડને પ્રભાવ થડેઘણે મંદ પડે છે. સુપ્રિલષ્ટમાં જડ સાથે સંબંધ ધ્યાન દશામાં લગભગ ખલાસ થઈ જાય છે અને સુલીન દશામાં ચેતન જડથી તદ્દન જુદું થઈ જાય છે–સૂકા નાળિયેરમાં કપરાને ગળે ખખડે તેમ. આનું નામ સ્વાનુભૂતિ, જે અન્યત્વભાવનાની પરાકાષ્ટા છે.
આચાર્યપ્રવર હરિભદ્રસૂરીજીએ ચેતનની આઠ ભૂમિકાઓ યોગદષ્ટિસમુચ્ચયમાં આપી છે જેનાં નામ મિત્રાતારા બલાદિ છે. હું ચેતન પરપદાર્થથી ભિન્ન છું આ ભાન (સધ અને સર્વિીર્ય) શરૂઆતમાં ઘાસના અગ્નિ જેવું, પછી છાણના, લાકડાના, રત્નની, દીવાના, તારાના ને સૂર્ય–ચંદ્રના પ્રકાશ જેવું કમશઃ વધતું જાય છે તેને લક્ષ્યમાં રાખીને ચેતનની આઠ ભૂમિકાઓ રચી છે. અન્યત્વભાવનાની વધુ ને વધુ પુષ્ટિ સાથે જ ચેતનની ભૂમિકા (Law of gradation) ઉત્તરોત્તર વધતી જાય છે. જે ચેતન જડથી ભિન્ન ન હોત, જીવ તે પુદ્ગલ જ હેત તે ચેતનમાં આવું અધ્યાત્મિક ઊંડાણ કયાંથી આવે? તેની આટલી આટલી ભૂમિકાઓ ક્યાંથી હોય? - ભગવાન ઉમાસ્વાતીજીએ શ્રીતત્વાર્થસૂત્રમાં ચેતનની પાંચ ભૂમિકા બતાવી છે: (૧) ઔદયિક (૨) ઔપશમિક (૩) ક્ષાપશમિક (૪) ક્ષાયિક (પ) પરિણામિક. ઔદયિક ભૂમિકા એટલે પરપદાર્થમાં બેવાયેલ ચેતન-પુદ્ગલના વજબંધમાં
Page #360
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ
૩૯
અકડાયેલ જીવ, પ્યાલામાં રહેલ મલિન જળ. અને ક્ષાયિક ભૂમિકા એટલે નિળ પારદશક જળ–જડથી મુક્ત ને પૂર્ણ સ્વાત'ત્ર્યથી દીપતું ચેતન. ખીજી ક્ષાયેાપશમિક ને ઔપશમિક ભૂમિકાએ વચલી છે. આ ભૂમિકાભેદ પાછળ પણ સ્વ—પર'ના વિભાગ જેટલા વધુ વિશદ કહી શકાય તેટલી ભૂમિકા ઊંચી તે જ સિદ્ધાંત કાર્ય કરી રહ્યો છે અને એ રીતે અન્યત્વભાવનાનું જ મહત્ત્વ ગવાયુ છે.
હિંદુઓના યોગવાશિષ્ય ગ્રંથમાં ચેતનની જ્ઞાન ને અજ્ઞાનમૂલક ચૌદ ભૂમિકા જાગ્રત, સ્વપ્નજાગ્રત, જાગ્રતસ્વપ્નાદિ આપી છે, જેમાં જ્ઞાનના અર્થ જડ અને ચેતન સ્વ અને પર—જીવ અને પુદ્ગલના વિભાગ કરવાની આવડત જ લેવાયેા છે. ચેતન જેટલું. પરપદા સાથે દૂરપણુ અનુભવે છે તેટલી તેની ભૂમિકા ઉન્નત બને છે.
ગીતામાં ચેતનની નવી જ પાંચ ભૂમિકાએ બતાવી છે: (૧) ઉપદ્રષ્ટા (૨) અનુમંતા (૩) કર્તા (૪) ભુક્તા (૫) મહેશ્વર. આ પાંચે ભૂમિકામાં દેહાદિથી ભિન્ન પરમાત્મશક્તિનુ` ક્રમબદ્ધ અવતરણ સમજાવાયું છે. આ એક પછી એક ભૂમિકામાં જીવદ્રવ્ય પરમમ...ગલ શક્તિ સાથે કેમ વધુ ને વધુ અભેદ અનુભવે છે અને સ'સાર પદાથ થી કેમ વધુ ને વધુ ભેદ અનુભવે છે-બીજા શબ્દોમાં અન્યત્વભાવનાનું પ્રગટીકરણ કેમ કરે છે તે ખતાવાયું છે.
વેદાંતમાં ચેતનની પાંચ ભૂમિકાએ બતાવવામાં આવી છેઃ (૧) અન્નમય કોષ : જ્યાં શરીરને પ્રધાન ગણી અન્નને
.
Page #361
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ બળ માનવામાં આવ્યું છે. (૨) મનમય કોષ (૩) પ્રાણમય મેષ (૪) વિજ્ઞાનમય કેષ (૫) આનંદમય કેષઃ જ્યાં અન્યત્વ ભાવનાની પરાકાષ્ટા છે કારણ આનંદસ્વરૂપ બ્રહ્મને જ “સ્વ”નું સ્વરૂપ માનવામાં આવ્યું છે. જ્ઞાન ને આનંદ સિવાય અન્ય સર્વકાંઈ આનંદમય કોષમાં પારકું બને છે. - શ્રી અરવિંદ ઘોષે તેમની મૌલિક રીતે ચેતનની પાંચ ભૂમિકા જણાવી છે. (૧) દૈહિક ભૂમિકા-Physical level (૨) પ્રાણિક ભૂમિકા-Vital level (૩) માનસિક ભૂમિકાMental level (8) dress 67131-Moral level (4) આધ્યાત્મિક ભૂમિકા–Spiritual level.
દૈહિક ભૂમિકામાં દેહ શેષક બને છે અને આત્મા શેષિત. દેહના સુખમાં જીવ પિતાનું સુખ શોધે છે. પછીની ભૂમિકામાં જડ-ચેતનને અભેદ તૂટતું જાય છે અને છેલ્લે અધ્યાત્મિક ભૂમિકામાં તે જડમાત્ર પડછાય છે, પડઘે છે ને ચેતન સિંહનાદ.
જીવ નિજત્વનું સ્વાનુભૂતિનું એવું તે સામર્થ્ય અનુભવે છે કે પરપદાર્થ સાથેના તમામ સંબંધે ખતમ થઈ જાય છેજેનું બીજું નામ અન્યત્વભાવનાની સિદ્ધિ.
બદ્ધ મતવાળાઓએ ચેતનની સાત ભૂમિકાઓ માની છે જેમાં પણ તત્કાળ જાત વછેરાથી માંડી પૂર્ણ વૃષભની ઉપમા આપી અન્યત્વભાવનાની પુષ્ટિ સાથે સકદાગામી (સાત જન્મ બાકી) અકાગામી (એક જન્મ બાકી) વગેરે ભૂમિકાઓ કલ્પી
Page #362
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ છે. દેહથી હું ભિન્ન છું એ ભાન વધતાં જ અધ્યાત્મિક પુખ્તતા (spiritual Maturity) વધતી જાય છે ને ભૂમિકાઓ ઉત્તરોત્તર ઓળંગાતી જાય છે.
આજીવિકા મતે પણ ચેતનની આ જ અન્યત્વભાવનાના ધારણે મંદખટ્ટથી માંડી જન ને પન્ન સુધીની ભૂમિકાએ કલ્પી છે.
આજના મનોવિજ્ઞાન-psychologyએ ચેતનની ત્રણ ભૂમિકા માની છે : (૧) Cognative (૨) Connative (૩) Affective. પહેલી ભૂમિકા જાણે છે, બીજી ઈચ્છાશક્તિથી નિર્ણય કરે છે અને ત્રીજી કાર્યમાં પ્રવૃત્ત બનનારી છે.
ગવિદ્યામાં ચેતનની ત્રણ ભૂમિકા છેઃ (૧) ચેતના (૨) કર્મચેતના (૩) કર્મફલ ચેતના. ચેતના તે કેવલ જેનાર અને જાણનાર- આપણું સ્વત્વ છે, જ્યારે કર્મચેતના વસ્તુ-પદાર્થને જાણ્યા પછી થતાં રાગદ્વેષ છે, જે પરપદાર્થ છે. અને કર્મફલચેતના તે રાગદ્વેષ થતાં અનુભવાતાં સુખદુઃખ છે કે વિદ્યાનું ધ્યેય કર્મચેતના અને કર્મફલચેતના-જે પરપદાર્થ છે, તેને સદંતર નાશ કરી માત્ર ચેતનામાં જઈ વસવાનું છે.
શ્રી વિનોબા ભાવે ચેતનની ચાર ભૂમિકા બતાવે છે (૧) દેહસંબદ્ધતા (૨) દેહવ્યતિરિક્તતા (૩) દેહાતીતતા (૪) દેહરહિતતા. દેહ અને તેની સાથે સંકળાયેલ પરપદાર્થોથી ચેતનનું ક્રમશઃ દૂર થતા જવું અને સર્વથા તેનાથી મુક્ત થવું એ સિદ્ધાંત બાંધીને જ વિનેબાએ આ ચાર ભૂમિકાઓ માની છે.
આ રીતે અન્યત્વ ભાવના જેમ જેમ પ્રગટતી જાય છે તેમ તેમ હું આ સર્વથી ભિન્ન છું' એ ભાન પ્રગટતું જાય
Page #363
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ છે અને તેને અનુલક્ષીને જ સર્વ યેગીમહાત્માઓએ ચેતનની ભૂમિકાઓ બાંધી છે. આ તે ગવિદ્યા દ્વારા થતા ચિત્તભૂમિના સંશોધનની વાત થઈ. પણ આપણે ચારે બાજુ પણ ચેતનની જુદી જુદી ભૂમિકાઓ દેખાય છે, જે ઊંડું વિચારતાં સ્પષ્ટપણે પ્રતીતિ કરાવે છે કે આપણે રસાયણિક દ્રવ્ય જ માત્ર નથી પણ જ્ઞાનના પૂંજ અને આનંદના પિંડ છીએ.
૧. Consciousness : જાગ્રત મનની ચેતન ભૂમિકા છે.
૨. sub-consciousness: અર્ધજાગ્રત મનની ચેતન ભૂમિકા.
૩. Unconsciousness: અજાગ્રત મનની ચેતન ભૂમિકા.
૪. super consciousness: અતિમનસની ચેતનભૂમિકા છે.
પ. Pure consciousness: પૂર્ણચેતનની ભૂમિકા છે.
૬. Dream consciousness : આપણે ઊંઘતા હોઈએ છીએ ત્યારની ચેતનની ભૂમિકા.
u. Embroynic consciousness : Hidldi 06hi હાઈએ છીએ ત્યારની ચેતનની ભૂમિકા.
૮. Criminyl conscio usness: ગુનેગારની ચેતનની ભૂમિકા. આ ભૂમિકા વળી સાવ નિરાળી છે.
૯. Child consciousness : બાળકની ચેતન ભૂમિકા. . ૧૦. Sub-human consciuosness: પશુપંખી જીવજંતુની ચેતન ભૂમિકા, જ્યાં સંજ્ઞાઓ-Instincts નું પ્રાધાન્ય છે.
Page #364
--------------------------------------------------------------------------
________________
૪૩
સ્વાનુભૂતિ
આ રીતે ચેતનની વિવિધ અનેકાનેક ભૂમિકાઓ છે જે એટલું તે સ્પષ્ટપણે નિર્દેશ કરે છે કે ચેતનમાં અગાધ ઊંડાણ છે. જડપદાર્થથી કેઈક જુદી જ ધાતુનું તે બનેલ છે અને એ રીત જડ ને ચેતનને ભેદ આપણે સ્થાપીને અન્યત્વભાવના ભાવી શકીએ છીએ.
આગળ કહ્યું તેમ જડપદાર્થોમાં લંબાઈ, પહેલાઈ, ઊંચાઈ હશે. આ સામર્થ્યને સમૃદ્ધિનું ઊંડાણ નથી, તે પથ્થરના ચેસલા જે છે જ્યાં ઊંડાણ નથી. ચેતન સ્વયંભૂરમણ સમુદ્ર છે, જેના ઊંડાણને કઈ તળિયું નથી. “પરપદાર્થ પરમાણુઓને જથ્થ છે, જે ઘડિયાળને ટકે રે વાગતા ઊથલી પડશે. ચેતન અલખ, અપાર ને અમાપ છે, અમર્યાદ ને બેહદ છે તે વાત ચેતનની આ જુદી જુદી ભૂમિકાએ વિચારતાં સમજાય છે અને એ રીતે જડથી ભિન્ન એવી તે કઈ વિશિષ્ટ મૌલિકતાઓ ધરાવે છે તે સમજાય છે. આ રીતે જડ અને ચેતનને, સ્વ અને પર, જીવ અને પુદ્ગલને ભેદ સ્થાપવામાં ચેતનની આવી આવી ભૂમિકાઓનું ચિંતન મદદ કરે છે. જેમ જેમ આ સ્વ–પર વિભાગ દઢ થાય છે તેમ તેમ સ્વાનુભૂતિની શકયતા વધતી જાય છે.
like,
Page #365
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચમુ
આજે આપણે દુનિયાને પ્રત્યેક માનવી એક ઘેરી તંગ દશા (Severe tension)માં પીડાઈ રહ્યો છે. તેનું જીવન પવનવેગી બન્યું છે. ખાવા, પીવા, હરવામાં, ફરવામાં તે શું પણ ઊંઘવામાં પણ તે પૂરપાટ દોટ મૂકી રહ્યો છે. પરિણામે થાક ને ગ્લાનિથી તે લચી પડે છે. યાંત્રિક ઝડપ તે જ તેને જીવનમંત્ર બન્યા છે. સિમલાના ડાકઘરમો ઊતરેલ પ્રવાસીની મોટરની બેટરી સખત ઠંડીથી ઊતરી જાય તેવી સ્થિતિ તેની થઈ છે. તેની બેટરીને recharge-સતેજ કરવા આજે સૌથી વધુ જરૂર તેને વિસામા–Relaxationની છે.
આપણે સૌ થાકીએ છીએ ત્યારે આરામ કરીએ છીએ. આજનું મને વિજ્ઞાન કહે છે કે થાક્યા પહેલાં આરામ કરે જેથી થાક આવે જ નહિ ને કાર્યશક્તિ બમણી થાય. પગ નીચે, કેડ નીચી, ગળા નીચે રેશમી એશિકાઓ મૂકી સ્નાયુઓને લેચા જેવા કરી નાખવાનું તેઓ કહે છે—જાણે કે ભીનું કરચલીવાળું છાપું હોય તેવું શરીર આરામ લેતી વખતે કરી મૂકે. ભારતના યેગીઓ બિલાડીને ખાસ અભ્યાસ કરવાનું કહે છે. એકાદ ખૂણામાં લપાઈને બેઠેલ બિલાડી તમે જોઈ છે? તેનું માથું ક્યાં ને પૂછડી કયાં તેની ખબર ન પડે તે રીતે શરીરના સ્નાયુઓને લોન્ચ કરીને તે પડી હોય છે. પશ્ચિમને એક જગવિખ્યાત પુરુષ તેના ટેબલ પર પગનું જૂનું મેનું
Page #366
--------------------------------------------------------------------------
________________
રાખી મૂકતે જેથી તેને સતત યાદ રહે કે થાક લાગ્યા પહેલાં શરીરને આ મેજાની જેમ ગૂંચળું વાળી આરામ ઓપ જોઈએ.
આપણે વાંચતા હોઈએ છીએ ત્યારે જાણે કે આપણે ઘૂરકતા હોઈએ છીએ, ભવાં સંકેચાઈ જાય છે અને ખભા સંકડાઈ જાય છે. આવી તંગ દશા આખે દિવસ પ્રવર્તે છે, દુનિયાને આંખને શ્રેષ્ઠ ઠેકટર એડવર્ડ જેકેબસન કહેતે કે આંખ દ્વારા આપણું ૬૦ ટકા જીવનશક્તિ જાય છે. જે આંખના સ્નાયુઓને પૂરતે આરામ આપવામાં આવે તે જીવન વિષેની કઈ ફરિયાદ ન રહે.
આપણું જીવનની જરૂરિયાત વધતી જાય છે, અને તે પૂરી કરવા આપણી જાતને ગીરે મૂકવી પડે છે, જીવલેણ નાસભાગ કરવી પડે છે. પરિણામે આપણું શરીર ને મન તૂટી પડવાની અણુ ઉપર છે.
હવે તે અમેરિકામાં સૈનિકોને કૂચ કરાવતાં કલાકમાં દસ મિનિટ ફરજિયાત આરામ અપાય છે. સૈનિકે સામાન ઉતારીને દર કલાકે દશ મિનિટ આડા પડે છે, પરિણામે વીસને બદલે ત્રીસ માઈલ ચાલતાં ય થાકતા નથી.
ઔદ્યોગિક ક્ષેત્રમાં આવી થાક્યા પહેલાં ફરજિયાત આરામ આપવાની પદ્ધતિ અજમાવાઈ હતી તેનું વર્ણન Principle of business management માં છે. પરિણામે કેલસે લઈ જનાર વેગનબૅય દોટું કામ વગર થાકે કરતે. - ડેલ કાર્નેગીએ એક સુંદર દષ્ટાંત આપીને આ Relaxationથાકવા પહેલાં આરામનું સમર્થન કરે છે. તે લખે છે કે, આપણું
Page #367
--------------------------------------------------------------------------
________________
૪૬
સ્વાનુભૂતિ
હૃદય ૬૦ સેંકડમાં આઠ સેંકડ વિકાસ (expand) પામે છે, આઠ સેકંડ (contract) સંકોચવામાં, અને બાકીની ૪૪ સેંકડ સકેચ-વિકાસ વચ્ચેની આરામ કરવાની દશામાં કાઢે છે. આ રીતે કાર્ય કરતાં કરતાં સાડાત્રણ ગણા આરામ હૃદય કરે છે તે જીવનભરમાં સાડાપાંચ અબજ વાર ધમકી શકે છે. નહિ તે સ્નાયુના લેાચા જેવા હૃદયની શી તાકાત કે આટલું ટકી શકે.
સ્નાયુઓને નૈસર્ગિક સ્થિતિમાં મૂકીને આરામ કરવાની પદ્ધતિ પશ્ચિમની છે કારણ તેઓ દેહને જ સર્વાંસ્વ માને છે.
જૈન ધર્મ આરામ-Relaxation એક સર્વોત્તમ અને મહાન પદ્ધતિ જગતને ભેટ આપી અને તે પદ્ધતિ છે અન્યત્વભાવનાની. હું આ જગતથી સથા ભિન્ન છું, મને કશુ જ સ્પર્શી શકતું નથી, દુનિયાના પદાર્થોં ને તેની સાથે સંકળાયેલ ભય ને ચિંતા મારામાં પ્રવેશી શકતા નથી. આ જાતની દૃઢ માન્યતા તે મેટામાં મેટો માનસિક આરામ–Relaxation છે. જેને જીવનનુ' ઊંડાણ શેાધવું છે, ચેતનનું રહસ્ય પામવુ' છે તેને માટે સાચા આરામ ને સ્મૃતિ–તાજગી મેળવવાની આ જ સાચી રીત છે. ‘આ હુ' નથી ને આ બધું મારું' નથી’ આ પ્રતીતિ જીવનનો થાક ન ગ્લાનિ ઉતારી દેશે અને મન અપૂર્વ સ્મૃતિ ને તાજગી પામશે. શરીરને રાગ થાય તે અન્યસ્વભાવનાને ચિંતક કહેશેઃ ‘મારે શુ? શરીરને અને મારે શું? હું તો કોઈક જુદો જ છું.' માલમિલકત ચારાઈ જાય તા તે વિચારશેઃ ધન મારુ' નથી. જે મારુ' નથી
Page #368
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ તે હોય તે શું અને ન હોય તે શું?” મિત્રો દો દે તે તે આત્મભાવના ભાવતે વિચારે કે, “મિત્રો કે શત્રુ કે મારે નથી, મારે એક માત્ર “અનંતને સાથી તે મારે આત્મા છે.'
પરપદાર્થોથી સ્વત્વ જુદું પડી જાય છે. અન્ય પદાર્થોનું અન્યત્વ જેમ જેમ જેરારથી અનુભવાય છે તેમ તેમ ભય, ચિંતા, ઈર્ષ્યાદિ પાવિક વૃત્તિઓ વેરવિખેર બની લુસ પામે છે અને અપૂર્વ શાંતિ અને તાજગી-Relaxation મન અનુભવે છે; કુતિને જેમ લાવવાની, તાજગી અને નવઉલ્લાસ અનુભવવાની સાચી રીત આ જ છે–નહિ કે પગ કે ગળા નીચે મુલાયમ એશિકાઓ દબાવવાની.
પરપદાર્થોથી ભિન્નત્વ અનુભવતાં આજે આપણે દીન બનીએ છીએ. પરપદાર્થો આપણું ગળું દબાવતા હેય છે તે પણ આપણે તેને પ્રેમને એક પ્રકાર સમજીએ છીએ. પરપદાર્થ આપણી છાતી પર ચઢીને તેના પગ ખૂદે છે તે પણ આપણે તેને
આલિંગનની મેમજ માનીએ છીએ. પરપદાર્થ આંખમાં મરચાંની ભૂકી નાખીને નાસી જાય છે તે ય આપણે તેને રિસામણા મનામણાની લાડલી રમત માનીએ છીએ. અન્યત્વભાવના આવી જીવલેણ મેહનિદ્રા ઉડાડશે, સ્વની અનુભૂતિ કરાવશે, સ્વની અણીશુદ્ધ એકલતામાં એવાઈ જતાં શીખવાડશે. / અન્યત્વભાવના જે ભાવે છે તેને પરપદાર્થો ગડગૂમડની જેમ ધીમે ધીમે ખરી પડે છે અને ત્યારે દીનતા નથી હોતી
છે. ૨૩
Page #369
--------------------------------------------------------------------------
________________
૪૮
સ્વાનુભૂતિ પણ રાજરાજેશ્વરની ખુમારી હોય છે. પછી નથી રહેતાં ભય કે ચિંતા. રહે છે ફક્ત અપૂર્વ તાજગી ને અખૂટ કુતિ.
રાત્રે સૂતી વખતે જે કંઈ વિચારે છે કે જે શાન अप्पा नाणदसण संजुमओ. शेषा मे बाहिरभान सव्वे संजोग ઢવા –હું એક માત્ર શાશ્વત તે આત્મપદાર્થ છું અને આ અન્ય સર્વ કર્મકૃત સંજોગે છે. હું માત્ર જેનાર ને જાણકાર છું અને આ સર્વ માત્ર મારા જાણપણને વિષય છે–જ્ઞાતા ને શેયને જ માત્ર સંબંધ વ્યક્તિને વિશ્વને છે–આ રીતનું અન્યત્વભાવનાનું સેવન આધિ, વ્યાધિ ને ઉપાધિઓમાંથી મુક્ત કરીને સમાધિમાં પહોંચાડે છે. આ જ મેટે આરામ ને સંસારભ્રમણના થાકમાંથી અપૂર્વ વિસામે Relaxation છે. શરીર ને મન તૂટી પડે તેવી અતિ તંગ દશા Tensionમાંથી પસાર થતી આજની દુનિયા માટે અન્યત્વભાવના એ માતાને ખેળે છે ને પિતાની આંગળી છે, જે જીવનવિગ્રહના કલેશમય વાતાવરણમાં પ્રેરણા ને બળ, સ્કુતિને જમરૂપ બની તાજગી આપે છે. જે આ ન સમજી શકે તેને અંધારી રાતે, શાંત મને, જૈનેની સંથારાપારસી અવશ્ય એકાદ વાર ભણવી; અને આ બધું આપોઆપ સમજાઈ જશે.
આપણે જોયું કે અન્વત્વભાવના જીવ ને પુદ્ગલને, સ્વ ને પર, ભેદ કરતાં શીખવે છે, બે ફાડ કરતાં શીખવે છે––જેમ કુશળ સુથાર પાટિયાની બે ફાડ કરવતથી કરે તેમ. ચેતનમાં ઉપગ છે, જ્ઞાન છે, આનંદ છે અને તેથી
Page #370
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ જ તે જડથી ભિન્ન બને છે. જડ પદાર્થની તાકાત નથી કે સામે શું છે અને શું નથી તેનું જ્ઞાન પામી શકે, જ્યારે ચેતનની દૃષ્ટિ વિશાળ છે, તેનું જ્ઞાન ત્રિકાળવતી ને ત્રિકવ્યાપી છે; હજારે ને લાખ માઈલ દૂર રહેલ ઘટનાઓ તે જાણુ શકે છે. ભૂતકાળની અસ્પષ્ટ સ્મૃતિઓ અને ભવિષ્યની આગાહીએ જે પ્રગટ બનાવે પર રચાઈ છે તે બનાને સાક્ષાત જોઈ શકે છે. ચેતન જડથી ભિન્ન છે તેને સૌથી મોટો પુરા જ આ છે કે ચેતનમાં ઉપયોગ છે, અનંત જ્ઞાન છે.
ચેતનનું આ દેશકાળની મર્યાદા ઓળંગીને થતું જ્ઞાન એ એક સત્ય હકીકત છે. આ હકીક્તને પુરવાર કરતાં એકાદ બે બનાવે જોઈએ, જે એ દઢ પ્રતીતિ કરાવે છે કે ચેતનની અમર્યાદ જ્ઞાનશક્તિ જ ચેતન તત્વને જડ પદાર્થથી ભિન્ન સાબિત કરે છે. અહીં બેત્રણ પ્રસંગે આપીએ છીએ જે પુર વાર કરે છે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં વર્તતે કઈ પદાર્થ એ નથી જેને સર્વ રૂપાંતરે ચેતન જાણું ન શકે. આવી સર્વજ્ઞતાનું સમર્થન કરતાં આધુનિક યુગના બેત્રણ સત્ય પ્રસંગે જઈએ.
આપણા સર્વેમાં આ સર્વજ્ઞતા સૂતેલી છે, પણ રાગદ્વેષજન્ય કર્મ સ્કંધેથી દબાઈને નિષ્ક્રિય પડી છે. ગવિદ્યા દ્વારા એ આવરણમાં બકરાં પડતાં અતીન્દ્રિય જ્ઞાનની ડીક ઝાંખી થાય છે. એવી ઝાંખી બતાવતા આ પ્રસંગે છે જે ખાતરી કરાવે છે કે ચેતન જડથી જુદું જ છે એટલું નહિ, પણ જડ ચેતનથી તદ્દન ઊતરતી પાયરીનું છે. હવે તે પ્રસંગે જોઈએ.
Page #371
--------------------------------------------------------------------------
________________
સ્વાનુભૂતિ આ પ્રસંગે “રીડર ડાયજેસ્ટ'માં આવેલ લેખ “શું સ્વને સાચાં પડે છે?”માંથી લીધેલ છે.
એક માણસને સ્વપ્ન આવ્યું કે દર અઠવાડિયે તે તેને મિત્રને મળવા શનિ-રવિ {Week End) જતે હતો તે પ્રમાણે તે પરામાં ગયે. તેને મિત્ર રાબેતા મુજબ લેવા આવેલે પણ દર વખતની જેમ મોટર લઈને નહિ પણ ઘેડાગાડી લઈને આવેલ. સ્વપ્નમાં તે ઘેડાગાડીમાં મિત્રને બંગલે જઈ રહ્યો છે ત્યાં રસ્તામાં તે એક કાળું પાકીટ પડેલું જુએ છે. ગાડી થંભાવી પાકીટ લે છે અને તેમાંથી દસ શિલિંગ ને ત્રણ પેન્સ નીકળે છે. સ્વપ્ન પૂરું થાય છે ને અઠવાડિયું વીતી જાય છે.
શનિવારે તે મિત્રને મળવા ટ્રેનમાં જાય છે. મિત્ર લેવા આવ્યો છે પણ મેટર સમારકામમાં ગઈ હોવાથી ઘડાગાડી લઈને આવે છે. મિત્રને તે કહે છે કે, “ગાડી ધીમેથી હંકારજો. રસ્તામાં એક કાળું પાકીટ મળશે જેમાંથી દસ શિલિંગ ને ત્રણ પેન્સ નીકળશે.” અડધે રસ્તે જ કાળું પાકીટ મળે છે જેમાંથી બરાબર કીધેલ રકમ મળે છે.
અઠવાડિયા પછી બનનાર આ બનાવ તે ગૃહસ્થ કઈ રીતે સ્વપ્નામાં જા ? શું ચેતનના ત્રિકાળવતી જ્ઞાનને આ નગદ પુરા નથી? માત્ર રસાયણિક દ્રવ્ય જેવા જડ પદાર્થની તાકાત શી છે કે તે કશું જાણી શકે ? આવી અમર્યાદ જ્ઞાનસત્તા જ ચેતનને જડ પદાર્થથી સર્વથા વિખુટું પાડે છે. અહીં જેમ કાળની મર્યાદા ઓળંગીને ભવિષ્ય જણાયું તેમ “દેશ”—Spaceની મર્યાદા ઓળંગીને હજારે માઈલ દૂર શું બને છે તે પણ જાણનાર જ્ઞાનશક્તિના પુરાવા
Page #372
--------------------------------------------------------------------------
________________
ધર્મ
સ્વાનુભૂતિ
રૂપ એક પ્રસ’ગ છે. આ પ્રસંગ બ્રિટિશ મૅગેઝીન · કેરિયર ’માંથી લીધેલા છે અને સત્ય છે.
એક અમેરિકન ગૃહસ્થ આફ્રિકાની સહેલગાહે ગયા. ત્યાં તેની મુલાકાત એક જાદુગર-Witch doctor સાથે થઈ. અમેરિકનની બહુ વિનતીથી તે આફ્રિકન જાદુગરે એક પ્રયાગ કરી ખતાવેલા. અમેરિકનને તેણે કહ્યું : “તમે સિત્તેર માઈલની ઝડપે મેટરમાં ખસેા માઈલ દૂર રહેલ કોઇક શહેરમાં જા અને તમને મનપસંદ પડે તે એક ક્રિયા કરજો, જે તમા આવશે, ત્યારે કહી દઈશ.” અમેરિકન સિત્તેર માઈલની ઝડપે મેટર હુંકારી જાય છે, જેથી પેલા જાદુગર તેને પીછે ન કરે. અને એમ મસા માઈલ દૂર આવેલ શહેરમાં એ પહોંચે છે. ત્યાંના પ્રખ્યાત મેટા સ્ટારમાંથી એક લાલ પાકીટ ખરીદે છે અને ત્રણ પીળા રૂમાલમાં તે પાકીટ વીટાળી એક મેટા એકના ઝાડ નીચે ખાડા ખેાદી દાટી દે છે અને ઉપર કાળા ગાળ સાત પથ્થર મૂકે છે. પાછા ઝડપથી જાદુગર પાસે આવે છે.
જાદુગરે તેણે જે કાંઈ કર્યું હતું તે ઝીણવટથી વિગતવાર કહી દ્વીધું. લાલ પાકીટ, ઉપરના ત્રણ રેશમી રૂમાલ, એકવૃક્ષ નીચે કાળા ગેાળ સાત પથ્થરનુ મૂકવું. ખસેા માઈલ દૂર બેઠેલ જાદુગરે તે કયાંથી જાણ્યું ? ચેતનની અમાપ જ્ઞાનશક્તિના આ નાનકડા પુરાવા શુ' જડ ને ચેતનની ભિન્નતા નથી દર્શાવતા ?
જડ પદાર્થાંમાં જ્ઞાન નથી, સંવેદન નથી તેથી ચેતનથી ભિન્ન છે ને ઊત્તરતી કક્ષાનું છે તે વાત દેશકાળની મર્યાદાએ
Page #373
--------------------------------------------------------------------------
________________
પર
સ્વાનુભૂતિ ઓળંગીને થતું અતીન્દ્રિય જ્ઞાન આપણને બરાબર સમજાવે છે. આ અતીન્દ્રિય જ્ઞાનના આવા પુરાવાઓ પણ સ્વ અને પરને, જડ અને ચેતનને ભેદ સ્થાપીને અન્યત્વ ભાવનાની જ પુષ્ટિ કરે છે.
સર્વ ધર્મ, તત્ત્વજ્ઞાન ને નીતિને હેતુ સંસારના સકળ પદાર્થોમાંથી આપણું સ્વત્વને જુદું તારવી લેવાનો છે-“પરના વ્યુત્સર્ગને સ્વની અનુભૂતિનો છે. બીજા શબ્દોમાં કહીએ તે અન્યત્વભાવનાની પ્રતીતિ કરાવવાને છે. વિશ્વની ઉત્ક્રાંતિ–cosmic evolution જે ચાલી રહ્યું છે તે આ અન્યત્વભાવનાના ખભાને ટેકે લઈને જ, નહિ તે આખું વિશ્વ સર્વથા નીચે પછડાત. આથી સમગ્ર વિશ્વને ટકાવીને ઉપર ચઢાવવાનું ઋણ અન્યત્વભાવના પ્રત્યે આપણે અનુભવવું રહ્યું.
Page #374
--------------------------------------------------------------------------
________________
થોડાક અભિપ્રાય યોગદર્શન અને યોગસમાધિ આ પુસ્તકના લેખક શ્રી “વિશ્વશાંતિ ચાહક” જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી હોવા સાથે યોગ વિદ્યાનું શાસ્ત્રીય જ્ઞાન ધરાવે છે. તેમણે વિદ્યા વિષયક કેટલાક પ્રમાણભૂત સંદર્ભગ્રંથની સહાય લઈ, જેન વેગ શાસ્ત્રોને આધારે ઉપરના ગ્રંથોનું આયોજન કર્યું છે. કેગ કોને કહેવાય? તેને પ્રભાવ શું? ગસમાધિ પર્વતનાં આઠ અંગે ઉપરાંત ભક્તિગ કર્મયોગ, ધ્યાનયેગ, સમાધિગ, વિવિધ પ્રકારના પ્રાણાયામ, દરેકની કિયા પદ્ધતિ અને તેના લાભ વગેરે વિષયે આ પુસ્તકમાં વિશદ રીતે સમજાવવામાં આવેલ છે. ગના અભ્યાસીઓ તથા સાધકોને આ પુસ્તક ઉપયોગી અને માર્ગદર્શક બની રહેશે.
–મુંબઈ સમાચાર
યોગ દર્શન અને યોગસમાધિ વિશ્વઅભ્યદય આધ્યાત્મિક ગ્રંથમાળાનું આ ૧૨મું પુષ્ય છે. આ પુસ્તકમાં કેગનું મહત્વ, વેગથી થતા લાભે,
ગની સર્વોત્કૃષ્ટ ભૂમિકાએ પહોંચ્યા પછી આત્મા–પરમાત્મા દશાને આનંદ, સુખ કયાં રહેલું છે? અને જગતના લેકે એને ક્યાં શોધે છે? યેગથી મળતી આધ્યાત્મિક શક્તિ-આનંદ અને સુખ, સમાધિ પ્રાપ્ત કરવાની સાચી સમજ મનુષ્યજન્મની
Page #375
--------------------------------------------------------------------------
________________
થડાક અભિપ્રાય સાર્થકતા શેમાં છે? વગેરે વિષયેની સુંદર છણાવટ આ પુસ્તકમાં કરવામાં આવી છે. જીવનને વિકાસ સાધવા ઈચ્છનાર દરેકને આ પુસ્તકના વાંચનથી ઉપયોગી માર્ગદર્શન મળશે.
–જેન પ્રકાશ
યોગદર્શન અને યોગસમાધિ લેખક વિશ્વશાંતિ ચાહક-આ લેખકના પહેલા અધ્યાત્મ વિષયના કેટલાંક પુસ્તક પ્રગટ થયેલ છે. તે ઘણું જ મનનીય અને વિચારણીય સાબિત થયા છે. જે કોઈને અધ્યાત્મ વિષયમાં રસ હોય તેમણે તેમનાં બધાં પ્રકાશને રસપૂર્વક વાંચવા જરૂરી છે. આ પુસ્તકમાં વેગનું મહત્વ, વેગથી થતા લાભે,
ગની સંસ્કૃષ્ટ ભૂમિકાએ પહોંચ્યા પછી આત્મા–પરમાત્મદશાને આનંદ, જે જગતના કોઈ પણ પદાર્થમાં આપવાની શક્તિ નથી. સુખ કયાં રહેલું છે. અને મનુષ્ય ક્યાં શેઠે છે?
ગથી મળતી આધ્યાત્મિક શક્તિ અને શાંતિ વિષે આ ગ્રંથમાં ખૂબ જ વિચારશીલ સામગ્રી આપવામાં આવેલ છે.
દા.ત. (૧) ગવિજ્ઞાન, (૨) ગવિદ્યાને પ્રભાવ, (૩) ભક્તિગ, (૪) કર્મ, (૫) અષ્ટાંગ યોગ-યમ અને નિયમ, (૬) આસન પ્રાણાયમ, (૭) ધ્યાનયેગ, (૮) સમાધિગ, (૯) જડચેતનને વિવેક, (૧૦) સંસારી અને મુક્ત જીનું સ્વરૂપ, (૧૧) દિવ્ય જીવનની ચાવી વગેરે ૧૬ પ્રકરણ આપેલ છે. ધ્યાન શિબિર એ યોગસાધનાનું એક પરિબળ છે. મન, વચન અને કાયાના વેગને ઉચ્ચતર ભૂમિકાએ લઈ જવા માટે “યેગ
Page #376
--------------------------------------------------------------------------
________________
ઘેાડાક અભિપ્રાયેશ
સાધના ” અત્યંત જરૂરી છે. તે જૈનીઝેમનું એક વિશિષ્ટ અંગ પણ છે.
'
લેખકે આમાં સ્વાનુભવના ઘણા પ્રસંગે રજૂ કર્યાં છે. પ્રકાશન દ્વારા લેખકે, પ્રકાશકે · અધ્યાત્મ માર્ગ'ના આરાધક માટે સુંદર વિચારનીય સામગ્રી પૂરી પાડી છે. તે માટે લેખક મહાશય અભિનદના અધિકારી છે.
-સ્થાનકવાસી પુત્ર
યાગદર્શન અને યાગસમાધિ
· જૈન આગમ સાહિત્ય 'ના ઊંડા અભ્યાસી, તત્ત્વજ્ઞ આધ્યાત્મરસલીન, સર્વવિરતિ ‘ શ્રી વિશ્વશાન્તિ ચાહકે ’ આ ગ્રંથ લખ્યા છે. યાગ જેવા ગહન વિષયને શકય તેટલી સરળતાથી રજૂ કરવાના એમને પ્રયત્ન અહી બહુધા સફળ થયા છે.
‘ ચાર ગતિરૂપ સંસારના દુ:ખાથી ભયભીત થયેલા.... અને મેાક્ષના અક્ષય સુખના ઈચ્છુક....એવા મુમુક્ષુએ ’ માટે જ મુખ્યત્વે લખાયેલા આ ગ્રંથમાં ૧૬ પ્રકરણ છે.
ચેાવિજ્ઞાન' નામના પ્રકરણમાં સરળ અને લોકગમ્ય વાણીમાં ગ્રંથના વિષયની ભૂમિકા આપવામાં આવી છે.
બીજા પ્રકરણમાં ચેાગવિદ્યાને પ્રભાવ સચાટ દૃષ્ટાંત વડે બતાવાયેા છે. ત્યારબાદ પ્રકરણવાર ભક્તિયોગ, કચેાગ, અષ્ટાંગયેાગ, યમ-નિયમ આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા ધ્યાન, સમાધિ, સાધન અને સાધનાશક્તિ, જડ-ચૈતન્યને વિવેક, મુક્તિ સેાપાન, સ'સારી અને મુક્ત થવાનું સ્વરૂપ, દિવ્ય
Page #377
--------------------------------------------------------------------------
________________
થડાક અભિપ્રાય જીયનની ચાવી જેવા વિષયે વિગતવાર અને સદષ્ટાંત નિરુપણ કરવામાં આવ્યું છે.
આરંભમાં જ કહ્યું તેમ ગ એક ગહન વિષય છે. અને પરિભાષિક સંજ્ઞાઓ સમજાવી, દૃષ્ટાંત આપી, લેખકશ્રીએ આ વિષયમાં મુમુક્ષુઓને સરળતાથી પ્રવેશ કરવાની તક ઊભી કરી આપી છે.
મુખ્યત્વે વિવરણ વ્યાખ્યાન અને વાર્તિકની શૈલીને ઉપગ અહીં થયો છે. તે સર્વથા સમુચિત છે.
ઠેરઠેર મુકાયેલી દષ્ટાંત કથાઓ વિષયને સુગમ તે બનાવે જે છે, તે સાથે ગહન વિષયના નિરુપણને રસાવહ પણ બનાવે છે.
લેખકશ્રીએ પ્રસ્તાવનામાં નમ્રતાથી કહ્યું છે કે, “હું સાહિત્યકાર કે દાર્શનિક બેમાંથી એક પણ નથી. પ્રભુની કૃપાથી તથા સદ્ગુરુની કૃપાથી જે પરમ સત્ય મને સાંપડયું છે, તેને મારી ભાષામાં જનસમાજ સમક્ષ મૂકવાના અંતરાત્માના આદેશથી આ પ્રયત્ન કરું છું.
આ તે લેખકશ્રીની નમ્રતા છે. દર્શન કે તત્ત્વજ્ઞાન માર્મિકતાથી સમજાવવું એ પણ નાનીસૂની સિદ્ધિ નથી. સમસ્ત જ પ્રત્યે કરુણાથી ધબકતું હૃદય અને હૃદયમાં સેંસરી ઊતરી જાય તેવી વાણુ તે એમની પાસે છે જ. એ દષ્ટિએ આ ગ્રંથનું મૂલ્ય આંકીએ એટલું ઓછું છે. “વિશ્વ શાંતિ ચાહુક'નું ઉપનામ આ ગ્રંથથી સંપૂર્ણપણે સાર્થક કરે છે.
–જ્યહિન્દ
Page #378
--------------------------------------------------------------------------
________________
થોડાક અભિપ્રાયા
વિચારશક્તિના અદ્દભુત પ્રભાવ ભા. ૨-૩ મનુષ્ય પેાતાના વિચારથી પેાતાનુ' ઉત્થાન અને પતન કરે છે. આપણે જેવા વિચાર કરીએ તેવા બનીએ છીએ. ભવિષ્ય આપણી સામે પથરાઈને પડયું છે. તેને બગાડવું કે સુધારવું એ આપણી ઈચ્છા પર નિર્ભીર છે. સતત સવિચારોથી ગમે તેવી પરિસ્થિતિ બદલી શકાય છે. જરૂરી છે તે દિશામાં પ્રમળ પુરુષાર્થ કરવાની શારીરિક તેમજ માનસિક રોગો તેમજ દુ - સનાથી મુક્તિ મેળવી શકાય છે. અને ગમે તેવું કનિષ્ક જીવન પણ સદ્વિચારથી અને દૃઢ સ’કલ્પથી ઉન્નત ખનાવી શકાય છે. તે વિષે સરળ રીતે આ પુસ્તકમાં સમજાવવામાં આવેલ છે. આજકાલ નાવેલા, સામિયકા વગેરે મનેારજન સાહિત્યો સારા પ્રમાણમાં વ'ચાય છે તેને બદલે આવું ચારિત્ર્ય ઘડતર કરનારું સાહિત્ય યુવાનાએ વધુ વાંચવુ જોઈ એ. આવા પુસ્તકા ઘરમાં અવશ્ય વસાવવાં જોઈ એ.
-જૈનપ્રકાશ
મ
વિચાર શક્તિના અદ્દભુત પ્રભાવ
સ્વર્ગ યા તે નરકનું સર્જન કરનાર માનવના વિચાર જ છે, અને જેવા જેના વિચાર છે, તેવી જ તેની કાયા અને માયા છે. માનવીની ઉન્નતિ કે અધેાગતિનું અંતગત રહસ્ય સબળ કારણ તેના વિચારો જ છે! પ્રસ્તુત પુસ્તકમાં ચિ'તા અને નિરાશાજનક વિચારેાથી સ્વાસ્થ્ય પર કેવી ખરાખ અસર થાય છે. અને સવિચારોથી અને પ્રસન્નતાથી જીવનને કેમ
Page #379
--------------------------------------------------------------------------
________________
થોડાક અભિપ્રા આનંદથી ભરી શકાય છે, એ સરળ રીતે બતાવ્યું છે. આપણું ભવિષ્ય સુધારવું કે બગાડવું તે આપણા હાથની જ વાત છે. લેખકે આ બાબતને સરળ વિવરણ કરીને દાખલા-દલીલે સહિત પુસ્તકમાં રજૂ કરેલ છે. શુભ ભાવના અને સત્ સંકલ્પભર્યા સુવિચારે કેવા સુભગ પરિણામ જગવે છે, તે સંખ્યાબંધ દૃષ્ટાંતે દ્વારા સમજાવ્યું છે.
-- ગાયત્રી વિજ્ઞાન સંપાદક છે. અવધૂત
વિચાર શકિતને અદ્દભુત પ્રભાવ ભા. ર-૩
પ્રસ્તુત પુસ્તકમાં ચિંતા અને નિરાશાજનક વિચારેની સ્વાથ્ય પર કેવી ખરાબ અસર થાય છે અને વિચારથી અને પ્રસન્નતાથી જીવન આનંદથી કેટલું સભર કરી શકાય છે, એ સરળ રીતે બતાવ્યું છે. આપણું ભવિષ્ય સુધારવું કે બગાડવું તે આપણા હાથની જ વાત છે, તે લેખકે દાખલા-દલીલે સાથે પુસ્તકમાં રજૂ કર્યું છે. લેખકની શૈલી ખૂબ જ સરળ અને સચોટ સહ સુંદર છે.
–મુંબઈ સમાચાર
વિચારશક્તિને અદ્દભુત પ્રભાવ - પરમ પૂ. ચૈતન્યદેવી મહાસતીજી કૃત “વિચારશક્તિને અદ્ભુત પ્રભાવ” એ અભુત જ પુસ્તક છે. રેગ શરીરમાં નથી પણ મનમાં જ છે. એ વાતનું આ પુસ્તક ભાન કરાવે છે. આપણે
Page #380
--------------------------------------------------------------------------
________________
થોડાક અભિપ્રાયે વિચાર તે કરવા જ પડે છે, તે શા માટે ઉત્તમ અને ઉત્સાહ પ્રેરક વિચાર ન કરવા? એ માટે આ પુસ્તક નિરંતર વાંચન, મનન કરવા જેવું છે. લેખિકાએ આ પુસ્તક સમર્પણ કરેલ છે. તે પણ ગ્ય વ્યક્તિઓને જ યથાર્થે સમર્પણ કરે છે. શારીરિક-માનસિક રોગીઓને તેમ જ સાધકોને સમર્પણ કરેલ છે. સાધક પણ રેગીઓ જેટલે જ લાભ ઉઠાવી શકે એમ છે. અનુભવીઓના સત્ય પ્રસંગેથી વાચકને વધુ પ્રેરણા મળે એમ છે. આ પુસ્તક વાંચતાં હું પણ આનંદોત્સાહથી વારંવાર તરબોળ બની ગયું છું. “વિશ્વશાંતિ ચાહક”નું આ પુસ્તક બધા વચેવિચારે તે વિશ્વશાંતિ ચાહક આપોઆપ થઈ જવાય એમ છે.
વાંચો અને વંચાવે. દરેક ઇસ્પિતાલે આ પુસ્તકની નકલે. રાખીને, ઇસ્પિતાલમાં દાખલ થનાર દરેકને નર્સો દ્વારા પ્રેમપૂર્વક ફરજિયાત વંચાવવી જોઈએ. બીજુ વિશ્વશાંતિ ચાહક લેખિકાએ પિતાના દુર્બળ મનનું કેવી રીતે ઉત્થાનીકરણ, ઉર્ધ્વીકરણ, ઉદાત્તિકરણ કર્યું છે, તેનું વર્ણન મને વારંવાર પ્રેરણા આપી જાય છે. પુસ્તક તૂત વાંચવાનું મન થાય એવી એની બાંધણી તેમજ ચિત્ર છે. ચિત્રકાર શ્રી શરદે પુસ્તકનું રહસ્ય પ્રગટ કરતું ચિત્ર મુખ્ય કવર પેજ પર આલેખી શ્રોતાઓ પર મહદ્ ઉપકાર કરેલ છે.
–શ્રી. હરિપ્રસાદ જે. સ્વામિનારાયણ
Page #381
--------------------------------------------------------------------------
________________
થોડાક અભિપ્રાય જીવન સંજીવની (વિચાર રહસ્ય) ભા. ૧
જન સાધારણ પિતામાં રહેલ અમૂલ્ય વિચારશક્તિ કેવી રીતે ખીલવી શકે અને કમશઃ અધ્યાત્મિક વિકાસ કેવી રીતે સાધી શકે તે સરળ શૈલીમાં સમજાવવામાં આવેલ છે વિચારોને ઉન્માર્ગે જતાં રોકીને સન્માર્ગગામી બનાવવાના તેમજ “નરમાંથી નારાયણ બનવાને માર્ગ અસરકારક રીતે આ પુસ્તકમાં આલેખાયેલ છે. આ પુસ્તક ખાસ મનન કરવા જેવું છે.
–જેન પ્રકાશ
આ પુસ્તકને “જીવન સંજીવની' યાને “વિચાર રહસ્ય એવું નામ ઉચિત રીતે નામ આપવામાં આવ્યું છે. તેમાં વિચાર શક્તિને ખીલવવાને તથા ઈષ્ટ ધ્યેયને પ્રાપ્ત કરવાને સરળ માર્ગ બતાવવામાં આવ્યું છે. વિચારોની શક્તિ સારામાઠાવિચારની અસરે, દિવ્ય વિચારોને જીવન પર પ્રભાવ વગેરે વિષયેની છણાવટ આ પુસ્તકમાં અસરકારક રીતે કરવામાં આવી છે. દુઃખી, નિરાશ અને પતિત માનવીઓના જીવનમાં ચૈતન્યમય જીવન રસ ઉત્પન્ન કરે એવું વિચારરૂપી રસાયણ આ પુસ્તકમાં છે.
–મુંબઈ સમાચાર
Page #382
--------------------------------------------------------------------------
________________
પ્રોડાક અભિપ્રાય
- જીવન સંજીવની જૈન ધર્મ વિજ્ઞાનમય છે. એ દર્શાવનાર આ પુસ્તિકા ભારતના સર્વ ગ્રંથમાં ઘણે જ પુણ્યપ્રદ અને શાંતિપ્રદ અભિગમ વિચાર એ વિદ્યુતપ્રવાહ છે અને તે પર પી. એચ. ડી.ની પાધિ પ્રાપ્ત થયા પછી વિજ્ઞાનને આગળ વધવા મે મળે. ગણુયંત્રના (Computer) યુગમાં આ ગ્રંથ જીવન જયેત અને વિચાર પ્રવાહ સરળ રીતે સમજી શકાય છે. પશ્ચિમના ભૌતિક સંસ્કારને લીધે તપ્ત માનસને શાંત, સુશીલ અને તૃપ્ત બનાવવા આ ગ્રંથમાંથી પ્રેરણા મળે છે. ખરેખર ભારતમાતાની અદ્દભુત વિચારધારાને સમાજોત્થાન માટે, સર્વ વિશ્વ માટે ઉઘુકત કરવા માટે લેખકશ્રીને અભિનંદન.
- શા. જે. સ્વામિનારાયણ તા. ૭-૭–૭૨
પ્રધ્યાપક ગણિતશાસ્ત્ર
ગુજરાત કોલેજ અમદાવાદ-૬
સંસારમાં સુખ કયાં છે?
ભા. ૧-૨ સંસારના પ્રત્યેક માનવીને સુખ જોઈએ છે. સુખની પ્રાપ્તિ માટે તે અહોનિશ પ્રવૃત્તિપરાયણ રહે છે છતાં ભાગ્યે જ એ કઈ માનવી હશે કે જેને આધિ, વ્યાધિ અને ઉપાધિ પે કંઈ ને કંઈ દુઃખ વળગેલું ન હોય. દુઃખ શું છે? તે શાથી, ત્પન્ન થાય છે? તેની નિવૃત્તિના ઉપાયે કયા? સાચું સુખ ૬ માપ્ત કરવા માટે શા શા ઉપાય જવા? વગેરે પ્રશ્નોના
Page #383
--------------------------------------------------------------------------
________________
થોડાક અભિપ્રા સચોટ ઉત્તરે આ પુસ્તકમાં રજૂ થયેલા કુલ ૧૪ લેખમાંથી મળી રહે છે. તેમાં સમ્યક્ જ્ઞાનને ઉદધિ ઊમટ હાય એવી રીતે ઘણા જ બળવાન, સ્પષ્ટ અને ધારેલું પરિણામ લાવનારા વિચારે ઠેર ઠેર વેરાયેલા છે. સ્વ. શાહે આ પુસ્તકની રચના કરીને અનંત સુખના ભંડારે જિજ્ઞાસુઓ માટે ખુલ્લા મૂક્યા છે
–મુંબઇ સમાચાર
ઉત્થાન અથવા ભાગ્ય સર્જન યા નવનિર્માણ
ભાગ ૧-૨ આગમશાસ્ત્રના જાણકાર અને ગવિશારદ તરીકે વિશ્વશાંતિ ચાહક ખ્યાતિ પામેલા છે. અધ્યાત્મિક વિકાસ ગાભ્યાસ તથા મંત્રશાસ્ત્રના જિજ્ઞાસુઓ અને સાધકને માર્ગદર્શન આપવાના ઉદ્દેશથી આ પુસ્તક તૈયાર કરવામાં આવેલ જણાય છે. તેનું આલેખન અનુભવી અને જ્ઞાની પુરુષના વચનાનુસાર કરવામાં આવેલ છે. વિચારબળ, મનબેન અને સંકલપબળ સહ આત્મબળને કેળવવા માટે પુસ્તકમાં બતાવેલી સાધના વિધિએ સહાયક નિવડશે. ટૂંકામાં રેગ, શેક અને દુઃખને પરિહાર કરી શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવાની આ પુસ્તક પ્રેરણા આપે છે. બીજા ભાગમાં પરમાનંદની સાધના માટે આત્મસ્વરૂપનું વર્ણન કરતાં સ્તોત્ર, શ્લેક, પદો, ભજનો વગેરે કાવ્યમય સામગ્રી આપી છે. એકંદરે વેગને વિષય સરળ રીતે સમજાવવાને આદરણીય પ્રયત્ન કરવામાં આવ્યું છે.
– મુંબઈ સમાચાર
Page #384
--------------------------------------------------------------------------
________________ 6000220X227- વિશ્વ અભ્યદય જ્ઞાનમંદિરના પ્રકાશન નામ મૂલ્ય રૂા. પૈસા 1 યોગદશન યોગ સમાધિ 2 જીવન સંજીવની ભા-૧ 6-00 3 વિચારશક્તિના અદ્દભુત પ્રભાવ ભા-૨-૩ - 12-00 4 મત્રવજ્ઞાન અને સાધના હુમ્ય ભા-૪-૫ *12-00, 5 આત્મજ્ઞાન પ્રવેશિકા અને મોક્ષની કૂચી 10-00 6 ગદૃષ્ટિ સમુચ્ચય 10-00 7 ઉત્થાન અથવા ભાગ્યસજન, ( નવનિર્માણ સચિત્ર 8 સંસારમાં સુખ કયાં છે ? ભા-૧-૨ 6-00 સભ્યસાધના 6-00 10 પરમાત્મ પ્રકાશ 90-85 11 બંધનમુક્તિ રહસ્ય 00-70 12 યોગસાર ૦૦-પ૦ 13 દિવ્યપંથને યાત્રી 00-30 14 પર્યુષણ આરાધના 00-30 15 પ્રેમસુધાનું પાન કરો અને રોગમુક્ત બને 00 15 16 ભાવસામાયિક નિત્ય સ્મરણ 6-00. ': મળેા યા લખો : સુરજબેન ડી. વોરા અરૂણોદય મીલ્સ, મોરબી (સૌરાષ્ટ્ર ). આવરણ નટવર સ્મૃતિ પ્રિન્ટર્સ રાયપુર , અમદાવાદ