SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા કાળ શત્રુ મસ્તક પર ઊભો છે, હે ગાફલ! તું કેમ નિદ્રામાં ઘેરે છે. ૧૫. . સંસારી સુખની ઈચ્છામાત્રથી અનંત દુઃખદાયી કર્મ બંધાય છે, માટે સંસારસુખની ઈચ્છાને નિષેધ કર. ૧૬. પરિગ્રહ વધવાથી આરંભ, વિષય, કષાય અને પાપ વધે છે, માટે તેનાથી વિરમ! ૧૭. પિતાને આત્મા જ પિતાને બંધુ, મિત્ર અને સ્નેહી છે, બીજા બધા એનાથી પર છે. એમ જાણ પર પ્રીતિને ત્યાગ કર. ૧૮. બધા કષાયોને નાશ તે જ શુદ્ધ ભાવ છે. ૧૯, અજ્ઞાનીની ઈચ્છા અનંત અપાર છે. ૨૦. આત્માની પાછળ મેહની સેના તેના ગુણોને નાશ કરવા તૈયાર જ હોય છે. ફકત જ્ઞાનીજને તેનાથી પિતાનું રક્ષણ કરી શકે છે. ૨૧. - અજ્ઞાની સમયે સમયે સાત-આઠ કર્મ બાંધે છે, અને કર્મભારથી ભારે થતું જાય છે. ૨૨. - સંસારમાં સુખ છે જ નહિ, છતાં અજ્ઞાની રેગ સમ ભેગમાં સુખ માને છે. ૨૩. વાસના રોગ છે; કામગ ખાજ ખણવા સમાન છે, જેને ખાજ ન હોય તે સ્વસ્થ છે. એ પ્રકારે વાસના રહિત જે છે તે નીરોગ છે. ૨૪. જીવનને ઘણે ભાગ એકેન્દ્રિય રૂપમાં વિતાવેલ છે. ૨૫.
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy