SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ચાગર્દિષ્ટ સમુચ્ચય ૪૫ અનાથ જીવને દેખે છે કે તરત જ તેના હૃદયમાં અત્યંત લાગણી તેના દુઃખ દૂર કરવા થઈ આવે છે. આ જ જીવનુ ઉત્તમ લક્ષણ છે કે તેની મનોમય ભૂમિકા કરુણામય બની છે, અને તેવી ભૂમિમાં જ યોગના બીજોનું વાવેતર થાય છે. તથા વિદ્યાદિ ગુણવાળા ધર્માંચામાં, ગુરુએ, વડીલેા તેના પ્રત્યે દ્વેષભાવ કદી પણ ન કરે. શાસ્ત્રાનુસારે સંત્ર, સર્વ જગ્યાએ સામાન્યપણે દરેક જીવાના પ્રત્યે અનુક’પાદાનની બુદ્ધિને ધારણ કરે છે. ૩૨. ઉપરાક્ત ગુણાથી થતા લાભ જણાવે છે એવ’ વિધસ્ય જીવસ્ય ભદ્રસૂતે મહાત્મનઃ । શુભેાનિમિત્ત સમેગા જાયતે ચાયાત્ ॥૩શા વિવેચન—જેને ભાવમળ ઘણા એછે થઈ ગયો છે એવા પરમશાંતમૂર્તિ, પ્રિયદર્શનીય—જેના દર્શનથી સામા માણસ પર અપૂર્વ છાપ બેસે, તેને પણ શાન્તિના અનુભવ થાય એવા યોગી મહાત્માઓના આત્મબળ વડે પ્રાપ્ત થતુ ઉત્તમ નિમિત્ત સત્ યોગાદિ સંયોગ-સત્ સમાગમ, કે જે મેાક્ષ મેળવી આપવામાં નિમિત્ત કારણ છે તેની પ્રાપ્તિ થાય છે. ૩૩, અવ'ચક ત્રણનુ સ્વરૂપ યોગ ક્રિયાક઼લાખ્ય' યચ્છયતેઽવ'ચકત્રયમ્ । સાધુનાશ્રિત્ય પરમ મિથુલક્ષ્ય ક્રિયામ 113811 વિવેચન—યોગાવ’ચક, ક્રિયાવચક અને ફલાવ'ચક આ પ્રમાણે અવ'ચક ત્રણ શાસ્ત્રમાં કહેલ છે, આ અવંચક ત્રણ અવ્યક્ત સમાધિ છે.
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy