SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ પ્રબોધક ભાવનાઓ ૧. પહેલી વાડે સ્ત્રી, પશુ અને નપુંસક રહિત સ્થાનમાં નિવાસ કરે, તેમ ન કરે તે શીલને વિનાશ થાય. ઉંદર અને બિલાડીનું દષ્ટાંત. ૨. બીજી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષે એકાંતમાં કથાવાતાં ન કરવી, કરે તે શીયળને વિનાશ થાય. લીંબુ અને દાઢનું દૃષ્ટાંત. ૩. ત્રીજી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષના આસન પર એક મુહુર્ત થયા પહેલા ન બેસે, બેસે તે શીયળને વિનાશ થાય. કેળા અને કણકનું દષ્ટાંત. . જેથી વડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષના અંગોપાંગ વિકારી, દષ્ટિથી ન જુએ, જુએ તે શીયળને વિનાશ થાય. દુઃખતી આંખ અને સૂર્યનું દૃષ્ટાંત. પાંચમી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષ ભીંત–દીવાલને આંતરે સંગી વસતાં હોય ત્યાં ન રહેવું, રહે તે શીલને વિનાશ થાય. ઢાંકી અગ્નિ અને મીણનું દષ્ટાંત. ૬. છઠ્ઠી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષ પૂર્વે ભગવેલા કામગ યાદ ન કરે, કરે તે શીલને વિનાશ થાય. મુસાફર અને સપના વલણની છાશનું દૃષ્ટાંત. ૭. સાતમી વાડે બ્રહ્મચારી સ્ત્રી-પુરુષે પ્રતિદિન અતિશય સરસ આહાર કરવો નહિ, કરે તે શીલને વિનાશ થાય. સનિપાતવાળા અને દૂધ-સાકરનું દષ્ટાંત.
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy