SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૦ માટે એક જ દરવાજો હાતા નથી, પણ અનેક દરવાજાએ તથા ખારીએ હાય છે. જેને જે ઇચ્છા આવે તે દરવાજેથી નગરમાં પ્રવેશ કરી શકે છે. તેના માટે પ્રતિબધ હાતા નથી, તે પ્રમાણે મેક્ષ રૂપ નગરમાં પ્રવેશ કરવા માટે એકાદ સાધન હેતુ નથી, પણુ અસ`ખ્યાત કે અન'તા સાધના હેાય છે. આ બધા અનંતા સાધનાના ઉલ્લેખ શાસ્ત્રમાં કેવી રીતે હાઈ શકે? શાસ્ર તા માત્ર દિશાસૂચન કરે છે. એકાદ સાધન પકડી આગળ વધવા પ્રયત્ન કરે તેા આગળના માગેર્યાં આપાઆપ સ્વાનુભવે સમજાઈ જાય છે. ૬. શાસ્ત્રથી તમામ સાધના નણુવામાં દોષ બતાવે છે. સવ થા તપરિચ્છેદાત્ સાક્ષાત્કારિવ યાગતઃ તત્સવ જ્ઞત્વ સ‘સિધ્ધેસ્તદા સિદ્ધિપક્રાપ્તિતઃ 11911 વિવેચન—શાસ્ત્રો દિશાસૂચન કરાવનારા હાવાથી શાસ્ત્ર દ્વારા મેાક્ષના અનંતા સાધના જાણી શકાય જ નહિ અને જાણવામાં આવે તે શ્રેાતારૂપ યોગિને સ્વાનુભવ સિદ્ધ તમામ માર્ગોના સાક્ષાત્કાર થવાથી શાસ્ત્ર સાંભળવાના સમયે જ સજ્ઞપણાની સિદ્ધિ સાથે મુક્તિપદની પ્રાપ્તિ પણ થાય, પણ તેમ તે થતું જ નથી.' ૭. : વાદિ આ વાતને ઈષ્ટ ગણે છે. તેને ઉત્તર આપે છે ન ચૈનદેવ યત્તસ્માત્ પ્રાતિભજ્ઞાન સગતઃ સામર્થ્ય યોગાવાાસ્તિ સવજ્ઞત્યાદિ સાધનમ્ ॥૮॥ વિવેચન—ઉપર જે મીના કહેવામાં આવી તે પ્રમાણે અનતું તે નથી. શાસ્ત્રથી અયોગિ કેવલીત્વનું જ્ઞાન થયા છતાં
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy