SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતક ૩૯ પરમાત્મા બને છે. તે ઉપર છાંત બતાવે છે કે દ્રીપથી ભિન્ન એવી જે વાટ, તે દીપ જ્યાતિને સેવી પાતે પણ જ્યાતિ રૂપ અને છે, તેમ અત્રે સમજવું. ૯૭. હવે પેાતાનાથી અભિન્ન એવા આત્માની ઉપાસનાનુ ફળ બતાવે છે :— અથવા આત્માને જ એટલે ચિદાનન્નુમય સ્વસ્વરૂપ તેને જ ઉપાસતાં આત્મા એટલે પુરુષ, પરમાત્મા થાય છે. એ વાતનું દૃષ્ટાંત બતાવે છે કે, જેમ પાતે પેાતાને જ મથે છે તે વૃક્ષ લાકડુ' છે તે અગ્નિરૂપ થઈ જાય છે, તેમ જ આત્મા પણ આત્માનું નાન કરતા નિરૂપ બને. જે જેવી ભાવના કરે તેવા તે થાય છે. ૯૮. આ વાતના ઉપસ’હાર કરી ફળ કહે છે :~ એ પ્રમાણે ભિન્ન કે અભિન્ન ગમે તે પ્રકારે આત્મસ્વરૂપની ભાવના નિત્ય હરપળે કરવી, તે ભાવનાના સતત સેવનથી અગેાચર એવું માક્ષપદ પમાય છે, જે મેક્ષપદ પામ્યા પછી ફરીથી ત્યાંથી પાછા ફરાતું નથી, અર્થાત્ પશ્ચાત્ સંસારમાં આવાગમન થતું નથી. આવું મેક્ષપદ આત્મા સ્વયમેવ પામે છે. ૯૯. ચેતના લક્ષણ : આત્મતત્ત્વ જો ભૂત જ એટલે પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ એ ચાર તત્ત્વના સમૂહથી ઉત્પન્ન થયું છે એવું માનીએ તા નિર્વાણુ જે મેક્ષ તે યત્નથી સાધી શકાય નહિ, કારણ કે ચાકમતમાં શરીરના ત્યાગ પછી
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy