________________
યોગદષ્ટિ સમુચ્ચય પદ મળવું તે છે. ગ્રંથક્તને આશય શુદ્ધ હોવાથી તથા પ્રાણીએના હિત ખાતર તેઓશ્રીની પ્રવૃત્તિ હોવાથી આ પ્રવૃત્તિ નિર્વાણ સુખ મેળવી આપવામાં અવશ્ય ફળદાતા બીજ સમાન છે.
અભિધેય” આ ગ્રંથમાં કહેવા લાયક યોગનું સ્વરૂપ છે, આ અભીષ્ટ છે, તેમ જ શક્ય પણ છે, આથી અનભીષ્ટ તથા અશક્યપણુની શંકા દૂર કરવી.
સંબંધ” સાધ્ય સાધન લક્ષણ સંબંધ અથવા વાએ વાચક ભાવ લક્ષણ સંબંધ પ્રસિદ્ધ જ છે. શબ્દ રૂપ ગ્રંથ વાચક છે, અને અર્થ વાચ્યું છે. શ્રેતાઓને અનંતર પ્રયજન ચાલુ પ્રકરણના અર્થને બંધ થે તે, અને પરંપરા પ્રજન તે શ્રોતાઓને પણ નિર્વાણ સુખ મેળવવું તે છે, પ્રકરણના અર્થને જાણી ગ્ય રીતે યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવાથી મેક્ષ પ્રાપ્ત થાય છે, ગમાર્ગમાં પ્રવૃત્તિ કરવી તે, મોક્ષ પ્રાપ્ત કરવામાં અવશ્ય ફલદાતા બીજ રૂપ છે. આ પ્રમાણે ઈષ્ટદેવને નમસ્કાર કરીને તથા પ્રજનાદિ કહીને ચાલુ પ્રકરણને ઉપકારક પ્રાસંગિક બીના જણાવે છે.
ઈચ્છાદિ વેગનું સ્વરૂપ કહે છે. હવેચ્છાદિ ગાનાં સ્વરૂપમભિધીયતે, યોગીના મુકરાય વ્યક્ત એગ પ્રસંગતઃ ારા વિવેચન-ચાલુ પ્રકરણમાં ઈચ્છાગ, શાસ્ત્રોગ અને સામવેગનું સ્વરૂપ કહેવામાં આવે છે. શા માટે? ઉત્તર આપે છે કે યેગીઓના ઉપકાર અર્થે, અહીંઆ કુલ યેગીઓ તથા પ્રવૃત્તચક ગીઓ લેવા, પરંતુ નિષ્પન્ન યોગીએ કે