SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથમાં આવેલા પુસ્તકની સૂચિ ૧. ગદષ્ટિ સમુચ્ચય ૨. ઈષ્ટપદેશ સમાધિશતક ૪. આત્મ પ્રબોધકર ભાવનાઓ આત્મબંધ ૬. સ્વાનુભૂતિ ૭. ડાક અભિપ્રાય સહનશક્તિ અને ત્યાગ, આ બે વાતો પર પૂર્ણ ધ્યાન રાખશે. ઈચ્છા મુજબ ન મળે તે સહન કરી લેવું. જે જરૂરિયાતથી અધિક સંપત્તિ વગેરે મળી જાય તો તેને ત્યાગ કરી દેવો. સુખી અને શાંત જીવન જીવવાને આ માર્ગ છે. ભેગ-આનંદની વૃત્તિ તમને સાચું શાન્તિમય જીવન જીવવા દેતી નથી. આ જીવન વિષયાનંદ માટે નથી, એ ન ભૂલશે. આ જીવન mતના જડ પદાર્થો પાછળ ભટકવા માટે નથી, એ ન ભૂલશે. આ જીવન તો ઉચ્ચ મને બળ પૂર્વક આત્મવિશુદ્ધિ કરવા માટે છે. આ વાત સતત યાદ રાખશે. આત્મશુદ્ધિ કરવા પૂર્વે શારીરિક શુદ્ધિ અને માનસિક શુદ્ધિ કરવી આવશ્યક છે.
SR No.007125
Book TitleYogdrushti Samucchay
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1976
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy