________________
આ ગ્રંથમાં આવેલા પુસ્તકની સૂચિ
૧. ગદષ્ટિ સમુચ્ચય ૨. ઈષ્ટપદેશ
સમાધિશતક ૪. આત્મ પ્રબોધકર ભાવનાઓ
આત્મબંધ ૬. સ્વાનુભૂતિ ૭. ડાક અભિપ્રાય
સહનશક્તિ અને ત્યાગ, આ બે વાતો પર પૂર્ણ ધ્યાન રાખશે. ઈચ્છા મુજબ ન મળે તે સહન કરી લેવું. જે જરૂરિયાતથી અધિક સંપત્તિ વગેરે મળી જાય તો તેને ત્યાગ કરી દેવો. સુખી અને શાંત જીવન જીવવાને આ માર્ગ છે.
ભેગ-આનંદની વૃત્તિ તમને સાચું શાન્તિમય જીવન જીવવા દેતી નથી. આ જીવન વિષયાનંદ માટે નથી, એ ન ભૂલશે. આ જીવન
mતના જડ પદાર્થો પાછળ ભટકવા માટે નથી, એ ન ભૂલશે. આ જીવન તો ઉચ્ચ મને બળ પૂર્વક આત્મવિશુદ્ધિ કરવા માટે છે. આ વાત સતત યાદ રાખશે.
આત્મશુદ્ધિ કરવા પૂર્વે શારીરિક શુદ્ધિ અને માનસિક શુદ્ધિ કરવી આવશ્યક છે.