________________
૯૮
ગિદષ્ટિ સમુચ્ચય મન પિતાના પ્રાણપતિને મળવામાં રહ્યા કરે છે. એ જ પ્રકારે કાન્તા દષ્ટિમાં રહેલ જીવાત્મા સાંસારિક કાર્યો કરે તે પણ તેનું મન તે મૃતનું વાંચન, શ્રવણ અને મનન કરવા તરફ સદા લાગેલું રહે છે. આવી પરમ સ્થિતિ પ્રાપ્ત થવાનું કારણ જ્ઞાન ઉપરને અનુરાગ તથા વિચારણું છે. ૯.
આ વાતને દષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે માયાભ્યસ્તત્ત્વતઃ પશ્યનનુદ્વિગ્નસ્તતે કતમાં તન્મથેન પ્રયાત્મવ યથા વ્યાઘાતવજિત ૧૧૦૦ વિવેચન-કાન્તા દષ્ટિવાળે જીવાત્મા વસ્તુ તત્વને સમ્યફ પ્રકારે જાણતા હોવાથી પાંચ ઈન્દ્રિયેના વિષ-કામભેગોને
માયાભ” માયામય જળની જેમ જેતે અને તે પાણીના કાલ્પનિક આવતા મેટા ધંધને જોઈ તેથી જરા પણ ન ગભરાતા તેની મધ્યમાં થઈ શીવ્ર તેનાથી પાર થાય છે. યથા શબ્દ ઉદાહરણ ઉપન્યાસ માટે છે, “માયાભ” ઈન્દ્ર જાળનાપાણીનું વાસ્તવિક જ્ઞાન થવાથી તે પાણીમાં ડૂબવા રૂપ વ્યાઘાત થવાને સંભવ હવે થતું નથી.
ભેગના સ્વરૂપને માદક” ઈન્દ્રજાળ અગર ઝાંઝવાના પાણું સમાન અસાર જાણ, પૂર્વ કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા ભેગને આસકિતરહિતપણે ભેગવતાં છતાં પરમપદને પામે છે. ૧૦૦.
ભેગતત્ત્વસ્ય તુ પુજન ભદધિ લવનમાં માદકદઢાવેશસ્તન યાતીહ કા યથા ૧૦ના