________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચીકણું થાય એટલે નીચે ઉતારવું. અને ઠંડું થયા પછી એક શીશીમાં ભરી મુકવું. પછે તેમાંથી એક નાને ચમચો ભરીને તે દવા લઈ, તેમાં તેનાં કરતાં બમણું એટલે બે ચમચા પાણી નાંખીને, સવારના પાઈ દેવું એજ પ્રમાણે અરે તથા સાંજે પણ પીવું. એ પ્રમાણે થોડા દહાડા પીવાથી થાય નહીં થાય તો ઉપલી દવાને પાક નીચે પ્રમાણે બનાવી ખાવ.
શાહજીરું અંગુરી શરકામાં ૩ દીવસ સુધી જવી રાખી, પછે તેને ગાળી લઈને એક છોકરાંના વાસણમાં નાંખીને જરા જરા શેકવું અને ભિનાશ નીકળી જાય એટલે હેઠે ઉતારી, તેને તથા બીજાં બધાં વસાણુને કુટીને કપડછંદ કરવાં. પછી એ બધાં વસાણાંથી તમણ મધ લઈ, એક વાસણમાં નાંખી, ચુલા ઉપર મુકવું ને નીચે ધીમી આંચ કરવી, ને હલાવતા જવું. જ્યારે બરાબર જેશ ખાઈને તિયાર થાય એટલે ઉતારી, તેમાં પેલે થોડો થોડો ભૂકો નાંખતાં જવું ને હલાવતાં જવું
એ પ્રમાણે તૈયાર કરી, તે પાક હેડ પાડી, કાચના ચપુમાં ભર, ને તેમાંથી તોલે કા સવારે અટલેજ બપોરે તથા સાંજે ખા, એથી ફાયદો થશે.
ઈલાજ ૭ મે. પીયર મેટી નંગ ૨ લઇ, તેને માટીનાં નવાં વાસણમાં પાણી શેર વા માં ભીંજવી એક રાત રહેવા દેવી. પછે સવારના તે પીપરને બહાર કહાડીને તેને થોડી થોડી બુંદી બારીક કરવી. પછે તેમાં ખાધા હનીમક) મી વાલ ૧૦ ને આસરે નાંખીને પાછું છે પછી તેની ગાળી એક વાળવી અને દરદીને દરે રોજ સવારે ખાવા આપવી. જે પિત્તનું જે ભણજ
For Private and Personal Use Only