Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका- नियुक्ति टीका अ. ६ सू. ९ अजीवाधिकरणनिरूपणम्
९१
अन्यथा - निर्वर्तननिक्षेपादीनामपि आत्मपरिणतिसद्भावात् संरम्भादिवत् तेषामपि जीवाधिकरणेऽन्तर्भाव एवं स्यात् इतिभावः । तथाच - तथाविधकर्मवन्धास्रवस्य जीवपरिणामोऽन्तरङ्खो बोध्यः, कर्मबन्धस्य तदधीनत्वात् जीवाधिकरणस्य - साम्परायिक कर्मबन्धं प्रतिप्रधानत्वादन्तरङ्गत्वात् प्रथममुपादानम् । अजीवाधिकरणस्वतु - तथाविधकर्मबन्धं प्रतिनिमित्तत्वादप्रधानत्वं बहिरङ्गत्वं बोध्यम्, अतएव - पश्चात् तदुपादानं कृतम् । अथवा - प्रायोगिकावैस्रसावा निर्वर्तनादयोऽत्र गन्तव्याः, बाह्य कारण अजीवाधिकरण है । इसी से पहले अन्तरङ्ग कारण जीवाचिकरण का कथन किया गया है और बाद में बाह्य कारण अजीवाधिकरण का अन्यथा निर्वर्त्तन एवं निक्षेप आदि भी आत्मा की तथा विध परिणति के बिना नहीं होते, अतः संरंभ आदि के समान उन का भी जीवाधिकरण में समावेश किया जाता। इस प्रकार साम्परायिक कर्म का आस्रव और बन्ध जीव का अन्तरङ्ग परिणाम है, ऐसा समझना चाहिए, क्योंकि कर्मबन्ध उस परिणाम के अधीन है । इस प्रकार साम्परायिक कर्म के बन्ध में जीवाधिकरण प्रधान या अन्तरङ्ग होने से पहले ग्रहण किया गया है। अजीवाधिकरण साम्परायिक कर्मबंध में निमित्त मात्र होता है, अतएव वह अप्रधान या वहिरङ्ग कारण है । इसी से उसको बाद में ग्रहण किया गया है।
अथवा निर्वर्त्तना आदि प्रायोगिक ( पुरुष के प्रयत्न से उत्पन्न) और वैसिक (स्वाभाविक ) जानने चाहिये । पहला जीवाधिकरण કારણ અજીવાધિકરણ છે આથી જ પહેલા અંતરંગ કારણ જીવાધિકરણનું ક્યન કરવામાં આવ્યુ છે અને પછીથી ખાદ્યકારણ અજીવાધિકરણનુ અન્યથા નિવત્તન અને નિક્ષેપ આદિ પણ આત્માની તથાવિધ પરિણતિ રહિત હાતાં નથી આથી સ ́ર્ભ આદિની માફક તેમના પણ જીવાધિકરણુમાં સમાવેશ કરવામાં આવત. આમ સામ્પરાયિક કમ ના આસવ અને અન્ય જીવના અંતરંગપરિણામ છે એવું સમજવાનુ છે. કારણ કે કઅન્ય તે પરિણામને આખીન છે આ રીતે સામ્પરાયિક કર્મના અન્યમાં જીવાધિકરણ પ્રધાન અથવા અંતરંગ હાવાથી પ્રથમ લેવામાં આવ્યું છે. જીવાધિકરણ સામ્પરાયિક કમ અન્યમાં નિમિત્ત માત્ર હાય છે આથી તે ગૌણુ અથવા બહિરંગ કાર છે, આથી જ તેને પછી લેવામાં આવેલ છે.
અથવા નિવત્તના આદિ પ્રાચાગિક (પુરૂષના પ્રયત્નથી ઉત્પન્ન) તથા વૈજ્ઞસિક (સ્વાભાવિક) જાણવા જોઈએ. પહેલું જીવાધિકરણ જીવવિષયક હાવાથી
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨