Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ०९ लू.७ सिद्धस्वरूपनिरूपणम्
८६५
रणा दबुद्धा करकण्ड्वदिचत् ते प्रत्येकबुद्धा उच्यन्ते । बुद्धबोधिताः- बुद्धेनज्ञात सिद्धान्ततत्वेन विदितसंसारस्वभावेन ये बोधितास्ते वुद्धबोधिता उच्यन्ते, एते सम्भृताः सिद्ध्यन्तीति । इत्यष्टमं बुद्धद्वारम् |८|
"
ज्ञानत: - कस्मिन् ज्ञाने सिद्ध्यन्ति ? पत्युत्वन्ननयमाश्रित्य केवलज्ञाने सिद्ध्यन्ति । तद्भवानुभूतपूर्वनन्तरज्ञानमपेक्ष्य तु केचित् मतिश्रुतज्ञानिनः केचित् मतिश्रुतावधिज्ञानिनः केचित् मतिश्रुतमनःपर्यायज्ञानिनः, केचित् मतिश्रुता वधिमनः पर्याज्ञानिनः सिध्यन्ति । तीर्थकरास्तु मतिश्रुतावधिमनःपर्यायज्ञानिनः सिद्धयन्ति तत्र मतिश्रुतावधी दिज्ञानत्रयवन्त एव परभवतः समागच्छन्ति । दीक्षा
"
किसी से बोध प्राप्त नहीं करना पडता । प्रत्येकबुद्ध भी किसी का उपदेश पाये बिना ही बोध प्राप्त करते हैं मगर उन्हें किसी बाहरी निमित्त की आवश्यकता होती है जैसे करकण्डू आदि । जो सिद्धान्त के सार को समीचीन रूप से जानने वाले ज्ञानी पुरुष का उपदेश पाकर बुद्ध होते हैं, वे बुद्धबोधित कहलाते हैं। ये तीनों प्रकार के साधसिद्धि प्राप्त करते हैं ।
(९) ज्ञानद्वार - ज्ञान की अपेक्षा किस ज्ञान से सिद्ध होते हैं ? प्रत्युत्पन्न अर्थात् वर्त्तमानग्राहीनय की अपेक्षा केवलज्ञान में सिद्धि होती है । किन्तु उसी भव में प्राप्त पूर्वकालीन ज्ञानों का विचार किया जाय तो कोई मति श्रुतज्ञानी होते हैं कोई मति, श्रुत और अवधिज्ञानी होते हैं, कोई मति, श्रुत मनःपर्यवज्ञानी होते हैं । और कोई मति, श्रुत और अवधिज्ञानी होते हैं । तीर्थङ्करों को नियम से चारों ही
નથી, પ્રત્યેકબુદ્ધ પણુ કાઇના ઉપદેશ પામ્યા વગર જ બાધ પ્રાપ્ત કરે છે પરંતુ તેમને કાઈ બહારના નિમિત્તની જરૂરીયાત રહે છે જેમ કે કરકસૂ આદિ જે સિદ્ધાંતના સારને સમીચીન રૂપથી જાણુનાર જ્ઞાની પુરૂષને ઉપદેશ પામીને યુદ્ધ થાય છે તે યુદ્ધ ખેાધિત કહેવાય છે. આ ત્રણે પ્રકારના સાધક સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
(૯) જ્ઞાનદ્વાર–જ્ઞાનની અપેક્ષા કયા જ્ઞાનથી સિદ્ધ થાય છે ? પ્રત્યુત્પન્ન અર્થાત્ વત્તમાનગ્રાહીનયની અપેક્ષા કેવળજ્ઞાનમાં સિદ્ધ થાય છે, પરન્તુ તે ४ ભવમાં પ્રાસ પૂર્વકાલીન જ્ઞાનેાના વિચાર કરવામાં આવે તે કોઈ મતિ શ્રુતજ્ઞાની હાય છે, કોઈ મતિ, શ્રુત અને અવધિજ્ઞાની હાય છે જ્યારે કાઇ મતિ શ્રુત, અવધિ અને મનઃપ`વજ્ઞાની ડાય છે. તીથ કરીને નિયમથી
त० १०९
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨