Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
CG0
तत्त्वार्यसूत्रे स्तोकाः, एकक सिद्धास्तु संख्यगुणाः ॥१॥
अथ विस्तारत एतानि क्षेत्रादीनि चतुर्दशद्वाराण्यधिकृत्याल्पबहुत्वं चिन्तनीयं जन्मतः संहरण तश्च । तत्र जन्मतः पञ्चदशसु कर्मभूमिषु । अकर्मभूमय. खिशन हैमवतायाः सन्ति । तत्र संहरणं कर्मभूमिषु अकर्मभूमिषु वा भवति, तत्र सर्वास्तोकाः संहरणसिद्धाः, ततोऽसंख्येयगुण जन्मत: सिद्धाः । संहरणं स्वकृतपरकृतभेदेन द्विविधम् । स्वकृतं चारणविद्याधराणां स्वेच्छया, परकृतं देवै. एक और उत्कृष्ट एक सौ आठ सिद्ध होते हैं । एक साथ अनेक सिद्ध होने वाले कम हैं और एक-एक सिद्ध होनेवाले संख्यातगुण हैं ॥१॥'
अब विस्तार से क्षेत्र आदि चोदह द्वारा के आधार पर अल्पबहुत्व का विचार किया जाता है, जिसमें जन्म और संहरण दोनों का विचार भी सम्मिलित है।
क्षेत्र से अल्पषहुस्व-जन्म से पन्द्रह कर्मभूमियों में सिद्ध होते हैं। हैमवत क्षेत्र आदि तीस अकर्मभूमियां हैं । संहरण कर्मभूमियों में अथवा अकर्मभूमियों में होता है। संहरण सिद्ध अर्थात् जिन्हें कोई देव या विद्याधर एक स्थान से दूसरे स्थान पर उठा ले गया और वहीं से जिनको सिद्धि प्राप्त हुई ऐसे जीव सबसे कम हैं, जन्म से सिद्ध होने पाले उनसे असंख्यातगुणा अधिक हैं। संहरण दो प्रकार का है-स्वकृत
और परकृत। चारण विद्याधर का स्वेच्छापूर्वक जो संहरण होता है वह स्वकृत कहलाता है। देवों और विद्याधरों द्वारा होने वाला परकृत થાય છે. એક સાથે અનેક સિદ્ધ થનારાં ઓછા છે અને એક એક સિદ્ધ થનારી સંખ્યાતગણી છે ૧ છે
હવે વિસ્તારથી ક્ષેત્ર આદિ ચૌદ દ્વારોના આધાર પર અલ્પમહત્વનો વિચાર કરવામાં આવે છે જેમાં જન્મ અને સંહરણ બનેને વિચાર પણ સમ્મિલિત છે.
(૧) ક્ષેત્રથી અ૯૫બહુત્વ-જન્મથી પંદર કર્મભૂમિએમાં સિદ્ધ હોય છે. હૈમવત ક્ષેત્ર આદિ ત્રીસ અકર્મભૂમિ છે. સંહરણ કર્મભૂમિએમાં અથવા અકર્મ ભૂમિઓમાં થાય છે. સંહરસિદ્ધ અર્થાત્ જેમને કોઈ દેવ અથવા વિદ્યાધર એક સ્થાનેથી બીજા સ્થાને ઉપાડી ગયા અને ત્યાંથી જ જેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય એવા જીર સહુથી એાછા છે. જન્મથી સિદ્ધ થનારા તેથી અસંખ્યાતગણ અધિક છે. સંહરણ બે પ્રકારનું છે-સ્વકૃત અને પરકૃત ચારણ વિદ્યાધરોનું સ્વેચ્છાપૂર્વક જે સંહરણ થાય છે તે સ્વકૃત કહેવાય છે કે
श्री तत्वार्थ सूत्र : २