Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
___तत्त्वार्थसत्रे सपराय-पथाख्यातेति चतुश्चारित्रिणः २, केचित्-सामायिक छेदोपस्थापनीयपरिहारविशुद्धिक सूक्ष्मसंपराय यथाख्याते ति पञ्च चारित्रिणः ३, इति।
"चरणम्मि अहक्खाए, १च्चुप्पण्णेण सिज्झइ णएण।
पुव्वाणंतर चरणे, ति-चउक्तग-पंचग-गमेणं ॥१॥ इति छाया-चरणे यथाख्याते, प्रत्युत्पन्नेन सिध्यति नयेन। पूर्वान्तरचरणे, त्रि-चतुष्का-पञ्चक गमेन ॥इति। तीर्थकराः पुन: सामायिक मुक्ष्मसंपराय यथाख्यात चारित्रिण एव सिद्ध्यन्तिती सप्तमं चारित्रद्वारम् ॥७॥ ___ बुद्धत्वमाश्रित्य कीदृशा बुद्धा सिद्ध्यन्ति ? स्वयं बुद्धाः प्रत्येक बुद्धाः बुद्धचोधितावा सिद्ध्यन्ती ति तत्र स्वयं बुद्घा-स्वयमेव आत्मनैव बदधाः नान्येन बोधिता:-ते च तीर्थकराः तीर्थंकरनामगोत्रोदयसंपन्ना उच्यन्ते । प्रत्येक बुद्धा:-प्रत्येकमेव मात्मानं प्रति किश्चिनिमित्तमाश्रित्य संजात जाति स्मसामायिक, छेदोपस्थापनीय, परिहार विशुद्धिक सूक्ष्मसाम्पराय और यथाख्यात इस प्रकार पांचों चरित्रों की आराधना करके सिद्ध होते
कहा भी है-'प्रत्युत्पन्ननय की अपेक्षा यथाख्यान चारित्र में सिद्ध होते हैं पूर्वाचरित चारित्रों की अपेक्षा कोई तीन, कोई चार कोई पांच चारित्र से सिद्ध होते हैं। तीर्थ कर सामायिक, सूक्षमसाम्पराय और यथाख्यात चारित्र का आराधन करके ही सिद्ध होते हैं।
(८) बुद्धद्वार-बुद्धत्व की अपेक्षा किस प्रकार के बुदध सिदध होते हैं ? स्वयंबुद्ध-जिन्हें परोपदेश के विना स्वयं ही बोध प्राप्त हुआ हो प्रत्येकबुद्ध-जिन्हें कोई बाह्य निमित्त पाकर बोध प्राप्त हा हो और बुद्ध बोधिक-ज्ञानीजनों से उपदेश पाकर जिन्हें बोध प्राप्त हुआ हो. मिद्ध होते हैं । तीर्था स्वयं बुद्ध ही होते हैं उन्हें પસ્થાનીય, પરિહાર વિશુદ્ધિક, સૂમસામ્પરાય અને યથાખ્યાત એ રીતે પાંચે ચરિત્રની આરાધના કરીને સિદ્ધ થાય છે કહ્યું પણ છે પ્રત્યુત્પનનયની અપેક્ષા યથાખ્યાત ચારિત્રમાં સિદ્ધ થાય છે અને પૂર્વોચરિત ચારિત્રની અપેક્ષા કોઈ ત્રણ કોઈ ચાર અને કઈ પાંચ ચારિત્રથી સિદ્ધ થાય છે. “તીર્થકર સામાયિક. સમસા૫રાય અને યથાખ્યાત ચારિત્રની આરાધના કરીને જે સિદ્ધ થાય છે.
(૮) બુદ્ધદ્વાર–બુદ્ધવની અપેક્ષા કયા પ્રકારના બુદ્ધ સિદ્ધ થાય છે? વયંબદ્ધ જેમને પરોપદેશ વગર સ્વયંજ બેધ પ્રાપ્ત થયો છે. પ્રત્યેક બુદ્ધ રમને કોઈપણ નિમિત્ત મેળવી બોધ પ્રાપ્ત થયા હોય અને બુદ્ધબેધિત જ્ઞાની જનથી ઉપદેશ પામીને જેમને બેધ પ્રાપ્ત થયો હોય-સિદ્ધ થાય છે તીર્થકર સ્વયંબુદ્ધ જ હોય છે, તેમને કઈ પાસેથી બેધ પ્રાપ્ત કરવાની જરૂર પડતી
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨