Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-निर्युक्ति टीका अ. ७ सू.७९ वितर्क स्वरूपनिरूपणम्
५६५
वार्थ नियुक्तिः - पूर्व तावन् शुक्लध्यानस्य सवितर्कत्वं - सविचारस्वम्अविचारत्वञ्च यथाक्रम, मुक्तम् तत्र कस्तात्र वितर्कः विचारो वा ? इत्याकाङ्क्षामाह 'वित के सुर, विचारे अत्थवंजण जोग संकती' इति । वितर्कः न मुच्यते वितर्कर्ण विशेषेण कहनं वितर्कः श्रुतज्ञानम् वितते - आलोच्यते - पदार्थों येन सवितर्कः श्रुतज्ञानम्, संशयविपर्ययरहितं निर्णयस्वरूप मित्यर्थः । विचारस्तुअर्थ व्यञ्जनयोगसंक्रान्ति रुच्यते, तत्राऽर्थः परमाणादि द्रव्यं-पर्यायश्च व्यञ्जनं तद् बाचकः शब्दः, योगाः - काय - वाङ्मनोरूपाः, संक्रमणं परिवर्तनं संक्रान्तिः, अर्थवचनकायादियोगानां परिवर्तनं विचार उच्यते । तत्राऽर्थसंक्रान्तिर्यथाआत्मादि द्रव्यमेक मालम्ब्य जायमानं ध्यानं तदपहाय पर्यायं संक्रामति । पर्याय ध्येय में परिवर्तन हो जाने पर भी ध्यान का प्रवाह यदि अविच्छिन्न रहता है तो वह भी ध्यान ही कहलाता है, अतः पूर्वोक्त आशंका को कोई अवकाश नहीं ॥ ७९ ॥
तत्वार्थनियुक्ति- पहले शुक्लध्यान के प्राथमिक दो भेदों को सवितर्क कहा है। पहले को सविचार और दूसरे को अविचार कहा है तो वितर्क और विचार किसे कहते हैं, इस आशंका का समाधान कर ते हैं--यहां वितर्क का अर्थ श्रुम है, जिसके द्वारा वस्तु की वितर्कणा की जाय आलोचना किया जाय वह बिन अर्थात् श्रुनज्ञान विचार का अभिप्राय है अर्थ, व्यंजन और योग का संक्रमण । परमाणु आदि द्रव्य या पर्याय अर्थ कहलाता है, उसका बाचक शब्द व्यंजन कहलाता है और काय, वचन तथा मन का व्यापार योग कहलाता है । संक्रमण का मतलब है उलट-फेर होना। काययोग आदि के उलटफेर को विचार कहते हैं। आत्मा आदि किसी एक द्रव्य का आलम्बन करके
પરિવર્ત્તન થઈ જવાંથી પણ ધ્યાનને પ્રવાહ કદાચ અવિચ્છિન્ન રહે તે પણુ ધ્યાન જ કહેવાય છે, આથી પૂર્વોક્ત આશંકાને કોઇ સ્થાન નથી. ાછા
તત્ત્વાથ નિયુક્તિ--પડેલા શુકલધ્યાનના પ્રાથમિક એ ભેદોને સત હેવામાં આવ્યા છે. પહેલા ને વિચાર અને ખીજાને અવિચાર કહેલ છે તા નિતક અને વિચાર કાને કહે છે એ આશંકાનું સમાધાન કરીએ છીએ-અહી વિતને અથ શ્રુત છે. જેના વડે વસ્તુની વિંતણા કરવામાં આવે, આલેચન કરવામાં આવે તે વિતક અર્થાત્ શ્રુતજ્ઞાન વિચારના અભિપ્રાય છે અશ્વ વ્યંજન અને ચૈગનું'. સક્રમણ પરમાણુ આદિ દ્રવ્ય અથવા પર્યાય અર્થ કહેવાય છે તેને વાચક શબ્દ વ્યજન કહેવાય છે અને કાય વચન તથા મનના વ્યાપાર ચૈાગ કહેવાય છે, સંક્રમણુના અથ થાય છે ઉલટ-ફૅર થવું. કાયયેાગ આદિની ફેર-બદલીને વિચાર કહે છે. આત્મા આદિ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨