Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८२८
तत्त्वार्यसबे वियन् समयत्वादिना समुपजायमानोऽपि कालत्वेन सदावतिष्ठते अवस्थित एव भवति, तथा चैवविध सकलद्रव्यपर्यायावभासकं केवलज्ञान भवति । अथ कथं तावत्-केवलज्ञानस्य सकलद्रव्याणि सर्वपर्यायाश्च गोचरी भवन्तितेषामनन्ताऽनन्तत्वात् इतिचेदत्रोच्यते-अपरिमितमाहात्म्यं खलु केवलज्ञान भवति । अतएवा-अपरिच्छिन्न माहात्म्या-केवलज्ञान सर्वेषां द्रव्यक्षेत्रकालभावविशिष्टानां पदार्थाना सवभासकं भवति, तथाच-सम्पूर्णलोकालोक विषयकं खलु केवलज्ञान भवति, नातः परं किञ्चिद् ज्ञानमस्ति नापि-केवल ज्ञानविषयादन्यत् किमपि ज्ञेय मस्ति। तत्र धर्माधर्मास्तिकायद्रव्यद्वया वच्छिन्नमाकाशं पुद्गलास्तिकायजीवास्तिकायश्च लोकपदेनोच्यते । यत्र पुनराकाशे धर्माधर्मास्तिका? नस्तः सोऽलोको लोकभिन्नः उच्यते, तथाच-यदिह उत्पन्न होता है और कालत्व की दृष्टि से सदा स्थिर रहता है। इस प्रकार के सभी द्रब्यों और पर्यायों को केवलज्ञान जानता है।
प्रश्न-केवलज्ञान सर्व द्रव्यों और सर्व पर्यायों को कैसे जान सकता है ? क्योंकि वह अनन्तानन्त हैं। ___उत्तर-केवलज्ञान का माहात्म्य अपरिमित है। असीम महात्म्य होने के कारण केवलज्ञान समस्त द्रव्य, क्षेत्र, काल और भाव से विशिष्ट पदार्थों का बोधक होता है। केवलज्ञान समस्त लोक और अलोक को जानता है । उससे घढ कर अन्य कोई ज्ञान नहीं है और ऐसा कोई ज्ञेय नहीं है जो केवलज्ञान के विषय से बाहर हो । धर्मास्तिकाय और अध. मास्तिकाय से व्याप्त आकाश लोक कहलाता है। जिस आकाशखंड में धर्मास्तिकाय और अधर्मास्तिकाय विद्यमान नहीं हैं, वह लोक से કાલ પણ આવલિકા આદિ રૂપથી નષ્ટ થાય છે, સમય આદિ રૂપથી ઉત્પન્ન થાય છે અને કાલત્વની દૃષ્ટિથી સદા સ્થિર રહે છે. આ પ્રકારના સઘળા
તેમજ પર્યાને કેવળજ્ઞાન જાણે છે.
प्रश्न-- ज्ञान सबद्रव्यो भने सब पयायोन वी शत पर शश? કારણ કે તેઓ તો અનન્તાનન્ત છે !
ઉત્તર–કેવળજ્ઞાનનું માહાસ્ય અપરિમિત છે. અસીમ માહામ્યા હોવાના કારણે કેવળજ્ઞાન સમસ્ત દ્રવ્ય, ક્ષેત્રકાલ અને ભાવથી વિશિષ્ટ પ્રકારે નું બેયક હોય છે કેવળજ્ઞાન સમસ્ત લોક અને અલકને જાણે છે. તેનાથી વધીને અન્ય કે જ્ઞાન નથી અને એવું કંઈ ય નથી જે કેવળજ્ઞાનના વિષયથી બહાર હોય. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયથી વ્યાપ્ત આકાશ લોક કહેવાય છે. જે આકાશખંડમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વિદ્યમાન નથી,
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨