Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. सू.४ मुक्तात्मनो लोकान्तपर्यन्तमेवगतिः ८५१ भावात् ? अत्रोच्यते'ण तो परं' इत्यादि ततः परं लोकान्तादयो न गच्छति धर्मास्तिकायाभावात्, गतिपरिणवजीवपुद्गलानां धर्मद्रव्यमुपग्रहकारकं भवति मीनस्य यथा जलं, तच्च तदने नास्ति जीवपुद्गलानां गतौ धर्मद्रव्यं कारणं भवति लोकान्तात्परमलोकः तत्र तदभावः अतो मुक्तात्मा लोकान्तादग्रेन गच्छति तत्रैव सिद्धो भवतीतिभावः-उक्तंचोत्तराध्ययने षट् त्रिंशत्तमेऽध्ययने
कहि पडिहया सिद्धाः कहिं सिद्धा पइद्विया । कहि वोदिं चइत्ताणं कत्थ वा गंतूण सिज्झइ ॥५६॥ अलोए पडिहया सिद्धा, लोयग्गे य पइडिया ।
इह बोंदि चइत्ताणं तस्य गंतू ण सिज्झइ ।५७॥ तक ही जाने का नियम क्यों है ? आगे जाने में बाधा क्या है ? जय कि गति को रोकने वाला कोई कारण नहीं है ? इस प्रश्न का समाधान करते हैं-लोकान्त से आगे मुक्तात्मा का गमन नहीं होता क्यों कि वहां धर्मास्तिकाय नहीं है। धर्मद्रव्य गतिपरिणत जीवों और पुदगलों की गति में निमित्त कारण होता है, जैसे जल मछली की गति में सहायक होता है। धर्मास्तिकाय आगे विद्यमान नहीं है, अतएच मुक्तात्मा आगे नहीं गमन करते । लोक के आगे अलोक है अलोक में धर्मास्तिकाय का अभाव है। यही कारण है कि सिद्ध जीव लोकान्त में ही स्थित हो जाते हैं । उत्तराध्ययन के छत्तीसवें अध्ययन में कहा है
सिद्ध कहां रुक जाते हैं ? सिद्ध कहां अवस्थित होते हैं ? कहां शरीर का परित्याग करके कहां जाकर सिद्ध होते हैं ? ॥५६॥ કે જે મુતાત્માનું ઉર્ધ્વગમન થાય છે તે કાન્ત સુધી જ જવાને નિયમ શા માટે છે. ? આગળ જવામાં શું વાંધો છે ? આ પ્રશ્નનું સમાધાન કરીએ છીએ કાન્તથી આગળ મુકતામાનું ગમન થતું નથી કારણકે ત્યાં ધર્માસ્તિકાય નથી ધર્મદ્રવ્ય ગતિપરિણત છે અને પુદ્ગલેની ગતિમાં નિમિત્ત કારણ હોય છે, જેવી રીતે જળ માછલીની ગતિમાં સહાયક થાય છે. ધર્માસ્તિકાય આગળ વિદ્યમાન નથી આથી મુકતામા આગળ ગમન કરતાં નથી. કાન્તની પછી અલક છે અને અલકમાં ધર્માસ્તિકાયને અભાવ છે. સિદ્ધ જીવ લેકા ન્ડમાં જ અવસ્થિત થઈ જાય છે તેનું આજ કારણ છે. ઉત્તરાધ્યયનના છત્રીસમાં અધ્યયનમાં કહ્યું છે
સિદ્ધ ક્યાં રોકાઈ જાય છે ? સિદ્ધ કયાં અવસ્થિત થાય છે ? શરીરને પરિત્યાગ કયાં કરે છે? અને કયાં જઈને સિદ્ધ થાય છે કે પદ
श्री तत्वार्थ सूत्र : २