Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
v
तत्वार्थस
मूलम् - केवलसम्मत्तनाणदंसणसिद्धत्तं वजित्ता ओवसमि
याइ भव्वत्तक्खए य ॥२॥
छाया
- 'केवल सम्यक्त्वज्ञानदर्शन सिद्धत्वं वर्जयित्वा - औपशमिका दिभव्यस्व
क्षयश्च ॥२
तत्वार्थदीपिका - पूर्व सूत्रे खलु सकलकर्मक्षयलक्षणो मोक्षो भवतीत्युक्तम् तत्र - आत्मनो मोक्षावस्थायां न केवलं द्रव्यकर्ममात्रस्यैव क्षयो भवति, अपितु - औपशमिक क्षायोपमिकौदयिकादि भावकर्मणामपि क्षयो भवतीति प्ररूपयितुमाह
ज्ञात होता है कि मोक्ष अवस्था में समस्त कर्मों का क्षय होता है । इस कारण सम्पूर्ण कर्मों का क्षय मोक्ष कहलाता है, ऐसा प्रकृत सूत्र में कहा गया है ॥ १ ॥
'केवल सम्मत्तनादंसण' इत्यादि ।
सूत्रार्थ - केवल सम्यक्त्व, ज्ञान, दर्शन और सिद्धत्व को छोडकर औपशमिक आदि भावों का तथा भव्यत्व भाव का भी क्षय हो जाता है ॥ १ ॥ तत्वार्थदीपिका - पूर्वसूत्र में कहा गया है कि सकल कर्मों का क्षय होना मोक्ष है । मोक्ष-अवस्था में केवल द्रव्य कर्मों का ही क्षय नहीं होता वरन् क्षायोपशमिक, औदयिक आदि भावों का भी क्षय हो जाता है, यह प्ररूपणा करने के लिए कहते हैं
केवल सम्यक्त्व, ज्ञान, दर्शन और सिद्धत्व को छोड़कर औपश
આ રીતે ઉત્તરાધ્યયન અને સ્થાનાંગ નામક સૂત્રાગમના પ્રમાણથી જ્ઞાત થાય છે કે મેાક્ષ અવસ્થામાં સમસ્ત કર્મના ક્ષય થાય છે.
આથી સમ્પૂર્ણ કર્મોના ક્ષય માક્ષ કહેવાય છે એવુ પ્રકૃતસૂત્રમાં वामां मायुं छे. ॥ १ ॥
'केवलसम्मत्तनाणदंसण' इत्यादि
સૂત્રા -કેવળસમ્યકત્વ, જ્ઞાન, દર્શન અને સિદ્ધત્વને બાદ કરતા ઔપથમિક આદિ ભાવાના તથા ભવ્યત્વ ભાવના પણ ક્ષય થઈ જાય છે ! ૨ ૫ તાથ દીપિકા—પૂર્વ સૂત્રમાં કહેવામાં આવ્યું' કે સકળ કર્માંના ક્ષય થવા મેક્ષ છે, મેક્ષ અવસ્થામાં કેવળ દ્રવ્યકર્માના જ ક્ષય થતા નથી પરન્તુ ક્ષયાપામિક, ઔયિક આદિ ભાવાના પણ ક્ષય થઇ જાય છે એ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ
કેવળ સમ્યકત્વ, જ્ઞાન, દર્શન અને સિદ્ધત્વ સિવાય ઔપશમિક આદિ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨