Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५७४
तत्वार्थसूत्रे विपाकः कर्मफलवेदनरूपो मोगः तस्माद् विपाकाद् जाता- निष्पन्ना जायमाना उत्पमाना निष्पद्यमाना वा निर्जरा देशतः पृथग्भवनरूपा विपाकजा व्यपदिश्यते १ | तथाविधकर्मफलभोगरूपविपाकं विनैवाऽनशन प्रायश्चित्तादिना तपः संयमेन जाता देशतः पृथग्भावनरूपा निष्पन्ना जायमाना वा निर्जराऽविपाकजा व्यपदिश्यते २ तत्र - नारक तिर्यङ्मनुष्यदेव चतुर्गतिषु नाना जातिविशेष भ्रमि विघूर्णित संसारमहार्णवे चिरं परिभ्रमणं कुर्वतो जीवस्य शुभाशुभस्य कर्मणः क्रमेण परिपाककालमाप्तफलानुमवोदयावलिका स्रोतोऽनुपविष्टस्थारब्धफलस्य या निवृत्तिः सा विपाकजा निर्जरा भवति । किन्तु - यत्पुनः कर्मविपाककालाप्राप्तमेव - औपक्रमिक क्रियाविशेष सामर्थ्यादनुदीर्णे इठा दुदीयोंदयावलिकां प्रवेश्य वेचते वह्नि ताप सन्धूपनादिनाऽऽम्र - पनसादिपाकवत् साऽविपाकजा निर्जराऽवमन्तव्या - इति भावः ॥ २ ॥
में
आए
निर्जरा के दो भेद हैं- विपाकजो और अविपाकजा । उद्य हुए कर्म के फल को भोगना विपाक कहलाता है, उससे होने वाली निर्जरा विपाकजा निर्जरा कहलाती है। दूसरी अविपाकजा निर्जरा का अर्थ है - कर्म के फल को भोगे विना ही अनशन - प्रायश्चित्त आदि तप र्थी के द्वारा होने वाली निर्जरा ।
नारक, तिर्यच, मनुष्य और देवगति रूप संसार - महासागर में अनादि काल से भ्रमण करते हुए जीव के, परिपाक को प्राप्त शुभ और अशुभ कर्म, उदयावलिका में प्रविष्ट होकर और अपना फल देकर हट जाते हैं, उसे सविपाक निर्जरा कहते हैं । किन्तु स्थितिकाल पूर्ण हुए विना ही किसी औपक्रमिक क्रियाविशेष के सामर्थ्य से जो कर्म हठात् उदय में ले लाया जाता है और उदयावलिका में प्रविष्ट करा कर फल
નિર્જરાના બે ભેદ છે-વિપાકજા અને અવિપાકજા ઉદયમાં આવેલા ક્રમના ફળને ભગવવા તે વિપાક કહેવાય છે, તેનાથી થનારી નિર્જરા વિપાકજા નિજંશ કહેવાય છે, મીજી અવિપાકજા નિર્જરા જે કર્મોના ફળને ભેગળ્યા વગર જ અનશન પ્રાયશ્ર્ચિત્ત આદિ તપશ્ચર્યા દ્વારા થનારીતિ રા છે.
નારકી, તિય ઇંચ, મનુષ્ય અને દેવગતિ રૂપ સસાર મહાસાગરમાં અનાદિ કાળથી ભ્રમણ કરતા થકા જીવને, પરિપાકને પ્રાપ્ત જીમ અને અશુભ કમ ઉડ્ડયાવલિકામાં પ્રવિષ્ટ થઇને અને એમનું ફળ પ્રદાન કરીને દૂર થઈ જાય તેને વિપાક નિરા કહે છે પરન્તુ સ્થિતિકાળ પૂર્ણ થયા વગર જ કોઈ ઓપક્રમિક ક્રિયા વિશેષના સામર્થ્યથી જે કમ ઉદયમાં લાવવામાં આવે છે અને ઉદયાવલિકમાં પ્રવિષ્ટ કરાવીને મૂળ ભેગવી લીધા બાદ તે આત્માથી
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨