Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.८ स.१५ भिक्षाचर्यातपसः प्ररूपणम् ६२५ अपनीतोपनीतचर:-अपनीतं कस्मैचिदन्यस्मै दातु निस्सार्याऽन्यत्र स्थापितं, तदेवो-पनीतं यस्य गृहस्य समीपे प्रेषिते तस्य गृहस्थस्य गृहे मापितं तदपनीतो. पनीत मुच्यते, तदभिग्नहेण चरतीति अपनीतोपनीतचर उच्यते १४ संसृष्टचरः संसष्टेन शाकादि पूरितेन हस्तादिना दीयमान मशनादिकं संसृष्ट मुच्यते, तदमिग्रहेण चरतीति संसृष्टचरः उच्यते १५ असंमृष्टचर:-असंमृप्टेन शाकादिनानिकाल कर अन्यत्र रख दिया गया हो उस आहार सम्बन्धी अभिग्रह अपनीताभिग्रह समझना चाहिए।
(१३) उपनीतापनीतचर-जो आहार दूसरे ने भेजा हो वह यदि स्थानान्तर पर रख दिया गया हो तो ही उसे लूंगा ऐसा अभिग्रह करके अटन करने वाला तपस्वी उपनीतापनीतचर कहलाता है।
(१४) अपनीतोपनीनचा-किसी को देने के लिए पात्र में निका. लकर बाहर रख दिया हो और उस गृहस्थ के यहां भेज दिया गया हो वह अपनीतोपनीत कहलाता है। ऐसे आहारको ग्रहण करने का अभिग्रह करने वाला अपनीतोपनीतचर है।
(१५) संसृष्टचर-शाफ-दाल आदि से भरे हुए (लिप्स) हाथ आदि से दिया जाने वाला आहार संमृष्ट कहा जाता है, उसका अभिग्रह धारण करके भिक्षार्थ अटन करने वाला संसृष्टचर कहलाता है। રાખવામાં આવ્યું હોય, તે આહાર સંબંધી અભિગ્રહ અપનીતાભિગ્રહ સમજ જોઈએ.
(૧૩) ઉપનીતાપુનીતચર--જે આહાર બીજાને મોકલ્યા હોય તે જે સ્થાના સ્તર પર રાખવામાં આવ્યા હોય તે જ તેને લઈશ, એ અભિગ્રહ કરીને અટન કરનાર તપસ્વી ઉપનીતાપનીતચર કહેવાય છે.
(૧૪) અપની૫નીતચાર--કેઈને આપવા માટે પાત્રમાંથી કાઢીને બહાર રાખવામાં આવેલ હોય અને તે ગૃહસ્થને ત્યાં મોકલી દેવામાં આવ્યો હોય તે અપની૫નીત કહેવાય છે. એવા આહારને ગ્રહણ કરવાનો અભિગ્રહ કરનાર અપની નીતચર છે.
(૧૫) સંસષ્ટચર-શાક દાળ આદિથી ભરેલા (ખરડાયેલા) હાથ આદિ થી આપવામાં આવતે આહાર સંસષ્ટ કહેવામાં આવે છે. તેને એભિગ્રહ ધારણ કરીને ભિક્ષાથે અટન કરનાર સંસસ્ટચર કહેવાય છે
त० ७९
શ્રી તત્વાર્થ સૂત્ર ૨