Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तत्त्वार्यसूत्रे मूलम्-तं च पुण चउत्विहं, उग्गहईहावायधारणा भेयओ।४५। छाया-तच्च पुनश्चतुर्विधम्-अवग्रहे-हा-ऽवाय-धारणा भेदतः ॥४५॥
तत्वार्थदीपिका-पूर्व तावद् इन्द्रियनिन्द्रियानिमित्त भेदात् मतिज्ञानस्य द्वविध्यं प्रतिपादितम्, सम्पति-तस्यैव मतिज्ञानस्य चातर्विध्यं प्रतिपादयितुमाह-'तं च पुणचउविहे'-इत्यादि। तच्च पुनः पूर्वोक्तस्वरूपं मतिज्ञान चतुविधं बोध्यम्, अवग्रहेहाऽवायधारणा भेदतः। तथा च-सांव्यवहारिक मतिज्ञानम्, प्रत्याक्षावग्रहरूपम्, ईहाल पम्, अबायरूपम्, धारणारूपञ्चेत्येवं चतुर्विधं भवति तत्र-सामान्यतः 'अयं पुरुषः' इत्येवं रूपं ज्ञानमवग्रह उच्यते । ततः __ नन्दीसूत्र में ही फिर कहा गया है-'इहा, अपोह विमर्श, मार्गणा गवेषणा, संज्ञा, मति, स्मृति, और प्रज्ञा, यह सब आभिनियोधिक ज्ञान हैं ॥४४॥
'तं च पुण चऊविह" इन्यादि
सूत्रार्थ-मतिज्ञान चार प्रकार का है-(१) अवग्रह (२) ईहा (३) अवाय और (४) धारणा॥४५॥
तस्वार्थदीपिका-पहले इन्द्रियनिमित्तक और अनिन्द्रिनिमित्तक के भेद से मतिज्ञान के दो भेदों का प्रतिपादन किया जा चुका है, अब उसी के चार भेदों का प्रतिपादन करते हैं
पूर्वोक्त मतिज्ञान चार प्रकार का है-अवग्रह, इहा, अवाय और धारणा । परसामान्यग्राही दर्शनोपयोग के पश्चात् अपरसामान्य को प्रहण करने वाला ज्ञान अवग्रह कहलाता है, जैसे-'यह पुरुष है।' अव.
નંદીસૂત્રમાં જ વળી કહેવામાં આવ્યું છે “ હા, અપહ, વિમર્શ, માર્ગણા ગવેષણા, સંજ્ઞા, મતિ, સ્મૃતિ અને પ્રજ્ઞા એ બધાં અભિનિધિજ્ઞાન છે” ૪૪
'तं च पुण चउब्विहं' त्यहि
સવાર્થ–મતિજ્ઞાન ૪ પ્રકારના છે-(૧) અવગ્રહ (૨) ઈહા અવાય અને ધારણ. કે ૪૫ છે
તવાથથદીપિકા–પહેલા ઈન્દ્રિયનિમિત્તક અને અનિન્દ્રિયનિમિત્તકના ભેદથી મતિજ્ઞાનનાં બે ભેદનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે તેને ચાર ભેદનું પ્રતિપાદન કરીએ છીએ
પૂર્વોક્ત મતિજ્ઞાન ચાર પ્રકારનાં છે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. પરસામાન્યગ્રાહી દર્શને પગની બહાર અપર સામાન્યને ગ્રહણ કરનારૂં જ્ઞાન અવગ્રહ કહેવાય છે જેમકે “આ પુરૂષ છે.” અવગ્રહની પછી “આ દક્ષિણ
श्री तत्वार्थ सूत्र: २