Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 813
________________ दीपिका-नियुक्ति टीका अ.८ स्.४८ अवधिशान स्वरूपनिरूपणम् न्द्रियतिथग्योनिकानाञ्चोपशान्त क्षीणकर्मणां भवतीतिभावः। तथा च-पक्वानाम्अवधिज्ञानावरणीय कर्मणां क्षयेण, विपाकममाप्तानाम् अवधिज्ञानावरणीय कर्मणामुपशमेन चोत्पद्यमानमवधिज्ञान क्षायोपशमिकं व्यपदिश्यते । उक्तश्च स्थानाङ्गे २ स्थाने १ उद्देशके ७१ सूत्रो-दोण्हं भवपच्चइए पण्णत्ते, तं जहा देवाणंचेव, नेरइयाणं चेव' इति । द्वयोर्भव प्रत्ययिका प्रज्ञप्तः, देवानाश्चैव-नारकाणाचा, इति । नन्दिमुत्रो चोक्तम्-'से किं तं भवपच्चइ? दण्हं, तं जहा-देवाणय नेरइयाणय' इति, अप किं तत् भवपत्ययिकम् ? द्वयोः तद्यथा-देवानाञ्च नैरयिकाणाश्च इति, । पुनश्च-स्थानाङ्गे २ स्थाने १ उद्देशके ७१ सूत्रो-'दोण्हं खओवसमिए पणते तं जहा-मणुस्साणं चेव पंचिंदिजिन्होंने अवधिज्ञानावरण कर्म का क्षयोपशम किया हो । यहां यह ध्यान रखना चाहिए कि भवप्रत्यय अवधिज्ञान के लिए भी क्षयोपशम होना अनिवार्य है, क्योंकि अवधिज्ञान क्षयोपशमिक भावों में परिणत है. अतएव क्षयोपशम के विना उसकी उत्पत्ति नहीं हो सकती, फिर भी उसे भवप्रत्यय कहने का कारण यह है कि भव अर्थात् देवभव और नरकभव का निमित्त पाकर अवधिज्ञान का क्षयोपशम अवश्य हो जाता है । इस प्रकार बाह्य कारण की प्रधानता से भवप्रत्यय कहा है। स्थानांगसूत्र द्वितीय स्थान, प्रथम उद्देशक के ७१ वें सूत्र में कहा है'देव और नारक इन दो प्रकार के जीवों को भवप्रत्ययिक अवधिज्ञान होता है। नन्दीसूत्र में भी कहा है-'भवप्रत्यधिक अवधिज्ञान किसे होता हैं ? दो को होता है-देवों और नारकों को पुनः स्थानांगसूत्र के द्वितीय स्थानक, प्रथम उद्देशक के ७१ वें सूत्र में कहा है-दो प्रकार વરણ કર્મને ક્ષપશમ કર્યો હોય. અત્રે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભવપ્રત્યય અવધિજ્ઞાન માટે પણ પશમ થવું અનિવાર્ય છે. કારણકે અવધિજ્ઞાન ક્ષપરામિક ભાવોમાં પરિણત છે. આથી ક્ષયે પશમ વગર તેની ઉત્પત્તિ થઈ શકતી નથી, તે પણ તેને ભવપ્રત્યય કહેવાનું કારણ એ છે કે ભવ અથાત્ દેવભવ અને નરકભવનું નિમિત્ત પામીને અવધિજ્ઞાનનો ક્ષય પશમ અવશ્ય જ થઈ જાય છે. આ રીતે બાહા કારણની પ્રધાનતાથી એને ભવપ્રત્યય કહેલ છે. સ્થાનાંગસૂત્ર દ્વિતીય સ્થાન પ્રથમ ઉદ્દેશકના ૭૧માં સૂત્રમાં કહ્યું છે “દેવ અને નારક આ બંને પ્રકારના અને ભવ પ્રાઈક અવધિજ્ઞાન થાય છે” નન્દીસૂત્રમાં પણ કહ્યું છે ભવપ્રત્યઈક અવધિજ્ઞાન કોને થાય છે? દેવોને અને નારકોને એમ બેને થાય છે. પુનઃ સ્થાનાંગ સૂત્રમાં દ્વિતીય સ્થાનક પ્રથમ ઉદ્દેશકના ૭૧ માં શ્રી તત્વાર્થ સૂત્ર ૨

Loading...

Page Navigation
1 ... 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894