Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७८८
तत्त्वार्यसूत्रे तत्वार्थनियुक्ति-पूर्व तावत्-मतिश्रुतावधिमनापर्यवकेवलज्ञानभेदाद सम्यग्ज्ञानं पञ्चविधं प्रतिपादितम्, तत्र मतिश्रानम्-अवग्रहेहाबायधारणाभेदात्तदवान्तरभेदाच्च षटत्रिंशदधिकशतत्रयमितं प्ररूपितम् सम्पति-श्रुतज्ञानं द्वैविध्येन प्ररूपयितुमाह-"सुयनाणे दुविहे, अंगपविठे-अंगवाहिरेय-" इति । श्रुतज्ञानम्-श्रयते इति श्रूतम्-श्रूयमाणशब्दस्वरूपं, श्रवणं वा-श्रुतम्-भावे क्तः प्रत्ययः, तत् सम्बन्धि-तद्रूपम् वा श्रुतज्ञानम् आगमरूपम् जिनवचनं तीर्थकदुपदेश: आप्तोपदेशः आप्तवचनं चोच्यते । तच्च-श्रुतज्ञानं मतिज्ञानपूर्वकं भवति, न तुस्तव (३) बन्दनक (४) प्रतिक्रमण (५) कायोत्सर्ग और (६) प्रत्याख्यान । ___ यह श्रुतज्ञान मतिज्ञान पूर्वक ही होता है, मगर मतिज्ञान श्रुतज्ञान पूर्वक नहीं होता ॥४७॥ ____तत्वार्यनियुक्ति-पहले मति, श्रुत, अवधि, मनापर्यव और केवल के भेद से ज्ञान के पांच प्रकार प्रदर्शित किए गएथे। उनमें से मतिज्ञान अवग्रह, ईहा, अवाय और धारणा के भेद से तथा अपान्तर भेदों से तीन सौ छत्तीस प्रकार का है, यह भी प्रतिपादन किया गया। अब श्रुत्तज्ञान के दो भेदों का प्ररूपणा करते हैं
जो सुना जाय सो श्रुत अर्थात् शब्द । अथवा सुनना श्रुत कहलाता है। यहां भाव के अर्थ में 'क्त' प्रत्यय होने से 'श्रुत' शब्द निष्पन्न होता है । यह श्रुतज्ञान आगमरूप जिन वचन, तीर्थ करोपदेश, आत्मोपदेश या आरमवचन भी कहलाता है। पहन (४) प्रतिभ (4) योस मन (6) प्रत्याभ्यान.
આ શ્રતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ થાય છે પરંતુ મતિજ્ઞાન શ્રુતજ્ઞાનપૂર્વક થતું નથી ૪૭ |
તત્વાર્થનિયુકિત-પહેલા મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળના ભેદથી જ્ઞાનના પાંચ પ્રકાર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તે પૈકી મતિજ્ઞાન અવગ્રહ, ઈહા, અવાય અને ધારણના ભેદથી તથા અવાનર ભેદોથી ત્રણસો છત્રીસ પ્રકારના છે, એવું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું. હવે શ્રતજ્ઞાનના બે ભેદોની પ્રરૂપણ કરીએ છીએ
જે સંભળાય તે શ્રત અર્થાત્ શબ્દ, અથવા સાંભળવું શ્રત કહેવાય છે. અહીં ભાવના અર્થમાં કત” પ્રત્યય લેવાથી શ્રુત શબ્દ નિષ્પન્ન થાય છે. આ શ્રુતજ્ઞાન આગમરૂપ જિનવચન, તીર્થકરેપદેશ, આપ્તપદેશ અથવા આપ્તવચન પણ કહેવાય છે.
श्री.तत्वार्थ सूत्र :२