Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.८सू.४४ मतिज्ञानस्य दैविष्यनिरूपणम् ७६९ मतिज्ञान भावमनसो विषयपरिच्छेदकतया परिणतिजन्यं भवति । तथा चमतिज्ञानस्य पञ्चेन्द्रिय मनोरूपानिन्द्रिय भेदेन षट्कारणभेदात् षत्रिंशदधिक शतत्रय भेदा भवन्ति ते च भेदा अग्रेऽभिधास्यन्ते ॥ उक्तश्च नन्दिसूत्रे ३ 'से किं तं पच्चक्खी पच्चक्वं दुविहं पण्णत्तं, तं जहा-इंदिय पच्चक्ख नो इंदियपच्वखं च'-इति, अथ कि तत् प्रत्यक्षम् ? प्रत्यक्षं द्विविध प्रज्ञप्तम् तद्यथा-इन्द्रियप्रत्यक्षम, नो इन्द्रिय प्रत्यक्षञ्च, इति । पुनस्तत्रैव नन्दि सूत्रे उक्तम् 'ईहा अपोहवीमंसा भरगणाय गवेसणा। सन्ना सई मई पन्ना सव्वं
आभिणियोहि अं॥ इति, ईहा अपोहो विमर्शो मार्गणा च गवेषणा। संज्ञा स्मृतिः मतिः प्रज्ञा सवैमाभिनिबोधिकम् ॥४४॥ वहां व्यापार नहीं होता। लीसरा इन्द्रियमनोनिमित्तक मतिज्ञान उस समय होता है जब मनुष्य जागता हो और पर्शन आदिका तथा मनका उपयोग लगाए हो । जैसे कोई किसी वस्तु का स्पर्श करके सोचता हैयह शीत है, यह उस है इत्यादि । इन्द्रियनिमित्तक मतिज्ञान स्पर्शन, रसन, घ्राण, चक्षु और श्रोत्र, इन पांच इन्द्रियों के विषय स्पर्श, रस, गंध, वर्ण और शब्द का होता है । अनिन्द्रियनिमित्तक मतिज्ञान स्मृति रूप होता है । वह भावमन के विषय परिच्छेदक परिणमन से उत्पन्न होता है। पांच इन्द्रिय और मन, इन छह कारणों के भेद से तथा विष. यभूत पदार्थो के भेद से मतिज्ञान के तीन सौ छत्तीस भेद होते हैं. उनका निरूपण आगे किया जाएगा। नन्दी सूत्र में कहा है
प्रश्न-प्रत्यक्ष के कितने भेद है ?
उत्तर--प्रत्यक्ष के दो भेद हैं-इन्द्रियप्रत्यक्ष और नोइन्द्रियप्रत्यक्ष । અને તેમાં ઈન્દ્રિયોની અપેક્ષા રહેતી નથી. ઈન્દ્રિયોને ત્યાં વ્યાપાર હતો નથી. ત્રીજુ ઇન્દ્રિયમને નિમિત્તક મતિજ્ઞાન તે સમયે થાય છે જ્યારે મનુષ્ય જાગતો હોય અને સ્પર્શન વગેરેના તથા મનને ઉપયોગ લગાડેલ હોય. જેમ કોઈ વસ્તુનો સ્પર્શ કરીને વિચારે છે આ ઠંડુ છે આ ગરમ છે. વગેરે ઈન્દ્રિયનિમિત્તક મતિજ્ઞાન પર્સન રસન ઘાણુ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ ઈન્દ્રિયોના વિષય સ્પર્શ, ગંધ, રસ, વર્ણ અને શબ્દનો હોય છે. અનિન્દ્રિય નિમિત્તક મતિજ્ઞાન રમૃતિરૂપ હોય છે. તે ભાવમનના વિષય પરિચછેદક પરિણ મનથી ઉત્પન્ન થાય છે. પાંચ ઈદ્રિય અને મન એ છ કારણેના ભેદથી તથા વિષયભૂત પદાર્થોના ભેદથી મતિજ્ઞાનનાં ૩૩૬ ભેદ થાય છે. તેમનું નિરૂપણ પછીથી કરવામાં આવશે. નંદીસૂત્રમાં કહ્યું છે.
પ્રશ્ન–પ્રત્યક્ષનાં કેટલા ભેદ છે ? ઉત્તર–પ્રત્યક્ષનાં બે ભેદ છે ઈન્દ્રિય પ્રત્યક્ષ અને અઈન્દ્રિયપ્રત્યક્ષ त० ९७
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨