Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાર્
तत्त्वार्यसूत्रे
सिहासनोपरि समुपरिष्टस्य भूमिस्थितचरणस्य सिंहासनाऽपनयने कृतेऽपि सिंहासनोपविष्टवदेवाऽवस्थानं वीरासन मुच्यते तदस्त्यस्येति वीरासनिक स्तद्रूपं तपो वीरासनिक तप उच्यते ४ नैषधिकतपस्तु-पुताभ्यां भूमावुपवेशनं निषधा, तथा चरति नैषयिकः तद्रूपं तपो नैषधिक तपो भवति ५ दण्डायतिक तपस्तु - दण्डम्येवाऽऽयतं, आयामोऽस्यास्तीति दण्डायतिकः तद्रूपं तपो दण्डायतिक तप उच्यते ६ लकुट्टशायितपस्तु लकुटो वक्रकाष्ठं तदिव शयनशीलो लकुटशायीउत्तानशायी भूत्वा पाणिक द्वयं शिरश्च भूमौ संस्थाप्य शयनशील उच्यते तद्रूप तपो लकुटशायि तपो भवति७ आतापकत पस्तु आतापयति शीतोष्णादिभिः शरीरं संतापयति-क्लेशयतीति आतापकः तद्रूपं तप आतापकतपः आतापना तावत् = सूर्यातपादि सहनरूपा बोध्या ८ अप्रावृतक तपः-पुनः शीतलकाले सदोरकमुखवस्त्रिका - चोलपट्टातिरिक्त वस्त्ररूपप्रावरणरहितः अमावृतकः तद्रूपं तपोऽमावृतक हुए पुरुष के नीचे से अगर सिंहासन हटा लिया जाय तो उसका जो आसन होता है, वह बीरासन कहलाता है । वीरासन से स्थित होना वीरासनिक तप है । (५) पुट्ठे जमाकर भूमि पर बैठना नैषधिक तप कहला है । (६) दण्डायतिक- दंड की तरह लंबा लेटे रहना । (७) जैसे वक्र काष्ठ के दोनों सिरे जमीन को छूते हैं और मध्य का भाग अधर रहता है उसी प्रकार दोनों पांव और मस्तक धरती पर टेक कर शेष शरीर को अधर रखना लकुटशायी तप कहलाता है । (८) सूर्य की धूप या शीतकाल की सर्दी को विशेष रूप से सहन करना आतापना कहलाता है | आतापना द्वारा शरीर को तपाना क्लेश पहुंचाना आतापक तप कहलाता है । (९) शीतकाल में ड्रोरा सहित मुखवास्त्रिका સિ'હાસન ઉપર બેસેલા પુરૂષની નીચેથી જે સિહાસન ખસેડી લેવામાં આવે તે વખતે તેનુ જે આસન હાય છે તે વીરાસન કહેવાય છે. વીરાસનથી સ્થિત થવું વીરાસનિક તપ કહેવાય છે. (૫) પળાંઠી જમાવીને ભૂમિ પર એસવું નૈષઘિક તપ કહેવાય છે (૬) દણ્ડાયતિક દણ્ડની માફક લાંખા થઈ સુઈ રહેવુ. (૭) જેમ વાંકા લાકડાના અને ઈંડા જમીનને સ્પર્શ કરે છે અને મધ્યના ભાગ અધર રહે છે તેવીજ રીતે બંને પગ અને મસ્તક ધરતી પર ટેકવીને બાકીના શરીરને ઊંચું રાખવુ લકુટશાયી તપ કહેવાય છે (૮) સૂર્ય ને તાપ અથવા શિયાળાની ઠંડીને વિશેષ રૂપથી સહન કરવા આતાપના કહેવાય છે. આતાપના દ્વારા શરીરને કષ્ટ આપવુ. આતાપક તપ કહેવાય છે. (૯) શિયાળામાં દેારા સહિતની સુખવસ્ત્રિકા તથા પહેરવાના વસ્ર સિવાય
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨