Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
meename
तत्त्वार्थस्ते अन्तिमद्वयस्य मोक्षहेतुस्वकथनेन प्रथमद्वयस्य परिशेषात् संसारहेतुस्वसिद्धेः मोक्षसंसाराभ्यां प्रकारान्तराऽभावात्, तृतीयस्य साध्यस्य कस्यचिदभावात् ।६९।
तत्त्वार्थनियुक्ति:-पूर्वमूत्रे-ध्यानाख्यं षष्ठमाभ्यन्तरं तपश्चतुर्विध मातेरौद्र धर्म्य-शुक्लभेदात् सविशदं प्रतिपादितम्, संपति-तेषु चतुर्विधेषु धर्म-शुक्ल ध्यानद्वयं मोक्षहेतुः, प्रथमद्वयन्तु-आर्त-रौद्र ध्यानरूपं संसारहेतुर्भवतीति परूपयितुमाह-'धम्मसुक्काई मोक्खहेउणों' इति । पूर्वोक्त ध्यानचतुष्टयेषु अन्तिम द्वर्य धर्म शुक्लध्यानरूपं मोक्षहेतुर्भवति, परिशेषात्प्रथमद्वयं खलु-आर्त ध्यानरूपं संसारकारणं भवति, । तत्रापि-धर्म्यध्यानं शुक्लध्यानश्च देवगते मुक्तेश्च (उमयोः) कारणं भवतः, नतु-केवलं मुक्तेरेव कारणं भवतः । आरौिद्रध्यानयोस्तु दो संसार के कारण आप ही आप सिद्ध हो गए, क्योंकि मोक्ष और संसार से अतिरिक्त अन्य कोई प्रकार नहीं है, इन दो के सिवाय तीसरा कोई साध्य नहीं है ॥६९॥
तत्वार्थनियुक्ति--पूर्वसूत्र में ध्यान नामक आभ्यन्तर तप के चार भेद-आतं, रौद्र, धर्म और शुक्ल विशद रूप से प्रतिपादित किये जा चुके हैं, अब यह प्रतिपादन करते हैं कि उन चार भेदों में से अन्तिम ही मोक्ष के कारण हैं और आदि के दो संसार के कारण हैं
पूर्वोक्त चार प्रकार के ध्यानों में से अन्तिम दो अर्थात् धर्मध्यान और शुक्लध्यान मोक्ष के कारण है और आतंध्धान तथा रोद्रध्यान संसार के कारण हैं। धर्मध्यान और शुक्ल ध्यान देवगति और मुक्ति दोनों के कारण होते हैं, अकेली मुक्ति के कारण नहीं परन्तु आर्तध्यान સંસારના કારણે સ્વયં જ સાબિત થઈ ગયા કારણ કે મોક્ષ અને સંસારથી અતિરિકત અન્ય કઈ પ્રકાર નથી. આ બેના સિવાય ત્રીજું કશું જ સાધ્ય नयी ॥१ ॥
તત્ત્વાર્થનિયુક્તિ-પૂર્વસૂત્રમાં ધ્યાન નામક આભ્યન્તર તપના ચાર ભેદઆd, રૌદ્ર ધર્મ અને શુકલ, વિશદ રૂપથી પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે તે ચાર ભેદોમાંથી અન્તિમ મોક્ષના કારણ છે અને શરૂઆતના બે સંસારના કારણે છે.
પૂર્વોક્ત ચાર પ્રકારના ધ્યાન માંથી અન્તિમ બે અથાતુ ધર્મ ધ્યાન અને શુકલધ્યાન મોક્ષના કારણે છે અને આ ધ્યાન તથા રૌદ્રધ્યાન સંસારના કારણ છે ધર્મધ્યાન અને શુકલધ્યાન દેવગતિ અને મુકિત બંનેના કારણું છે એકલી મુકિતનુ કારણુજ નથી પરંતુ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એકાન્તતઃ સંસારના જ કારણ છે. તે મોક્ષના કારણ કદાપિ હેઈ શકતા નથી.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨