Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.७.४० सम्यग्दृष्टे: पश्चातिवारनिरूपणम् ३०३ रूपपीतिपर्यायोऽभिलाषः यथा-'सुगतोहि भिक्षुणां-स्नानाऽनपानाऽऽच्छा. दन-शयनीयादि मुखाऽनुभवद्वारा क्लेशरहितं धर्ममुपदिष्टवान् एव मन्येऽपिसांसारिकविषयभोगसुखार्थमेव धर्मोपदेशं कृतवन्तः, एवम्-स्वर्गराज्यमुख माप्त्यर्थ दिव्य-रूपरसगन्धशब्दस्पर्शादि विषयकोपदेशं दत्तवन्तः। एवम्ऐहलौकिक-पारलौकिक शब्दादीनां प्राप्स्यभिलाषरूपा कांक्षा सम्यग्दृष्देशतिचारो भवति । वस्तुतस्तु-अन्य शासनदर्शनतत्वाभिलाषः काङ्क्षा, तादृशा कांक्षावान् खल्वविचारितगुणदोषः सांसारिकसुखमभिलषति ऐहलौकिकं पारलौकिकं वा विनश्वरमवसानकटुकं दुःख संमिश्रितं सर्व चैतद् उद्धृतकषायकलुषितत्वात् करना कांक्षा पद का अर्थ है । जैसे-बुद्ध ने भिक्षुओं को स्नान, अन्न, पान, आच्छादन एवं शच्या आदि का सुख भोगते हुए क्लेश रहित धर्म का उपदेश दिया है। दूसरों ने भी सांसारिक विषय भोगों संबंधी सुख के लिए ही धर्म का उपदेश दिया है तथा स्वर्ग एवं राज्य सुख की प्राप्ति के लिए दिव्य रूप, रस, गंध, शब्द और स्पर्श आदि विषयक उपदेश दिया है। क्यों न बुद्धशासन को अंगीकार कर लिया जाय ! इस प्रकार इह-परलोक संबंधी शब्द आदि विषयों की प्राप्ति की अभिलाषा करना कांक्षा अतिचार है।
वास्तव में तो अन्य शासन, दर्शन एवं तत्व की इच्छा करना कांक्षा है । जो ऐसी आकांक्षा करता है वह गुण-दोषों का विचार किये विना ही सांसारिक सुख की अभिलाषा करता है । किन्तु ऐह लौकिक और पारलौकिक सुख विनाशशील है, उसका अन्त कटुक કાંક્ષા પદને અર્થ થાય છે જેમ કે-બુદ્ધ ભિક્ષુઓને સ્નાન, અનાજ, પાણી, આચ્છાદન તથા શય્યા વગેરેનું સુખ ભેગવતા થકા કલેશરહિત ધર્મનો ઉપદેશ આપે છે. બીજાઓએ પણ સાંસારિક વિષયભેગે સંબંધી સુખ કાજે જ ધર્મને ઉપદેશ આપે છે તથા સ્વર્ગ અને રાજ્ય સુખની પ્રાપ્તિ અર્થે દિવ્યરૂપ, રસ, ગંધ, શબ્દ અને સંપર્શ આદિ વિષયક ઉપદેશ આપે છે. ચાલે ત્યારે બુદ્ધશાસનને જ સ્વીકાર કરી લઈએ ! આ રીતે આ લેક અથવા પરલોક સંબંધી શબ્દ આદિ વિષની પ્રાપ્તિની અભિલાષા કરવી કાંક્ષા અતિચાર છે.
વારતવમાં તે અન્ય શાસન, દર્શન તથા તત્વની ઈચ્છા કરવી કાંક્ષા છે, જે આવી આકાંક્ષા કરે છે તે ગુણ-દેને વિચાર કર્યા વગર જ સાંસા રિક સુખની અભિલાષા કરે છે. પરંતુ આ લેક સંબંધી અથવા પારલૌકિક સુખ નાશવત છે, તેને અત કરૂણ છે, તે દુખેથી મિશ્રિત હોય છે, આથી
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨