Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिकाननियुक्ति टीका अ. सू.५६ पञ्चविंशतिर्भावनाया: निरूपणम् ४०५ समितिस्तु-औधिक-औपग्रहिकभेदेन द्विविधस्योपधेर्ग्रहण-स्थापनलक्षणयोरादान निक्षेपण योरागमनानुसारेण प्रत्यवेक्षण-प्रमाजेनरूपा समिति रुच्यते ५ आलोकित, पानभोजनन्नु-प्रतिगृहे पात्रमध्यपतितपिण्डस्य चक्षुराधुपयोगेन तत्समुत्थाऽऽगन्तुकसत्त्वसंरक्षणार्थ प्रत्यवेक्षणं कर्तव्यम् उपाश्रयमागत्य च पुनरपि प्रकाशयुक्तेप्रदेशे स्थित्वा पानभोजनं सुपत्यवेक्षितं कृत्वा प्रकाशप्रदेशाऽवस्थितेन वल्गनं कर्तव्य मिति बोध्यम् इत्येवं रीत्या-एताः पञ्चभावनाः पुनः पुनर्भावयन् वासयन बाहुल्येन सम्पादयन् समस्ताम् माणातिपातलक्षणामहिसां पातुं समर्थों भवतीति भावः । अथाऽनतविरतिलक्षण सत्यवचनस्य दाढर्यार्थ पूर्वोक्त पश्च भावनासु प्रथम तावत्-अनुवीचिमाषणमुच्यते, अनुवीचिशब्दो देशीया-आलोचनार्थकः । तथा च एषणासमिति का पालन करना चाहिए। औधिक और औपग्रहिक के भेद से दोनों प्रकार की उपधि के धरने-उठाने में, आगम के अनुसार प्रमार्जन एवं प्रतिलेखन का ध्यान रखना आदाननिक्षेपणा समिति है।
पात्र में पडे हुए या रक्खे हुए आहार को चक्षु आदि का उपयोग लगा कर, उसमें उत्पन्न हुए अथवा बाहर से आए जीवों की रक्षा के लिए देखना चाहिए । उपाश्रय में आकर पुनः प्रकाशयुक्त प्रदेश में स्थित होकर आहार-पानी को भली-भांति देखकर प्रकाशपूर्ण स्थान में हो उसे खाना चाहिए। यह आलोकितपानभोजन भावना है। इन पांच भावनाओं से सम्पन्न श्रमण पूर्णरूपेण प्राणातिपातविरमण व्रत का पालन करने में समर्थ होता है। ___मृषावादविरमणव्रत की दृढता के लिए इन पांच भावनाओं का सेवन करना चाहिए - अनुवोचिभाषण' यहां 'अनुबीचि शब्द देशीय જોઈએ, ઔધિક અને ઔપગ્રાહિકના ભેદથી બંને પ્રકારની ઉપધિને ઉપાડવા તથા મૂકવામાં આગમ અનુસાર પ્રમાર્જન તથા પડિલેહણનું ધ્યાન રાખવું આદાનનિક્ષેપણ સમિતિ છે.
પાત્રમાં પડેલા અથવા રાખેલા આહારને ચક્ષુ વગેરેનો ઉપયોગ લગાવીને, તેમાં ઉત્પન્ન થયેલા અથવા બહારથી આવેલા છની રક્ષા માટે અવલોકન કરવું જોઈએ. ઉપાશ્રયમાં આવીને ફરી એકવાર પ્રકાશવાળી જગ્યાએ બેસીને આહાર-પાણીને સારી પેઠે જોઈ તપાસીને અજવાળું હોય એવી જગ્યાએ જ તેને ઉપભેગ કર જોઈએ. આ છે આલેક્તિપાન ભજન ભાવના આ પાંચ ભાવનાઓથી સંપન્ન સાધુ સંપૂર્ણતયા પ્રાણાતિપાત વિર મણુવ્રતનું પાલન કરવામાં સમર્થ થાય છે.
મૃષાવાદ વિરમણવ્રતની દૃઢતા કાજે આ પાંચ ભાવનાઓનું સેવન કરવું
श्री तत्वार्थ सूत्र : २