Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. ७ रु. ५८ सर्वप्राणिषु मैत्रीभावनानिरूपणम ४३५ अविनेयेषु शठेषु जनेषु माध्यस्थ्यम्-औदासीन्यम् - उपेक्षा मावयेत् । तत्र-विनीयन्ते शिक्षा ग्राहयितुं शक्यन्ते ये ते विनेयाः शिक्षाहः, ये तथा न भवन्ति तेऽ. विनेयाः शिक्षाऽनहींः उच्यन्ते । चेतनाः अपि काष्ठ-कुडयाऽश्मसन्निभाः ग्रहणधारणेहाऽयोदशून्याः मिथ्यादर्शनाभिभूताः दुष्ट जनविपलब्धा उच्यन्ते, तेष्वौदासीन्यं भावयेत् , तेषु-सदुपदेशादिकं शुष्कवी नमिवोषरभूमिषु, उप्तमपि न किमपि फलाधायकं भवति, तस्मात्-तेपेक्षेत्र कर्तव्येति भावः। तथाचोक्तम्-परहितचिन्ता मैत्री, परदुःख निवारणं तथा करुणा।
परमुखतोषो मोदः, परदोषोपेक्षणमुपेक्षा ॥१॥ इति करते हुए उन्हें मोक्ष का उपदेश देना चाहिए, देश-कालोचित वस्त्र, अम, पानी, आवास तथा औषध आदि से उन पर अनुग्रह करना चाहिए।
जो अविनेय-शठ हैं उन पर माध्यस्थ्य भाष धारण कारना चाहिए । जो शिक्षा ग्रहण करने योग्य हों वे विनेय कहलाते हैं और जो शिक्षा के योग्य न हों वे अविनेय कहे जाते हैं अर्थात् जो सचेतन होते हुए भी काठ, दीवाल एवं पाषाण के समान ग्रहण, धारण, ईहा, अपोह से शून्य हैं, मिथ्यादर्शन से ग्रस्त हैं और दुष्ट जनों द्वारा बहकाये हुए हैं, उन्हें अविनेय समझना चाहिए । ऐसे जनों पर उदासीन भाव धारण करे । जैसे ऊपर भूमि में डाला हुआ बीज निष्फल होता है, उसी प्रकार ऐसे लोगों को दिया हुभा उपदेश व्यर्थ जाता है। उसका कुछ भी फल नहीं होता, अतएव उन पर उपेक्षाभाव धारण અને કરૂણની ભાવના કરતા થકા તેઓને મોક્ષને ઉપદેશ આપવો જોઈએ, દેશ-કાળ પ્રમાણે વસ્ત્ર, અનાજ, પાણી, આવાસ તથા ઔષધ આદિ દ્વારા તેમના પર અનુગ્રહ કર જોઈએ.
જેઓ અવિનયી-શઠ છે તેમના તરફ માધ્યસ્થભાવ ધારણ કરે જોઈએ. જેમાં શિક્ષણ ગ્રહણ કરવા લાયક છે તેઓ વિનેય કહેવાય છે અને જેઓ શિક્ષણને એગ્ય ન હોય તેમને અવિનેય કહેવામાં આવે છે અર્થાત જે સચેતન હોવા છતાં પણ લાકડા, દીવાલ અને પથરાની માફક, ગ્રહણ, ધારણ, ઈહા, અહિથી શૂન્ય છે, મિથ્યાદશ થી ઝરત છે અને દુષ્ટજન દ્વારા ભભરાયેલા છે તેમને અવિનેય સમજવા જોઈએ. આવા માણસો તરફ ઉદાસીનભાવ ધારણ કરે. જેવી રીતે પાર પાટવાળી જમીનમાં નાખેલું બીજ નિષ્ફળ નીવડે છે તેવી જ રીતે આવા લેકને આપવામાં આવે ઉપદેશ નિષ્ફળ જાય છે. તેનું કંઈ જ ફળ આવતું નથી આથી તેમના પર ઉપેક્ષાભાવ ધારણ કરે એ જ ચગ્ય છે. કહ્યું પણ છે–“બીજાના હિતની
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨