Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
opos
I ONARIES
तत्त्वार्थतने 'अषायमथाख्यात-मस्थस्य जिनस्य वा, ।
एवं चयरिक्तकर-चारिनं भवति आख्यातम् ॥२॥ इति । ५९॥ मूलम्-तवो दुविहं, बाहिरए-अभितरए य॥६०॥ छाया--तपो द्विबिधम्, बाह्यम्-आभ्यन्तरञ्च ॥६०॥
तथार्थदीपिका-पूर्व तावत्-कर्मास्रवनिरोधलक्षणसंवर हेतुत्वेन तपस उक्तत्वात्, सम्पति-तत्तपः मरूपयितुं प्रथमं तस्य बाणाभ्यन्तरभेदेन भेदद्वयमाह'तवो दुविहं, बाहिरए-अभितरए य' इति । तपति-दहति अष्टविधकर्माणि, तप्यति वा तपः कर्तरि असुन पत्ययः, संयमविशिष्टात्मनः शेषाशयविशोधनार्थ पाह्याभ्यन्तरतापनं तपः उच्यते, शरीरेन्द्रियतापनात्-कर्म मलनिर्दाहकत्वाच्च थात् परिहार विशुद्धिक और सूक्षप्रसाम्पराध है। पांचवां चारित्र यथा ख्यात है जो छद्मस्थ को और जिन भगवान को प्राप्त होता है। कर्मों के चय-समूह को रिक्त-नष्ट करने से चारित्र संज्ञा सार्थक होती है ॥५७॥ 'तयो दुविह बाहिरए' इत्यादि सूत्रार्थ-तप दो प्रकार का है-बाह्य और आभ्यन्तर । ६०॥
तत्वार्थदीपिका-पहले तप को संवर का कारण कहा गया था, अब उस तप की प्ररूपणा करने के लिए पहले उसके बाह्य और आभ्यन्तर भेदों का निर्देश करते है
तप दो प्रकार का है-बाह्य तप और आभ्यन्तर तप । जो आठ प्रकार के कर्मों को तपाता-जलाता है, वह तप कहलाता हैं। संयम से युक्त आत्मा का शेष आशय को शुद्ध करने के लिए बाह्य और વિશુદ્ધિક અને સૂમસાંપરાય છે પાંચમું ચારિત્ર યથાખ્યાત છે જે છઘસ્થને અને જિન ભગવાનને પ્રાપ્ત થાય છે. કર્મોના ચય-સમૂહને રિક્ત–નષ્ટ કરવાથી ચારિત્ર સંજ્ઞા સાર્થક થાય છે. પલા
'तवो दुविहे, बाहिरए अभितरए य' त्यादि સૂત્રાર્થ –તપ બે પ્રકારના છે–બાહ્ય અને આભ્યન્તર. ૬૦
તત્ત્વાર્થદીપિકા--અગાઉ તપને સંવરનું કારણ કહેવામાં આવ્યું હતું. હવે તે તપની પ્રરૂપણા કરવાને માટે પહેલાં તેના બાહ્ય અને આભ્યન્તર ભેદોનું નિદર્શન કરીએ છીએ
તપ બે પ્રકારના છે-બાહ્ય તપ અને આભ્યન્તર તપ જે ૮ પ્રકારના કમેને તપાવે-બળે છે તે તપ કહેવાય છે. સમયથી યુક્ત આત્માના શેષ આશયને શુદ્ધ કરવા માટે બાહ્ય અને આભ્યતર તાપનને તપ કહે છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨