Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.७७.६७ ध्यानस्वरूपनिरूपणम् १९९ सम्मति-क्रमप्राप्तं ध्यानाख्यमाभ्यन्तरतपः परूपयितुमाह-एगत्तचित्तावट्ठाणं झाणं' इति । ध्यानम्-ध्यातिनिम्, परिणामस्थैर्थम् अन्तर्मुहूर्त्तमात्रकाल मेकाग्रचित्तताऽध्यवसान मित्यर्थः नानाविलम्बनेन परिस्पन्दवतश्चित्तस्याऽन्याऽशेषविषयेभ्यो व्यावर्त्य-एकत्रैव विषये नियमतः स्थापनम् अन्यतोऽन्तःकरणवृत्तिनिरोधो ध्यानमितिभावः। तच्च-ध्यानं चतुर्विधम्, आवरौद्र-धर्म-शुक्ल भेदात,। तदत्र समाहितचित्तस्याऽऽर्त-रौद्र ध्याने वर्जयित्वा धर्म-शुक्लरूपं ध्यानद्वयं ध्यानशब्देन ग्राह्यम् । उक्तंच-उत्तराध्ययने त्रिंशत्तमेऽध्ययने पञ्चत्रिंशत्तमगाथायाम्विनय वैयावृत्य और स्वाध्याय का क्रम से निरूपण किया गया है, अब क्रमागत ध्यान नामक आभ्यन्तर तप का प्ररूपण करने के लिए कहते हैं
परिणाम की स्थिरता ध्यान है। अभिप्राय यह है कि अन्तर्मुहूर्त काल पर्यन्त चित्त का एकाग्र रहना ध्यान कहलाता है। यह चित्त नाना अर्थों का अवलम्बन करता हुआ चंचल रहता है, अतः इसे अन्य समस्त विषयों से हटाकर किसी एक ही विषय में लगा देना-और सब तरफ से चित्तवृत्ति का निरोध कर देना ध्यान है।
ध्यान चार प्रकार का है-आध्यान, रौद्रध्यान, धर्मध्यान और शुक्लध्यान, यहां आतध्यान और रौद्रध्यान को छोडकर धर्मध्यान और शक्लध्यान ये दो ध्यान ही समझना चाहिए, क्योंकि यहां मोक्षमार्ग का प्रकरण है और आर्तध्यान तथा रौद्रध्यान मोक्षोपयोगी શ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય તપ અને સ્વાધ્યાયનું કમથી નિરૂપણ કરવામાં આવ્યું હવે ક્રમાગત ધ્યાન નામક આભ્યન્તર તપનું પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ
પરિણામની સ્થિરતા દયાન છે. અભિપ્રાય એ છે કે અન્તમુહૂત કાળ પર્યન્ત ચિત્તનું એકાગ્ર રહેવું ધ્યાન કહેવાય છે. આ ચિત્ત જાણેલા અર્થોનું અવલમ્બન કરતું થકું ચંચળ રહે છે, આથી તેને બીજા બધાં વિષયેથી વ્યક્ત કરીને કોઈ એક જ વિષયમાં પરેવી દેવું-અને ચારે બાજુએથી ચિત્ત વૃત્તિને નિરોધ કર ધ્યાન છે.
ધ્યાન ચાર પ્રકારના છે–આર્તધ્યાન રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન અહીં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને છોડી દઈ ધર્મધ્યાન અને શકલધ્યાન એ બે ધ્યાન જ સમજવાના છે કારણ કે આ મેક્ષમાર્ગનું પ્રકરણ ચાલી રહ્યું છે જ્યારે આધ્યાન તથા રૌદ્રધ્યાન મોક્ષેપગી નહીં પણ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨