Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५००
तत्त्वार्थसूत्रे 'अट्ठ-कहाणि वज्जित्ता-झाएज्जा सुसमाहिए । धम्म-सुकाई झाणं तं तु बुहावए' ॥१॥ 'आर्तरौदे वर्जयिन्वा-ध्यायेत सुसमाहितः।
धर्म-शुक्ले ध्यान-ध्यानं तत्तु बुधा वदन्ति ॥१॥ इति ॥६७॥ तत्वार्थनियुक्ति:-पूर्वसूत्रे-षविधाभ्यन्तरतपसः क्रममाप्तस्य स्वाध्यायस्य प्ररूपणं कृतम्, सम्पति-पश्चमस्याऽभ्यन्तरतपसो ध्यानस्य प्ररूपणं कर्तुमाह-'एगत्तचित्ताबहाणं झाणं' इति । एकस्मिन् एव ध्येयवस्तुनि चित्तावस्यानम्, अन्यविषयेभ्यो व्यावर्तनपूर्वकम्-एकाग्रतया चित्तस्य व्यवस्थापनंस्थिरतापादनं निर्वातस्थानस्थितस्थिरदीपशिखावत् (तत्)। एवञ्च-कावलम्बनं निश्चलं स्थिरता युक्तमध्यवसानं छमस्थविषयध्यानमुच्यते । केवलिनान्तु नहीं वरन् उसके बाधक हैं। उत्तराध्ययन सूत्र के तीसवें अध्ययन की पच्चीसवीं गाथा में कहा है -
'समाधिमान् पुरुष आर्त और रौद्र धानों का परित्याग करके धर्मध्यान और शुक्लध्यान ध्यावे ! ज्ञानी पुरुष इसी को ध्यान कहते हैं।६७
तत्वार्थनियुक्ति--पूर्वसूत्र में छह आभ्यन्तर तपों में से क्रमप्राप्त स्वाध्याय का प्ररूपण किया गया, अब पांचवें आभ्यन्तर तप ध्यान की प्ररूपण करने के लिए कहते हैं
किसी एक ही ध्येय वस्तु में चित्त का स्थिर होना अर्थात् वायु रहित स्थान में स्थित दीपक की शिखा के समान चित्त को एकाग्र रूप में स्थिर हो जाना ध्यान कहलाता है। इस प्रकार एक वस्तु का अवलम्बन करने वाला, निश्चल, स्थिरता से युक्त छद्मस्थ विषयक अध्यवતેના અવરોધક છે. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીસમાં અધ્યયનની પચ્ચીસમી ગાથામાં કહ્યું છે–સમાધિમાન પુરૂષ આર્જા અને રૌદ્ર ધ્યાનને પરિત્યાગ કરીને ધમ ધ્યાન અને શુકલધ્યાન ધ્યાવે જ્ઞાની પુરૂષ આને જ ધ્યાન કહે છે. ૬ળા
તત્ત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં છ આભ્યન્તર તપમાંથી ક્રમ પ્રાપ્ત સ્વાધ્યાયનું પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે પાંચમાં આભ્યન્તર તપ ધ્યાનની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ
કેઈ એક જ લય વસ્તુમાં ચિત્તનું સ્થિર થવું અર્થાત્ વાયુરહિત સ્થાનમાં રહેલા દીવાની જ્યોતની સમાન ચિત્તનું એકાગ્ર રૂપમાં સ્થિર થઈ જવું ધ્યાન કહેવાય છે. આ રીતે એક વસ્તુનું અવલખન કરનાર, નિશ્ચલ, સ્થિરતાથી યુક્ત છદ્મસ્થ વિષયક અધ્યવસાન થયાને સમજવું જોઈએ, જેને
श्री तत्वार्थ सूत्र : २