Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.७सू.६४ विनयरूपाभ्यन्तरतपसी मेदनि० ५८९ सूक्ष्मसाम्परायिकचारित्रविनयः-थयाख्यातविनयथेति। तथा च पूर्वोक्त सामायिकादि स्वरूपश्रद्धानपूर्वकं चानुष्ठानविधिना प्ररूपणं चारित्रविनय उच्यते २ परोक्षेषु चापि आचार्योपाध्यायादिषु मनसा-वचसा कायेन च खलु मनो विनयः, वचो विनयः, कायविनयचोच्यते । लोकोपचारविनयस्तु-उपचरण -मुपचारः श्रद्धानपूर्वको नम्रतारूपक्रियाविशेषलक्षणो लोकविषयो व्यवहार, सचाऽसौ विनयश्चेति लोकोपचारविनयः उच्यते । स च-सप्तविधः, अभ्यास वृत्तित्ता परच्छन्दानुवर्तितादिभेदात् । विनयस्य सविस्वरवर्णनं भेदानुभेदरूपम् 'औपपातिक' सूत्रस्य मत्कृतायां 'पीयूषवर्षिणी' टीकायां त्रिंशत्तमसूत्रव्याख्यायां (पृष्ठ २४७-२७२) विलोकनीयम् ॥६४॥ विनय, सूक्ष्म साम्परायिक चारित्रथिनय और यथाख्यात चारित्र विनय । इसके अतिरिक्त पूर्वोक्त सामायिक आदि के स्वरूप के श्रद्धान के साथ अनुष्ठान विधि से प्ररूपण करना चारित्र विनय है।
आचार्य आदि परोक्ष में हो तो भी मन से वचन और काय से उनका विनय करना क्रमशः मनोविनय, वचनविनय और कायविनय कहलाता है।
उपचरण को उपचार कहते हैं। श्रद्धानपूर्वक नम्रतारूप किया विशेष उपचार कहलाता है तात्पर्य यह है कि लौकिक व्यवहार में नम्रता एवं सौजन्य रखना लोकोपचार विनय है। अभ्याशवृत्तिता, परछन्दानुवर्तिता आदि के भेद से इसके सात भेद हैं।
भेद-प्रभेद के साथ विनय का विस्तृत वर्णन मेरे द्वारा रचित વિનય, પરિહાર વિશુદ્ધિક ચરિત્રવિનય, સૂમસામ્પરાયિક ચારિત્રવિનય અને યથાખ્યાત ચારિત્રવિનય આ સિવાય પૂર્વોક્ત સામાયિક આદિના સ્વરૂપની શ્રદ્ધા સહિત અનુષ્ઠાન વિધિથી પ્રરૂપણા કરવી ચારિત્રવિનય છે.
આચાર્ય આદિ પરાક્ષ હોય તે પણ મનથી, વચનથી તેમજ કાયાથી તેમને વિનય કરે અનુક્રમે મને વિનય, વચનવિનય અને કાયવિનય કહેવાય છે.
ઉપચરણને ઉપચાર કહે છે. શ્રદ્ધાપૂર્વક નમ્રતારૂપ ક્રિયા વિશેષ ઉપચાર કહેવાય છે. તાત્પર્ય એ છે કે લૌકિક વ્યવહારમાં નમ્રતા અને સૌજન્ય દાખવવા લોકો પચારવિનય છે. અભ્યાસવૃત્તિતા, પરછન્દાનુવત્તિતા આદિના ભેદથી આના સાત ભેદ છે.
ભેદ-પ્રભેદની સાથે વિનયનું વિસ્તૃત વર્ણન મારા વડે રચાયેલી त० ६२
श्री तत्वार्थ सूत्र : २