Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.७ सू.१२ अणुवतानां दिग्वतानां पञ्चातिचारा: ३२३
'एकान्ते मित्र गुह्य, यत्किमपि मात्र यत्सु मिथ्यादोषारोपोऽभ्याख्यानं रहस्यमाख्यातम् ॥४। 'निजस्त्रीमित्रादीनां संभेदो गुह्यमन्त्रमभृतेः निजदारमन्त्रभेदो ज्ञातव्योऽथ मृषोपदेशः सः ॥५॥ यदभ्युदये निःश्रेयसे च सन्देहग्रस्तचित्तेन । पृष्टो मिथ्योपदिशति तत्वार्थस्यापरिज्ञानात् ॥६॥ हरतादि कौशलेनाऽनुकरणं यत्पराक्षरादीनाम् ।
परवचनबुद्धया विज्ञेया कूटलेखक्रिया सा ॥७॥ इति (१) विचार किये विना ही दूसरे पर मिथ्या दोषारोपण करना सहसाम्याख्यान अतिचार है, जैसे-तू चोर है, त नीच है इत्यादि ।
(२) एकान्त में मित्रों ने कुछ गुप्त मन्त्रणा की है, ऐसा मिथ्यादोषारोप करना रहस्याभ्याख्यान कहलाता है।
(३) अपनी स्त्री या मित्र आदि की गुप्त बात को प्रकाशित कर देना स्वदारमन्त्र भेद है।
(४) अभ्युदय या निश्रेयस के विषय में सन्देहवान् किसी पुरुष के द्वारा प्रश्न करने पर, वास्तविक बात को नहीं जानते हए मिथ्या उत्तर देना मिथ्योपदेश कहलाता है।
(५) दूसरे को ठगने के अभिप्राय से, हाथ, की सफाई से दूसरे के हस्ताक्षरों की नकल करना कूटलेखक्रिया है॥१-७॥
(૧) વિચાર કર્યા વગર જ બીજા પર મિથ્યાદેષારોપણ કરવું સહસાભ્યાખ્યાન અતિચાર આગમમાં કહેલ છે, જેમ કે-તૂ ચોર છું, તું નીચ છું વગેરે.
(૨) એકાન્તમાં મિત્રોએ કઈ ગુપ્ત મંત્રણા કરી છે, એવું મિથ્યાદિષારે પણ કરવું રહસ્યાભ્યાખ્યાન કહેવાય છે.
(૩) પિતાની સ્ત્રી અથવા મિત્ર વગેરેની છાની વાતને જાહેર કરવી સ્વદારમંત્રભેદ છે.
(૪) અભ્યદય અથવા નિશ્રેયસના વિષયમાં શંકાશીલ કોઈ પુરૂષ દ્વારા પ્રશ્ન પૂછવાથી, વારતવિક સત્યને ન જાણતા છતાં મિથ્યા ઉત્તર આપ મિથ્યપદેશ કહેવાય છે.
(૫) બીજાને છેતરવાના આશયથી, હાથચાલાકીથી, બીજાના હસ્તાક્ષરોની નકલ કરવી ફૂલેખક્રિયા છે. -બા
-
श्री तत्वार्थ सूत्र : २