Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३१६
तत्त्वार्थ सूत्रे
-
प्रस्तावात् स्थूल प्राणातिपादादि विरमणलक्षणपञ्चाणुत्र डेषु दिखतादिलक्षणसभ शिक्षाव्रतेषु च पञ्च पञ्चाविचारान् क्रमशः प्ररूपयितुं प्रथमं देशतो हिंसा लक्षणस्य प्रथमस्याऽणुव्रतस्य पश्चाविचारान् परूपयति- 'पढमस्स अणुव्वयस्स बंध वह छविच्छेयाइया पंच अश्यारा' इति । प्रथमस्य स्थूल प्राणातिपातविरमण लक्षणस्याऽणुव्रतस्य बन्घ वघ छविच्छेदादिकाः तत्र-बन्धः रज्जुप्रभृतिभिर्बन्धनम्, बधः - कशायष्टिप्रभृतिभिरभिघात स्वाडनम्, छबिच्छेदः - छवेः शरीरकान्ति सौदर्यनाशार्थं नासिका कर्णादीनां शरीरावयवानां छेदनम्, आदिनाऽतिभारारोपणं भक्तपानव्यवच्छेदश्व परिगृह्यते इत्येते पश्च स्थूलपाणातिपाठविरमणलक्षणस्य प्रथमाणुव्रतस्याऽविचारा भ्रंशहेतवो भवन्तीति बोध्यम् । उक्तञ्चोपासकदशाङ्गे प्रथमाऽध्ययने- 'थूलस्स पाणाइवाद्यवेरमणस्स समणोवासएणं पंच अइकिस्सा, परपाषण्डप्रशंसा और परपाषण्डसंस्तव अतिचार प्रतिपादन किये गये हैं। अतिचार का प्रकरण होने से अब स्थूल प्राणातिपात आदि के तथा दिग्वन आदि के पांच-पांच अतिचारों की प्ररूपणा करते हैं । सर्व प्रथम एकदेश अहिंसाहर प्रथम अणुव्रत के पांच अतिचार कहते हैं
प्रथम अणुव्रत के बंध, वध, छविच्छेद आदि पांच अतिचार हैं । उनमें से रस्सी आदि से बांधना बन्त्र कहलाता है । चावुरु, लकडी आदि से पीटता वध कहलाता है और शरीर की सुन्दरता को नष्ट करने के लिए नाक कान आदि शरीर के अवयवों का छेदन करना छबिच्छेद कहलाता है । 'आदि' शब्द से अतिभारारोपण और भक्त पानव्यवच्छेद का ग्रहण होता है । ये पांच स्थल प्राणातिपात विरमण नामक प्रथम अणुव्रत के अतिचार हैं और उसके एक देश भंग के कारण होते हैं ।
પરપાષડપ્રશંસા અને પરપાષંડ સસ્તવ અતિચાર પ્રતિપાદિત કરવામાં આવ્યા. અતિચારનું આ પ્રકરણ હાવાથી હવે સ્થૂળપ્રાણાતિપાત વગેરેના તથા દિગ્ વ્રત આદિના પાંચ-પાંચ અતિચારાની પ્રરૂપણા કરીએ છીએ. સર્વ પ્રથમ એક દેશ અહિંસારૂપ પ્રથમ અણુવ્રતના પાંચ અતિચાર કહીએ છીએ
પ્રથમ અણુવ્રતના અંધ, વધ, છવિચ્છેઃ આદિ પાંચ અતિચાર છે. તેમાંથી દેરડા વગેરેથી ખાંધવું અન્ય કહેવાય છે. ચાબૂક, લાકડી વગેરેથી મારવુ વધ કહેવાય છે અને શરીરની સુન્દરતારા નાશ કરવા માટે નાક કાન આદિ શરીરના અવયવેનું છેદન કરવું વિચ્છેદ કહેવાય છે. માદિ' શબ્દથી અતિભરારાપણુ અને ભક્તપાનવ્યવછેદનુ' ગ્રહણ થાય છે. આ પાંચ સ્થૂળપ્રાણાતિપાત વિરમણ નામના પ્રથમ અણુવ્રતના અતિચાર છે અને તેના એક દેશભરંગના કારણુ હાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨