Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८५
तत्त्वार्थस्त्रे छाया-मरणान्तिक संलेखनाजोषितश्च ॥३८॥
तयार्थदीपिका-पूर्वसूत्रेऽगारीधारको द्वादशवत विशिष्वतीभवतीत्युक्तम, सम्पति-स खलु व्रती श्रावको मारणान्तिक संलेखनाया आराधकथाऽपि भवतीति प्रतिपादयितुमाह-'मारणतिय संलेहणाजोसिओय' इति स तावनी-अगारी पत्राणुव्र विशिष्टत्यात्, त्रिगुणवत-चतुःशिक्षातरूपं समवतविशिष्टत्वाच्च मारणान्तिकसंलेखनाजोषित: भवच्छेदकर-काय कषाय कृशीकरणरूप संलेखनाऽऽराध. कश्च भवति। तत्र-स्वात्मपरिणामोपात्ताना मायुरिन्द्रियबलानां संक्षयो मरणम्तदेवान्तो मारणान्तः स प्रयोजनमस्या इति मारणान्तिकी, सा चासो
तत्यार्थदीपिका-गृहस्थ श्रावक वारह व्रतों से सम्पन्न होने के कारण देश व्रती कहलाता है, यह बात पूर्वमन्त्र में कही जा चुकी है। अब यह प्रतिपादन करते हैं कि वह नी प्रावक मारणांतिक संलेखना का भी आराधक होता है
देशवती श्रावक पांच अणुव्रतों , तीन गुण वनों और चार शिक्षा वनों से सम्पन्न होने के कारण मारणान्तिक संलेखना का भी आराधक होता है अर्थात् भय का अन्त करने वाली, काय तथा कषाय कोश करने रूपसंलेखना का सेवन करता है।
अपनी आत्मा के परिणाम के अनुसार उपार्जित आयु, इन्द्रियों एवं बलों काक्षय होना मरण कहलाता है। मरण रूप अन्त को मरणान्त कहते हैं। मरणान्त जिसका प्रयोजन हो उसे मारणान्तिकी कहते हैं, ऐसी संलेखना मारणान्तिक संलेखना है।सम् अर्थात् सम्यक् प्रकार से लेखना अर्थात 1 તત્વાર્થદીપિકા-ગૃહસ્થ શ્રાવક બારવતેથી સમ્પન હોવાના કારણે દેશવ્રતી કહેવાય છે એ હકીકત પૂર્વસૂત્રમાં કહેવામાં આવી છે. હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે તે વ્રતી શ્રાવક મારણતિક સંલેહણાને પણ भारा डाय है
દેશવ્રતી શ્રાવક પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતાથી સમ્પન હોવાના કારણે મારણાનિક સંલેહણાને પણ આરાધક હોય છે. અર્થાત્ ભવને અન્ત કરનાર, કાયા તથા કષાયને કૃશ કરવા રૂપ સંલેહણાનું સેવન કરે છે.
પિતાના આત્માના પરિણામ અનુસાર ઉપાજિત આયુ, ઈન્દ્રિયો અને બળને ય થ મરણ કહેવાય છે. મરણ રૂપ અન્તને મરણાન્ત કહે છે. મરણાન્ત જેનું પૂજન છે તેને મારણાન્તિકી કહે છે, આવી સંલેહણે
श्री तत्वार्थ सूत्र : २