Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तत्वार्थसूत्रे चिन्मोहनीयावस्थाविशेषात् सम्यग्रष्टेः पश्चातिचारान् प्रतिपादयितुमाह'संमत्तस्स संकाया पंच अध्यारा' इति । सम्यक्त्वस्य सम्यदर्शनस्य शंका दयः शंका आदिपदेन कांक्षा विचिकित्सा परपाषण्डप्रशंसा-परपाषण्डसंस्तवश्चेत्येते पञ्चातिचारा भवन्तीति, तत्र तिचारो व्यतीक्रमः, मोहनीयकर्मणो वैचि. ज्या आत्मनः परिगतिविशेषरूको बध्यः । तथा च शंका कांक्षा विधिकित्सापरपाषण्डपशंसा-परपापण्डसंस्तयः इत्येते पश्च सम्यग् दृष्टेरविचारा भवन्ति । तत्र शंका लावद आगमगम्येषु तीर्थकृते पोकतेषु जीवादिषु-अर्थव्व. त्यन्त सूक्ष्मेषु अतीन्द्रिये न परमाण्यादिषु अधिगत जीवाजीवादि तत्वस्य भगवतः गृहस्थ ही श्रावक-व्रती होता है । मिथ्षदर्शन शल्य है, इस कारण सम्यग्दृष्टि ही ब्री गृहस्थ होता है । किसी को मोहनीय कर्म को विशिष्ट अवस्था से सम्यक्त्व में पांच अतिचार होते हैं, उनकी प्ररूपणा करते हैं
सम्यक्रव के शंका आदि पांच अतिचार होते हैं । 'आदि' शब्द से कांक्षा, थिचिकित्सा, परपाषण्ड प्रशंसा और परपाषण्डसंस्तव नामक अतिचारों को ग्रहण करना चाहिए।
अतिचार का अर्थ है उल्लंघन-मर्यादा भंग । मोहनीय कर्म की विचित्रता से उत्पन्न होने वाली आत्मा की परिणति अतिचार कहलाती है। इस प्रकार सम्यग्दर्शन के पांच अतिचार हैं-शंशा, कांक्षा, विचि. कित्सा, परपाषण्ड प्रशंसा और पर पाषण्ड संस्तव । आगम में प्रतिपादित, तीर्थकर भगवान के द्वारा कधित जीवादि तत्त्वों में, अत्यन्त सूक्ष्म, अतीन्द्रिय परमाणु आदि पदार्थों में, जीव-अजीव आदि तत्वों ગૃહસ્થ જ શ્રાવકવતી હોય છે. મિથ્યાદર્શન શલ્ય છે આ કારણે સમ્યગદષ્ટિ જ વતી ગ્રહસ્થ હોય છે. કેઈન મે હનીય કર્મની વિશિષ્ટ અવસ્થાથી સમ્યકૃત્વમાં પાંચ અતિચાર હોય છે તેમની પ્રરૂપણ કરીએ છીએ
સમ્યક્ત્વના શંકા વગેરે પાંચ અતિચાર હોય છે. “આદિ' શબ્દથી કાંક્ષા, વિચિકિત્સા, પરપાવંડ પ્રશંસા અને પરપાવંડસંસ્તવ નામના અતિચારોને ગ્રહણ કરવા જોઈએ.
અતિચારને અર્થ છે.ઉલંઘન-મર્યાદાભંગ મોહનીય કમની વિચિત્રતાથી ઉત્પન્ન થનાર આત્માની પરિણતિ અતિચાર કહેવાય છે. આ રીતે સમ્યક દર્શનના પાંચ અતિચાર છે-શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાવંડ પ્રશંસા અને પરપાવંડસંસ્તવ, આગમમાં પ્રતિપાદિત, તીર્થકર ભગવાન દ્વારા કથિત જીવાદિ તત્તમાં, જીવ–અજીવ આદિ દવેના જ્ઞાતા, ભાવપૂર્વક ભગવાનના
श्री तत्वार्थ सूत्र : २