Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Theme
तत्वार्थस्त्रे भावल्येन रूप स्पर्श-शब्द-गन्ध रसलोभ तृष्णया बध्यन्ते म्रियन्ते च, पञ्चेन्द्रियैः पञ्चविषयोपभोगिनां मानवानान्तु लोभाभिभूतानां बन्धनादौ कथेवका ?। तथा चोक्तम्
'पतङ्ग-मातङ्ग-कुम्जा-भृङ्ग-मीनाहताः पञ्चभिरेव पश्च ।
एकपमादी स कथं न हन्यते-यः सेव्यते पञ्चभिरेव पञ्च ।। इति एवञ्च-विषयगायन विवेकिनोऽपि सन्मार्गात्परिस्खलन्ति, इत्यही विचित्रता लोमस्य इति लोभलक्षणमूपिरिग्रहो व्यपदिश्यते । सा खलु-लोमरूपा. मृग अन्तरविषयालम्बना बहविषयालम्बना च भवति । तत्राभ्यन्तरो विषय चतुर्दशविधो वर्तते राग द्वेष-क्रोध-मान-माया-लोभ मिथ्यादर्शनहास्यरत्यरति. कारण रूप, स्पर्श, शब्द, गंध और रस की तृष्णा से पीडिन होकर बन्धन को प्राप्त होते हैं और मारे जाते हैं । जब एक-एक इन्द्रिय के वशीभूत होने वालों की यह दशा होती हैं तो पांचों इन्द्रियों के भोग भोगने वाले लोभग्रस्त मनुष्यों का क्या कहना हैं । कहा भी है
पतंग, मातंग, कुरङ्ग, भृङ्ग और मीन ये पांचों प्रकार के जीव एकएक इन्द्रिय के विषय के कारण मारे जाते हैं, तो जो प्रमादी पुरुष पांचों इन्द्रियों के अधीन हो जाता है, उमका हनन कैसे नहीं होगा।
इस प्रकार विषयों में गृद्ध होकर विवेकवान् जन भी सन्मार्ग से च्युम हो जाते हैं, यह लोभ की विचित्रता है ! यह लोम रूप मच्छी ही परिग्रह कहलाती है। मूछा दो प्रकार की होती है-आन्तर विषयों में तथा बाह्य विषयों में आभ्यन्तर विषय चौदह प्रकार का हैराग-द्वेष-क्रोध-मान-माया-लोभ-मिथ्यादर्शन, हास्य, रति, अरति, તુલાણાથી દુખી થઈને અન્યને પ્રાપ્ત થાય છે અને માર્યા જાય છે, જે એક-એક ઇન્દ્રિયને વશ થનારાની આવી દશા થાય છે તે પાંચે ઈન્દ્રિયોનો ભેગ ભેગવનારા લેભગ્રસ્ત મનુષ્યનું શું કહેવું ? કહ્યું પણ છે
५त (पतभीयु) मात (हाथी) २ (२७) ग (मभरे।) અને મીન (માછલી) આ પાંચે પ્રકારના જીવ એક-એક ઇન્દ્રિયના વિષયના કારણે માર્યા જાય છે તે જે પ્રમાદી પુરૂષ પાંચે ઈન્દ્રિયેને વશ થઈ જાય છે તેને નાશ કેમ નહીં થાય ? ૧૪
આ રીતે વિષમાં લલચ ઈને વિવેકી પુરૂષે પણ સન્માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે એ લેભની વિચિત્રતા છે. “આ લેભરૂપ મૂરથી જ પરિગ્રહ કહેવાય છે. મૂછ બે પ્રકારની હોય છે-આભ્યન્તર વિષમાં તથા બાહ્ય વિષયમાં આ૫ત્તર વિષય ચૌદ પ્રકારના છે.-રાગ-દ્વેષ-ક્રોધ, માન-માયાલોભ-મિથ્યા દર્શન-હાસ્ય-રતિ- અરતિ-ભય-શોક જુગુપ્સા અને વેદ આવી
श्री.तत्वार्थ सूत्र :२