Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. ७ सू. २९ परिग्रहस्वरूपनिरूपणम् २८३ न भवति । एवञ्च-येऽपि केचनाऽविवेकिन आगमानुज्ञातमपि वस्त्रपात्राघुपकरणे मोक्षसाधनमा हिंसादिवतपरिपालनसमर्थश्च न परिगृह्णन्ति किन्तु तेऽपि आहारशरीरशिष्यादींश्च तु गृह्णन्स्येव । एतान् ते किं मन्यन्ते किं एते न परिग्रहा: सन्ति ? तेषां मान्यताऽनुसारेण तु तेऽपि परिग्रहा एव सन्ति । अथाऽल्पबहुत्वकृतो विशेषः परिग्रहे सम्भवतीति चेत अत्रोच्यते, तथा सति-दरिद्रस्याऽल्पं धनं, महद्धिकस्य च श्रेष्ठिनः पुष्कलं द्रविणं भवतीति नैतावताऽपरिग्रह एव दरिद्रः। महद्धिकश्च सपरिग्रहो व्यपदिश्यते, तस्मात-मूछी लक्षण एवं परिग्रहः सर्वैरकामेनाऽपि प्रतिपत्तव्यः । स च मूर्छालक्षणः परिग्रहः खलु चेतनेषु-एकद्वित्रिउपकरण तथा शय्या आदि का ग्रहण करते हैं तो परिग्रह का दोष नहीं होता। वस्त्र पात्र आदि उपकरण मोक्ष के साधन हैं, अहिंसा आदि व्रतों का पालन करने में समर्थ हैं, आगम में उनकी आज्ञा दी गई है, फिर भी जो विवेकहीन जन उनको ग्रहण नहीं करते किन्तु वे भी आहार शरीर और शिष्य आदि को ग्रहण तो करते ही है। उन्हें वे क्या मानते हैं ? क्या ये परिग्रहण नहीं है ? उनकी मान्यता के अनुसार ये भी परिग्रह ही हैं।
शंका-क्या परिग्रह में अल्प-बहुत्वकृत विशेषता का संभव है ?
समाधान-ऐसा माना जाय तो दरिद्र के पास अल्प धन होता है और महान सम्पत्तिशाली सेठ के पास बहुत धन होता है, इतने मात्र से दरिद्र को अपरिग्रही और महान् सम्पत्तिशाली को परिग्रही नहीं कह सकते । अतएव इच्छा न होने पर भी सब को यही स्वीकार करना તથા ઓ આદિ ગ્રહણ કરે તો તેમાં પરિગ્રહનો દોષ લાગતું નથી. વસ્ત્ર પાત્ર આદિ ઉપકરણ મેક્ષનાં સાધન છે, અહિંસા આદિ તેનું પાલન કરવામાં સમર્થ છે, આગમમાં તેમની આજ્ઞા ફરમાવવામાં આવેલી છે તે પણ વિવેકહીન માણસો તેમનું પ્રહણ કરતાં નથી પરંતુ તેઓ પણ આહાર, શરીર અને શિષ્ય વગેરેનું ગ્રહણ તો કરે જ છે તેમને તેઓ શું માને છે? શું એ પરિગ્રહણ નથી? તેમની માન્યતા અનુસાર તેમાં પણ પરિગ્રહી છે.
શંકા-શું પરિગ્રહમાં અ૬૫-બહત્વકૃત વિશેષતા સંભવીત છે?
સમાધાન–એવું માની લઈએ તે દરિદ્રની પાસે ડું ધન હોય છે અને મહાન સમ્પત્તિશાળી શેઠની પાસે અઢળક દ્રવ્ય હોય છે, આથી દરિ દ્રને અપરિગ્રહી અને મહાન સમ્પત્તિશાળીને પરિગ્રહ કહી શકાય નહીં. આથી ઇચ્છા ન હોવા છતાં પણ બધાંએ એવું જ સ્વીકારવું જોઈએ કે
श्री तत्वार्थ सूत्र : २