Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तत्त्वार्थसूत्र कामरतिकथा स्मरण श्रवगमदनवाण मवेशविवररहितहृदयस्य सदोदितदयः त्याऽसति सहनरूपो बोध्यः-७ स्त्रीपरीवहनया-एकान्ताराममवनादिषु नवयौवनमद विभ्रमविलास मदिराप्तवसेवनोन्मतललनासु बाधमानासु सतीष्वपि कूर्माश्यत्' संहतेन्द्रिप मानसविकारस्य ललितस्मितमधुरालापविलास. कटाक्षवोक्षग प्रहसन मदमन्दगमन हामशव्यापारविफलीकरण पमर्थप कामिनी. वाघासहनरूपो बोध्या-८ चर्यापरीषहजयस्तावत् -अधिगतबन्धमोक्षतत्वस्था. ऽत्यन्ततीक्ष्णकण्टक शर्करादि व्यघनक्षतजातपादव्यथस्याऽपि पूर्वानुभूतयोग्यरहता है, उस साधु का अरति को सहन कर लेना अरतिपरीषह जय है।
(८) स्त्रीपरीषह-एकान्त उद्यान या भवन आदि स्थान में नव यौवन के कारण चंचल मनवाली, नाना प्रकार के शृांगारिक हावभाव प्रदर्शित करने वाली एवं मदिरा के सेवन से उन्मत्त बनी हुई कोई स्त्री साधु को संयम से विचलित करना चाहे तो साधु कछुवे के जैसा अपने अंगों अर्थात् इन्द्रियों और मन के विकार को रोके, और उसकी ललित मुस्कराहट को, मधुर आलाप को, विलासपूर्ण कटाक्षयुक्त अवलोकन को, हास्य को, मद युक्त मन्द गति को एवं काम के वाणों के व्यापार को विफल करदे । ऐसा करने में समर्थ मुनि कामिनी जनित बाधा को जो सहन कर लेता है, उसका वह स्त्रीपरीषह जय कहलाता है।
(९) चर्यापरीषह-जिसने बन्ध और मोक्ष तत्व को भलीभांति जान लिया है, जिसके पांवों में अत्यन्त तीखे कांटे या कंकर आदि चुमने દયાને ઉદય થાય છે, તે સાધુનું અરતિને સહન કરી લેવું-અરતિપરીષડજય उपाय छे.
(૮) સ્ત્રી પરીષહ-એકાત ઉદ્યાન અથવા ભવન આદિ સ્થાનમાં નવયૌવનને લીધે નખરાવાળી, વિવિધ પ્રકારના શૃંગારિકર હાવ ભાવ પ્રદર્શિત કરનારી અને મદિરાના સેવનથી ઉન્મત્ત બનેલી, કેઈ સ્ત્રી, સાધુને સંયમથી વિચલિત કરવા ઈચ્છે ત્યારે સાધુ કાચબાની માફક પિતાના અંગે અર્થાત ઇન્દ્રિય તથા મનના વિકારને રેકે અને તેની લલિત મુસ્કુરાહટ (હાસ્ય)ને, મધુર આલાપને, વિલાસપૂર્ણ કટાક્ષયુક્ત અવલોકનને, હાસ્યને, મદભરેલી મન્દ ચાલને અને કમબણેના વ્યાપારોને નિષ્ફળ બનાવી દે. આમ કરવામાં સમર્થ મુનિ કામિની જનિત મુશ્કેલીને જે સહન કરી લે છે, તેને આ સીપરીષહજય કહેવાય છે.
(૯) ચર્યાપરીષહ–જેણે બન્મ અને મોક્ષતવને સારી પેઠે જાણી લીધા છે, જેના પગમાં અત્યન્ત તીવણ કાંટા અથવા કાંકરા વગેરે વાગવાથી વ્યથા
श्री तत्वार्थ सूत्र : २