Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२२
तस्वार्थसूत्रे छन्मस्थवीरागस्य च संयतस्य क्षुत्पिपासादय चतुर्दशपरीषहाः सम्मवन्तीति प्ररूपितम्, सम्प्रति-भगवतोऽहतो जिनस्य एकादश परीषहा भवन्तीति प्ररूपयितुमाह-'अरिहते एगारस परीसहा-इति, अर्हति भगवति जिनेश्वरे वीतरागे निस्स्तधातिकर्मचतुष्टये केवलज्ञानिनि वेदनीयकर्मसद्भावात् तदाश्रयाः क्षुत्पिपासाशीतोष्णदंशमशकचर्याशय्यावधरोगतृणस्पर्श मलरूपा एकादश परीपहाः सम्भवन्ति । तथा च-भवस्थकेवलिनः केवलं वेदनीयकर्म सदभावातशेतकर्मकारणामावान वेदनीयकम मूलका एवोपयुक्ताः क्षुत्पिपासादयो एकादश परीषदा भवनि प्रयोदश-चतुर्दशगुण स्थानयोरेव जिनत्व सम्भवाद ॥१०॥
तत्त्वार्थदीपिका-उपशमश्रेणी वाले और क्षपक श्रेणीवाले सूक्ष्मसम्पराय संपत में तथा छद्मस्थवीतराग संयत में चौदह परीषह हो सकते हैं, यह पहले कहा जा चुका है, अब अर्हत् अर्थात् जिन भगवान में ग्यारह परीषह होते हैं, यह प्ररूपणा करते हैं
समस्त घाति कर्मों का क्षय कर देने वाले, केवलज्ञानी अहन्त भगवान् जिनेश्वर में वेदनीय कर्म का सद्भाव होने से तज्जनित ग्यारह परीषह होते हैं, जो इस प्रकार हैं-(१) क्षुधा (२) पिपासा (३) शीत (४) उष्ण (५) दंशमशक (६) चर्या (७) शय्या (८) वध (९) रोग (१०) तृणस्पर्श और (११) मल।
इस प्रकार भवस्थ केवली में वेदनीय कर्म का सदभाव होने से और परीषहजनक शेष कर्म विद्यामान न होने से, वेदनीय कमजनित
તત્વાર્થદીપિકા–ઉપશમશ્રેણીવાળા અને ક્ષપકશ્રેણીવાળા સૂમસમ્પરય સંયતમાં તથા છદ્મસ્થ વીતરાગ સંયતમાં ચૌદ પરીષહ હોઈ શકે છે એ પહેલા કહેવાઈ ગયું છેહવે અહંન અર્થાત્ જિન ભગવાનમાં અગીયાર પરીષહ હોય છે, અની પ્રરૂપણ કરીએ છીએ--
સમરત ઘાતિ કર્મોને ક્ષય કરવાવાળા, કેવળજ્ઞાની અહંન્ત ભગવાન જિનેશ્વરમાં વેદનીય કર્મીને સદ્ભાવ હેવ થી તજજનિત અગીયાર પરીષહ હોય छ २ मा भुम छ-(१) क्षुधा (२) पिपास (3) शीत (४) ०५ (५) शमश४ (6) यर्या (७) शच्या (८) १५ (4) 01 (10) तृ१२५श मने (११) मल.
- આ રીતે ભાવથ કેવળી માં વેદનીય કર્મનો સદ્દભાવ હોવાથી અને પરીષહજનક શેષ કમ વિદ્યમાન ન હોવાથી, વેદનીય કર્મ નિત અગીયાર પરીષહ જ હોઈ શકે છે. તેમાં અને ચૌદમાં ગુણસ્થાનવત્ત સર્વજ્ઞ સર્વદશ અને અનન્ત-ચતુષ્ટ થી સમ્પન્ન અહંત જ હકીકતમાં જિન છે. ૧૦
श्री तत्वार्थ सूत्र : २