Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. ७.७ परीपहस्वरूपनिरूपणम् नार्थश्चति यावत् क्षुत्पिपासादीनां परीषहाणां सहनं कर्तव्यमितिमावः जिनोपवि. षटकर्मागनिरोधमार्गात-सम्यग्दर्शनरूपादच्यत्रमानाः सन्त स्तन्मार्गपरिक्रमवपरिचयेन कर्मागमरूपास द्विारं संवा :-श्रीपक मिकं कर्मफ मनुमवन्तः कमेव निर्जीर्ण कर्मणः खलु मोक्षमासादयन्तीति भावः ॥७॥ __ तत्वार्थनियुक्तिः-पूर्वसूत्रे-संघरहेतुभूतां क्रमप्राप्ता मनुप्रेक्षां द्वादशविधा सविशदं प्रारूपयन् सम्मति-क्रमागत परीषहजयं प्ररूपयितुमाह-'संवरमग्न
चवणनिज्जरलैं परिसोढव्वा परीसहा' इति, संवरमागीच्यवननिर्जरार्थन संवरस्य पूर्वोक्तस्वरूपस्य कर्मागमनिरोधलक्षणस्य मार्गात तीर्थ कृत्पदर्शिता क्षुधा पिपासा आदि परीषहों को सहन करना चाहिए। अभिप्राय यह है कि जिन भावान् द्वारा उदिष्ट कमों के आगवन के निरोध के मार्ग से अर्थात् सम्यग्दर्शन आदि से जो च्युत नहीं होते हैं और उसी मार्ग पर चलते हैं, वे आस्रव द्वार का निरोध करते हुए-औपक्रमिक कर्मफल का अनुभव करते हुए, अनुक्रम से कमों की निर्जरा करते हुए मोक्ष प्राप्त कर लेते हैं ॥७॥
तत्त्वार्थनिर्यक्ति पूर्व सूत्र में संवर के कारण बारह प्रकार की अनुप्रेक्षाओं का विशद रूप से वर्णन किया गया। अब क्रम प्रात परीषहजय की प्ररूपणा करते हैं
पूर्वोक्त स्वरूप वाले अर्थात् कर्मों के आगमन के निरोध लक्षण वाले संवर के मार्ग से या सम्यग्दर्शन आदि मोक्षमार्ग से च्युत न होने के लिए तथा पूर्वामित कर्मों की निर्जरा के लिए अर्थात उन्हें તેમને આત્માથી પૃથફ કરવા માટે સુધા પિપાસા આદિ પરીષહાને સહન કરવા જોઈએ. કહેવાનું એ છે કે જિનેશ્વર ભગવાન દ્વારા ઉપદિષ્ટ કર્મના આગમનના નિરાધના માર્ગથી અર્થાત સમ્યદર્શન આદિથી જે મૃત થતાં નથી અને જે તે જ માર્ગ પર ચાલે છે, તેઓ આસ્રવદ્વારનો વિરોધ કરતા થક, અનુક્રમથી કર્મોની નિર્જરા કરતાં થકા મેક્ષ પ્રાપ્ત કરી લે છે. કેળા
તત્વાર્થનિર્યુકિત-પૂર્વ સૂત્રમાં સંવરના કારણ રૂપ બાર પ્રકારની અનુપ્રેક્ષાઓનું વિશદ રૂપથી વર્ણન કરવામાં આવ્યું. હવે કેમપ્રાપ્ત પરીષહજયની પ્રરૂપણ કરીએ છીએ
પૂર્વોક્ત સ્વરૂપવાળા અથત કમેના આગમનના નિરોધ લક્ષણવાળા સંવરના માર્ગથી અથવા સમ્યક્દર્શન આદિ મોક્ષમાર્ગથી ન ડગવા માટે પૂર્વાજિત કર્મોની નિર્જરા માટે અર્થાત્ તેમને આત્મપ્રદેશોથી જુદાં કરવા
श्री तत्वार्थ सूत्र : २