Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ३ अन्यतीथिकोक्ताक्षेपोत्तरम् र ... अन्धयार्थ-(एरिसा) ईदशी (जा) या (वइ) व.गूाणी कथनं' (गिहिणो अभिहडं) गृहिणोऽभ्याहृतम् गृहस्थैरानीतम् (भुंजिउ सेयं) भोक्तु श्रेय:-कल्याण करम् (ण उ भिक्खुणं) न तु भिक्षूणाम् परन्तु साधुभिरानीतमाहारादिकं ग्लोनसाधवे न श्रेयः (एसा) एपा चाकू (अगवेणुव्व करिसिता) अग्रवेणुरिव कर्पिता वंशाग्रभागवत् दुवेलेत्यर्थः ॥१५॥
टीका--'एरिसा' ईदृशी 'जा' या 'बई' वाक् 'मिहिणो अभिहडं' गृहस्थ द्वारा आनीतमाहारादिकं 'भुजिउ सेय' भोक्तुं श्रेय साधुभि भोक्तुं श्रेयः प्रशस्तम् ‘ण उ' न तु=भिक्षुभिरानीतमाहारादिकं भोक्तुं श्रेयः-प्रशस्तम् , 'एसा' एपा वाक् 'अग्गवेणुव्य' अग्रवेणुरिव वंशस्याऽग्रइव 'करिसिता' कर्षिता दुला विद्यते युक्त्यक्षमत्वात । गृहस्थद्वारा आनीतमाहारादिकं साधुना भोक्तव्यमिति ____अन्वयार्थ--गृहस्थ के द्वारा लाया हुआ आहार करना श्रेयस्कर है. किन्तु भिक्षु के द्वारा लाये आहार का उपभोग करना श्रेयस्कर नहीं है, आप का यह कथन वांस के अग्रभाग के समान दुर्घल है ॥१५॥
टीकार्थ--आप का यह जो कथन है कि गृहस्थ के द्वारा लाया: हुआ आहारादि भोगना लाधुओं के लिए कल्याणकर है परन्तु साधुओं के द्वारा लाये आहार का उपभोग करना श्रेयस्कर नहीं है, यह कथन: बांस के अग्रभाग के समान दुर्वल है। वह युक्ति को सहन नहीं करता।
तात्पर्य यह है कि साधु. यदि गृहस्थ के द्वारा लाये आहार आदि का उपभोग करे तो अच्छा परन्तु साधु के द्वारा लाये आहार को भोगना अच्छा नहीं है, यह आप का कथन युक्तिहीन है । जैसे पांस का अग्रभाग दुर्बल होता है, उसी प्रकार यह कथन भी दुर्वल है।
સૂત્રાર્થ–ગૃહસ્થના દ્વારા લાવવામાં આવેલ આ હાર શ્રેયકર છે, પરતુ સીધુ દ્વારા લાવવામાં આવેલા આહારનો ઉપભોગ કરે શ્રેયસ્કર નથી,” આપનું આ કથન વાંસના અગ્રભાગ સમાન કમજોર છે. ૧૫ • ટીકાર્થ—અન્ય મતવાદીઓના આક્ષેપને ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે “ગૃહસ્થના દ્વારા લાવવામાં આ લે આહાર સાધુઓને માટે કલ્યાણકારી છે, પરંતુ સાધુ ઓ દ્વારા લાવેલા આહારને ઉપભોગ કરે સાધુને માટે શ્રેયસ્કર નથી, આ પ્રકારની અ૫ની દલીલ વાંસના અગ્રભાગ જેવી નિર્બળ છે તેનું ખંડન સહેલાઈથી થઈ શકે તેમ છે. જેવી રીતે વાંસનો અગ્રભાગ એટલે કમર હોય છે કે તેને સહેલાઈથી તેડી શકાય છે, એ જ પ્રમાણે તમારા આ આક્ષેપનો જવાબ પણ ઘણો સરળ છે-ગૃહસ્થા દ્વારા લાવવામાં