Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थचोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीषहनिरूपणम् यथा लतादयः स्वसमीपवर्तिनमेव भजन्ते न दूरवर्तितः तथैव स्त्रियोपि । तदुक्तम्
'सम्भमेव युवतिर्भजते मनुष्यं विद्याविहीनमकुलीनमसंस्कृतं वा ।
प्रायेण भूमिपतयः प्रमदा लताश्च या पार्श्वतो वसति तं परिवेष्टयन्ति ॥१॥' अपि च--अवे वा निबं वा अन्भासगुणेण आरुहइ वल्ली ।
एवं इस्थिभो वि य जं आसन्नं तमिच्छेति ॥१॥' छाया--भानं वा निम्वं वा अभ्यासगुणेन आरोहति वल्ली ।
एवं स्त्रियोपि च य आसन्नस्तमिच्छन्ति ॥१॥ 'नता रूपं परीक्षन्ते नासां वरसि संस्थितिः । ' सुरूपं वा विरूपं वा पुमानित्येव भुज्यते ॥१॥ हैं, दरवर्ती को नहीं, उसी प्रकार स्त्रियां भी। कहा भी है-- ___'तरुणी स्त्री समीपवर्ती पुरुष को ही लेवन करती है, चाहे वह विद्याविहीन हो, कुलहीन हो या संस्कारहीन हो । यह ठीक ही है क्योंकि राजा, रमणी और लता उसी को घेरते हैं जो उनके पास में रहता है। और कहा भी है___ 'चाहे आम हो, चाहे नीम, वेल उसी का आश्रय लेती है जो उसके निकट हो । यही बात स्त्रियों के विषय में भी है । वे भी उसी की इच्छा करती हैं जो उनके समीप रहता हो।
'थेत्रियां न तो रूप को देखती हैं और न वय (अवस्था) काही विचार करती हैं। पुरुष चाहे सुन्दर हो या असुन्दर, वे पुरुष होने के कारण ही उसका परिभोग करती हैं ॥' સ્ત્રિઓ પણ પિતાની કામવાસના સંતોષવા માટે સમીપવર્તી પુરૂષનું જ સેવન કરે છે. કહ્યું પણ છે કે- તરુણ સ્ત્રિ સમીપવતી પુરૂષનું જ સેવન કરે છે. તે વિદ્યાવિહીન, કુળહીન અથવા સંસ્કારહીન હોય તે પણ તેની પરવા કર્યા વિના તેની સાથે કામગ સેવે છે. કહ્યું પણ છે કે “રાજા રમણ અને લતા તેમને જ ઘેરી લે છે કે જેઓ તેમની પાસે જ રહેતા હોય છે.”
જેમ લતા પિતાની સમીપમાં રહેતા વૃક્ષને આધાર લેતી વખતે તેની જાતિ આદિનો વિચાર કર્યા વિના આંબે, લીમડા વગેરે કોઈપણ સમીપવર્તા વૃક્ષને આશ્રય લે છે, એ જ પ્રમાણે સ્ત્રિઓ પણ પિતાની સમીપમાં રહેલા પુરુષની જ ઈચ્છા કરે છે.
તેઓ તેના રૂપ, વય આદિને વિચાર કરતી નથી. ભલે તે સુંદર હોય કે અસુંદર હોય, પરંતુ પુરુષ હેવાને કારણે જ તેઓ તેને પરિગ કરે છે.'
९० २७