Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे संपज्जननं लवणं, लक्षणेन हि भोजनस्य रसपुष्टि', संपाद्यते । तस्य लवणस्य वर्जन - त्यागः तेन-आहारसंपज्जनवर्जनेन क्षेत्रललवणपरित्यगेनैव, मोक्खं' मोक्षम् 'पश्यति' भवदन्ति, मोक्षपाप्तिलषणवर्जनेन हि भवति । तदुक्तं
'लक्ष्णविहूणा य रसा, चवखूविहीणा य इंदियग्गामा ।
धम्मो दयाइ रहिओं लोक्ख संतोसरहियं नो ॥ छाया-लवणविहीनाश्च रसाः चक्षुर्विहीनाथेन्द्रियग्रामाः !
धर्मी दयया रहितः सौख्यं संतोष रहितं नो । तथा 'एगे य' एके च 'सीयोदगसेवणेग' शीतोदकसेवनेन मोक्ष प्रवदन्ति, शीतजलसेवनेन सचित्तापूकायपरिभोगेन । तत्र एवं वदन्ति-यथा जलं वाह्यमलं शरीरादपनयति, तथा आन्तरमल पप्यपनयति । दृश्यते हि भूरजसाऽऽच्छन्नवस्त्रस्य मलापनयनं जलेन भवति । तथाऽन्तराशुद्विरप्युदकादेव सम्पाधते इति । तथाआहार की रसपुष्टि करता है, उसके बिना बहुमूल्य आहार भी नीरस ही रहता है । कहा है-लवणविहणा य रसा इत्यादि।
'लवण रहित रस, नेत्र रहित इन्द्रियां, दया से रहित धर्म और सन्तोष रहित सुख तुच्छ हैं। ' तथा कोई कोई शील (सचित्त) जल के सेवन से मोक्ष कहते हैं।
उनका कथन है-जैसे जल शरीर के बाहर मल को दूर करता हैं, उसी 'प्रकार आन्तरिक मल को भी निवारण करता है। रेत या धूल से गेंदले 'वस्त्र का मैल जल से धुलजाना है, यह प्रत्यक्ष देखा जाता है, उसी -प्रकार आन्तरिक शुद्धि भी जल से ही होती है।
જનન અથવા “આહાર સંપ’ કહે છે. મીઠું આહારમાં રસપુષ્ટિ કરે છે. મીઠા વિના બહુમૂલ્ય આહાર પણ નીરસ (સ્વાદ વિનાને-ફીકે) લાગે છે. ४ ५५ छ -'लवणविहूणा य रसा' त्याहि- “લવણ રહિત રસ, નેત્ર રહિત ઇન્દ્રિયે, દયારહિત ધર્મ અને સંતોષ રહિત સુખ તુચ્છ છે.”
તથા કઈ કઈ માણો એવું કહે છે કે શીત (સંચિત) જળના સેવનથી મેક્ષ મળે છે. તેઓ એવી દલીલ કરે છે કે-જેમ જળ શરીરના બાહ્ય મળનું નિવારણ કરે છે, એ જ પ્રમાણે આન્તરિક મળનું પણ નિવારણ કરે છે, રજ, ધૂળ આદિ વડે ગંદાં થયેલાં કપડાંને મેલ જેમ પાણી વડે ધોવાઈ જાય છે, એ વાત તે પ્રત્યક્ષ દેખી શકાય છે, એ જ પ્રમાણે પાણી વડે અન્તરિક શુદ્ધિ પણ થઈ શકે છે,
"